Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ઘરથી નીકળતી વખતે જો આ પાંચ માંથી કોઈ એક વસ્તુ દેખાય તો સમજજો નિયતિનો આ ખાસ સંકેત.

Social Gujarati by Social Gujarati
August 10, 2022
Reading Time: 1 min read
0
ઘરથી નીકળતી વખતે જો આ પાંચ માંથી કોઈ એક વસ્તુ દેખાય તો સમજજો નિયતિનો આ ખાસ સંકેત.

દરેક લોકો વિચારતા હોય છે કે મારો દરેક દિવસ સારો અને ઉર્જા સાથે વીતી. મારું ધારેલું બધું કામ વિચાર્યા પ્રમાણે થાય પછી એ બીઝનેસ મીટીંગ હોય કે કોઈ મોટી ડીલ હોય કે કોઈ સગાઇ/લગ્ન બાબતે નું કામ હોય.પણ ઘણા એવા સંકેતો છે જે ઘરેથી નીકળતા પહેલા જ તમને તમારા કાર્ય અંગેનું સુચન કરે છે. જો આ પાંચ વસ્તુ કોઈ પણ સારું કામ કરતા પહેલા દેખાય તો સમજજો તમારું કાર્ય સફળ થશે. અને ભગવાનના આશીર્વાદ તમારી સાથે છે, જે થશે એ તમારા સારા માટે થશે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

સારા કામ માટે ઘરેથી નીકળતી વખતી જો આ પાંચ વસ્તુ દેખાય તો થાય છે સારા શુકન. આ પાંચ વસ્તુ એવી છે  કે જેના અનાયાસે દર્શન થઇ જાય તો પણ આપણા દિવસો સફળ થઇ જતો હોય છે. તો શું તમે એ વસ્તુ વિશે જાણો છો ? કે શું જોવાથી તમારો દિવસ સફળ રહે છે. તો જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો. તેનાથી તમારો આખો દિવસ શુભ જશે. તો જાણો તે ચાર વસ્તુ વિશે. તમારો દરેક દિવસ સફળ અને ઉર્જા સભર થઇ જશે.

ગરુડ પુરાણમાં ઘણી બધી એવી વસ્તુ અને વાતોના એવા નિર્દેશ દર્શાવવામાં આવ્યા છે જેનો સીધો પ્રભાવ મનુષ્યના જીવન પર આધારિત હોય છે. ગરુડ પુરાણમાં વ્યક્તિને જીવન માર્ગ અને સુધારો લાવવાના ઘણા બધા ઉપાયો છે. આ ઉપરાંત આ પુરાણમાં ઘણી શુકન-અપશુકન વસ્તુઓ વિશે પણ માહિતીઓ આપવામાં આવી છે. તો તેના આધારિત આજે અમે એવી ચાર વાતો જણાવશું જેના માત્ર દર્શન કરવાથી સમય અને આપણો દિવસ શુભ થઇ જશે. જો અશુભ સમય હશે તો પણ એ સમય શુભ સમયમાં બદલાઈ જશે.

પહેલી વસ્તુ છે ગાય. આપણા હિન્દુધર્મમાં ગાયને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે અને ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. સમુદ્રમંથન દરમિયાન ગાય તેમાંથી નીકળી હતી. કોઈ શુભ કાર્ય માટે બહાર જથી વખતે જો ગાય સામે મળે કે ગાયના જો સવાર-સવારમાં એકવાર પણ દર્શન થઈ જાય તો તમારું કાર્ય સફળ થશે અને તમારો ખરાબ સમય દૂર થવા લાગે છે. પરંતુ જ્યારે પણ ગાયના દર્શન થાય ત્યારે તેને નમન કરવાનું ભૂલવું નહીં. તેનાથી તમારા અંદર એક પ્રકારની સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મક દરેક વિચારો દુર થાય છે.

બીજું છે ગોમૂત્ર. આપણા હિન્દુશાસ્ત્રોમાં ગાય તેમજ ગાયથી ઉત્પન્ન કોઈપણ વસ્તુને ખુબ જ પવિત્ર ગણવામાં આવે છે. આથી ગાયના દર્શનની સાથે-સાથે જો ગોમૂત્રના દર્શન થઈ જાય એ સૌથી વધુ શુભ માનવા આવે છે. આ સિવાય શાસ્ત્રોમાં તો ગોમૂત્રના સેવનની વાત પણ કરવામાં આવી છે. ગોમૂત્ર  અનેક રોગોને પણ દૂર કરે છે તેથી ગોમૂત્રનો દવાના રૂપે ઉપયોગ કરવો ખુબ જ શુભ છે. ગૌમૂત્રમાં 33 કોટી દેવતાઓનો વાસ હોય છે. એટલા માટે જો ગૌમૂત્રનું સેવના કરવામાં આવે તો તેનાથી ઘણા બધા શારીરિક અને માનસિક લાભો પણ આપણને થાય છે. શારીરિક તો ઘણા બધા લાભો છે પરંતુ તેનાથી આપણા મનને પણ સ્વસ્થ રાખી શકાય છે. ગૌમુત્રના સેવનથી આપણું મન તણાવથી દુર રહે છે. એટલા માટે ગૌમૂત્રના દર્શન અને તેના સેવનથી આપણા આપણા દિવસને શારીરિક અને માનસિક બંને રીતે શુભ કરી શકીએ છીએ.  

ત્રીજું છે લીલી ખેતી. ગરુડ પુરાણ અનુસાર તમે કોઈ પણ જગ્યાએ ફરવા અથવા તો બહાર જતા હોવ તો એ દરમિયાન લીલું ખેતર અથવા લીલી વનરાઈ જુવો તો એ ખુબ જ શુભ માનવામાં આઅવે છે. લીલી ખેતીના દર્શન કરવાથી આપણા મનના વિચારો શુદ્ધ અને સાત્વિક બને છે. જેના કારણે આપનામાં આત્મવિશ્વાસ આવે છે. અને આત્મવિશ્વાસ કરવામાં આવેલું કામ હોય તે સફળ જ થાય છે. એટલા માટે જો સવારે બહાર જતા હોવ ત્યારે લીલી ખેતી જોવા મળે તો તેના દર્શન અવશ્ય કરવા જોઈએ. તમારો દિવસ શુભ અને કોઈ પણ કાર્યમાં વિઘ્ન નહિ આવે.

ચોથું છે જે ખુબ જ મહત્વનું છે. તે છે ગોધૂલિ. આપણા બધા જાણીએ છીએ કે ગાયો સવારે ચારા માટે જતી હોય છે અને સાંજે પાછી ફરતી હોય છે. એ સમયે ગાયોનું ધણ આવતું હોય અથાવા જતું હોય ત્યારે જે ધૂળ ઉડતી હોય તેને ગોધૂલિ કહેવામાં આવે છે. તેના વિશે એવું કહેવામા આવે છે કે ગાયના પગ દ્રારા જમીનમાંથી જે ધૂળ નીકળી હોય તે ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. તેથી ગોધૂલિના દર્શન કરવાથી મનુષ્યના જીવનમાં પવિત્રતા ફેલાય છે. તે ધૂળના માથા પર લગાવવાથી મનમાં એકાગ્રતા રહે છે. તેનાથી આપણા અંદર સંયમ અને શક્તિનું આદાનપ્રદાન થાય છે. તેનાથી આપણું મન હંમેશા પ્રસન્નતા રહે છે જેના કારણે આપણો દિવસ સુખી અને શાંતિ પૂર્ણ વીતે છે. જો આ ગોધૂલિને સાંજે જોવામાં આવે તો આપણો આખો દિવસ અશુભ ગયો હોય તો પણ તેનું પરિણામ શુભ આવે છે.

પાંચમું છે કુવારી છોકરી. કુવારી છોકરી ને સાક્ષાત દેવી નું સ્વરૂપ માનવામાં આવે છે. જો ઘરે થી નીકળતી વખતે કોઈ કુવારી છોકરી સામી મળે તો ખુબજ શુકન થાય છે. તે તમારા કાર્ય અંગે સારા શુકન દર્શાવે છે.

મિત્રો આપણે બધા જ અત્યારના સમયના લોકોને ઓળખીએ છીએ કેમ કે ખરાબ સમયે ભાગ્યે જ કોઈ સાથ આપે અને મોટાભાગે ખરાબ સમયે કોઈ કોઈનું નથી રહેતું. તેમજ સમય પણ કોઈ માટે નથી ઊભો રહેતો. પરંતુ દુનિયામાં એવી કોઈ શક્તિ નથી જે તમારા ખરાબ સમયને બદલી શકે. પરંતુ સમય બધા માટે સરખો જ હોય છે. તે કોઈને ઓછો કે કોઈને વધુ નથી મળતો. આમ આ સમય ક્યારેક સારો તો ક્યારેક ખરાબ આવે છે.

આમ દિવસભરમાં જો તમને આ પાંચ વસ્તુના દર્શન થઈ જાય તો સમજવું કે તમારો ખરાબ સમય દૂર થઈ જશે અને તમારું દરેક કાર્ય સફળ થશે. આથી દિવસમાં આ વસ્તુના દર્શન શુભ માનવામાં આવ્યા છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ 

Tags: before start the good work take blessing from godcowcow blessinggau mutrabenefitsgaymatashukan
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
SBI બેંકમાં લાગુ પડ્યો છે આ નવો નિયમ | બધાજ ગ્રાહકોને મળશે દર મહીને આટલા ટકા % વ્યાજ.

SBI બેંકમાં લાગુ પડ્યો છે આ નવો નિયમ | બધાજ ગ્રાહકોને મળશે દર મહીને આટલા ટકા % વ્યાજ.

રાજયોગ બનવા જઈ રહ્યો છે આ ચાર રાશિના જાતકોનો…. પૈસાની નહિ રહે ક્યારેય કમી… જાણો તે રાશીઓ વિશે..

રાજયોગ બનવા જઈ રહ્યો છે આ ચાર રાશિના જાતકોનો…. પૈસાની નહિ રહે ક્યારેય કમી... જાણો તે રાશીઓ વિશે..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ભારતના રહસ્યમય ખજાનાઓ જેની કિંમત કરોડો રૂપિયાની છે… જે નજર સામે જ છે પણ હજુ સુધી કોઈને મળ્યા નથી.

ભારતના રહસ્યમય ખજાનાઓ જેની કિંમત કરોડો રૂપિયાની છે… જે નજર સામે જ છે પણ હજુ સુધી કોઈને મળ્યા નથી.

May 31, 2018
જાણો આજીવન બીમારીઓથી બચવા માટે ક્યું મીઠું ખાવું સૌથી શ્રેષ્ઠ છે, 99% લોકો નથી જાણતા ક્યું મીઠું છે વધુ ફાયદાકારક…

જાણો આજીવન બીમારીઓથી બચવા માટે ક્યું મીઠું ખાવું સૌથી શ્રેષ્ઠ છે, 99% લોકો નથી જાણતા ક્યું મીઠું છે વધુ ફાયદાકારક…

May 22, 2022
ગર્ભાવસ્થામાં લાગતો થાક ઈન્સ્ટન્ટ થશે દુર, ખાવા લાગો આ વસ્તુ મળશે તરત જ એનર્જી અને પોષકતત્વો… 9 મહિના નહિ થાય લોહીની કમી…

ગર્ભાવસ્થામાં લાગતો થાક ઈન્સ્ટન્ટ થશે દુર, ખાવા લાગો આ વસ્તુ મળશે તરત જ એનર્જી અને પોષકતત્વો… 9 મહિના નહિ થાય લોહીની કમી…

July 5, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.