Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

સૂરજ આથમ્યા બાદ ન કરો આ કાર્યો | જાણીલો તેનાથી થાય છે આ નુકસાન | જાણો ક્યાં કામ ન કરાય

Social Gujarati by Social Gujarati
March 18, 2019
Reading Time: 1 min read
0
સૂરજ આથમ્યા બાદ ન કરો આ કાર્યો | જાણીલો તેનાથી થાય છે આ નુકસાન |  જાણો ક્યાં કામ ન કરાય
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

સૂરજ આથમ્યા બાદ ન કરો આ કાર્યો….. અને જાણો શા માટે ના કરવા જોઈએ….

RELATED POSTS

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

મિત્રો તમે ઘરડા વ્યક્તિઓના મુખેથી  સાંભળ્યું હશે કે સાંજે સાવરણીથી કચરો ન કાઢવો જોઈએ, સાંજે તુલસી કે બીજા વૃક્ષ છોડને ન  અડવું જોઈએ, સાંજે નખ ન કાપવા વગેરે એવી બાબતો આપણા વડીલો કહેતા હોય છે. પરંતુ શું તમે એ જાણો છો કે આવું શા કારણે કહેતા હોય છે, તો  આજે અમે તમને આ બાબતો વિશે જણાવીશું કે શા કારણથી સૂરજ આથમ્યા બાદ અમુક કામ ન કરવા જોઈએ. તો ચાલો જાણીએ કે ક્યાં ક્યાં એ કામો છે. તે કામોને લગભગ લોકો રોજ કરતા હોય છે. પરંતુ આજે આ લેખમાં જાણીને તે કામને તમે આજથી બંધ કરી દેશો. એટલા માટે આર્ટિકલને છેલ્લે સુધી વાંચો.

img source

તુલસીના છોડને સાંજે ન અડવું જોઈએ. મિત્રો  આમ તો  સાંજના સમયે તુલસીની સામે દીવો પ્રગટાવવામાં આવે છે અને તુલસીની પૂજા કરવામાં આવે છે. પરંતુ તે સમયે તુલસી છોડને અડવું ન જોઈએ અને સાથે જ તે સમયે તુલસીના ક્યારામાં પાણી ન નાખવું જોઈએ. સાંજના સમયે તુલસીની સામે દીવો પ્રગટાવવાથી લક્ષ્મીની કૃપા થાય છે. પરંતુ સાંજના સમયે તુલસીને અડવામાં આવે અથવા તો તુલસીને  પાણી ચઢાવવામાં આવે તો લક્ષ્મીજી નારાજ થઈ જાય છે અને લક્ષ્મીજીની કૃપા આપણા પર રહેતી નથી અને ધીમે ધીમે આપણા ધનનો વ્યય થવા લાગે છે.

આપણા શાસ્ત્રો અનુસાર તુલસીને ખુબ સન્માન આપવામાં આવ્યું છે. તેથી એવું માનવામાં આવે છે કે સાંજના સમયે  તુલસીજી આરામ કરતા હોય છે અને સાંજના સમયે અડવામાં આવે તો તે જાગી જાય છે અને તેથી તુલસીજી નારાજ થઈ જાય છે. બીજું કારણ એ પણ છે કે સાંજના સમયે વૃક્ષ પર જીવ જંતુ કે પક્ષીઓ પણ  આરામ કરી રહ્યા હોય છે. અને જાડ ને અડવાથી એમને તકલીફ થાય અને એ ગભરાય જાય.

વૈજ્ઞાનિકો અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે રાતના સમયે કોઈપણ વૃક્ષ કે છોડને પાણી ન ચડાવવું જોઈએ. છોડને પાણી ચઢાવવાનો સમય નિશ્ચિત હોય છે. જો અનિયમિત રીતે છોડવાઓને પાણી ચઢાવવામાં આવે તો તે છોડવાઓ સુકાઈ જાય છે.

img source

સૂરજ આથમ્યા બાદ કચરો ન કાઢવી જોઈએ. સૂરજ આથમ્યા બાદ કદી પણ કચરો ન  કાઢવી જોઈએ. એવું માનવામાં આવે છે કે સાંજના સમયે જો કચરો ઘરની બહાર  કાઢવામાં આવે તો લક્ષ્મીજી ઘરમાંથી ચાલ્યા જાય છે અને બીજી વાત એ પણ છે કે પહેલાના સમયમાં  લાઈટ ન હતી. ત્યારે સુરજ આથમ્યા બાદ લોકો દીવાની રોશનીમાં કામ કરતા હતા. ત્યારે સાંજના સમયે કચરો  કાઢવાથી જરૂરિયાતની ચીજો પણ કચરામાં જતી રહેતી. તેથી તેને એક  નિયમની રીતે લોકો જોવા લાગ્યા. આમ સૂરજ આથમ્યા બાદ કચરો કાઢવો ન જોઈએ એવું બધા કહેતા હોય છે.

img source

સૂરજ આથમ્યા બાદ ક્યારેય પણ નખ ન કાપવા જોઈએ. સૂરજ આથમ્યા બાદ નખ ન કાપવા જોઈએ. તેનું ધાર્મિક કારણ એ છે કે સાંજના સમયે નખ કાપવાથી આપણા હાથમાં રહેલી લક્ષ્મી ચાલી જાય છે. સાંજે નખ કાપવા એ લક્ષ્મીજીને પસંદ નથી. તેથી ધનનું ખુબ મોટું નુકસાન થાય છે. બીજી વાત એ પણ છે કે પહેલાના સમયમાં  રાત્રે લાઈટ ન હોવાના કારણે નખ ન કાપવામાં આવતા. કારણ કે રાત્રે નખ કાપવા એ થોડું જોખમ નું કાર્ય હતું અને પહેલાના સમયમાં તો નેલકટર હતા નહીં તેથી લોકો છરી, કાતર વડે નખ કાપતા હતા અને એનાથી નખ કાપતા સમયે આંગળીમાં વાગી ન જાય તેથી સાંજે નખ કાપતા  નહિ.

જો તમારી પાસે આવી કોઈ માહિતી છે તો કોમેન્ટ કરો અથવા આ આર્ટીકલ વિશે તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરો .

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
Health

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

June 2, 2023
હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…
Lifestyle

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

June 1, 2023
વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…
Travel

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

June 1, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…
તથ્યો અને હકીકતો

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
Next Post
દર મંગળવારે કરો આ કામ | હનુમાનજી ખુદ કરશે તમારા પર  કૃપા | તમારા દરેક વિઘ્નો ટળશે અને થશે તમારા પર ધન વર્ષા.

દર મંગળવારે કરો આ કામ | હનુમાનજી ખુદ કરશે તમારા પર કૃપા | તમારા દરેક વિઘ્નો ટળશે અને થશે તમારા પર ધન વર્ષા.

જાણો રામાયણના આ પુરાવા વિશે. આજે પણ એ વાતને જણાવે છે કે રામાયણની ઘટના સત્ય છે.. જુઓ તેના ફોટા

જાણો રામાયણના આ પુરાવા વિશે. આજે પણ એ વાતને જણાવે છે કે રામાયણની ઘટના સત્ય છે.. જુઓ તેના ફોટા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બવાસીરમાં આ 5 માંથી 1 પણ લીલી શાકભાજી ખાવાની ભૂલ ન કરતા, નહિ તો દુખાવો અને બ્લીડીંગ થશે ડબલ…. જાણો ક્યાં છે એ શાકભાજી…

બવાસીરમાં આ 5 માંથી 1 પણ લીલી શાકભાજી ખાવાની ભૂલ ન કરતા, નહિ તો દુખાવો અને બ્લીડીંગ થશે ડબલ…. જાણો ક્યાં છે એ શાકભાજી…

December 16, 2022
ફક્ત 7.90 રૂપિયા વાળો આ શેર પહોંચી ગયો 206 રૂપિયા પાર, એક જ મહિનામાં રોકાણકારોના પૈસા કરી દીધા ડબલ… જાણો હવે રોકાણ કરવામાં કેટલો ફાયદો છે…

ફક્ત 7.90 રૂપિયા વાળો આ શેર પહોંચી ગયો 206 રૂપિયા પાર, એક જ મહિનામાં રોકાણકારોના પૈસા કરી દીધા ડબલ… જાણો હવે રોકાણ કરવામાં કેટલો ફાયદો છે…

January 4, 2022
33 રૂપિયાનો આ શેર પહોંચી ગયો 721 રૂપિયા પાર, 2021 માં આપ્યું છે સીધું 2000% નું રિટર્ન… જાણો આ શેરમાં રોકાણ કરવામાં કેટલો ફાયદો છે…

33 રૂપિયાનો આ શેર પહોંચી ગયો 721 રૂપિયા પાર, 2021 માં આપ્યું છે સીધું 2000% નું રિટર્ન… જાણો આ શેરમાં રોકાણ કરવામાં કેટલો ફાયદો છે…

November 23, 2021

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In