Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Inspiration

28 વર્ષના દીકરાના મૃત્યુ બાદ સુરતની એક 62 વર્ષેની મહિલા ફરીવાર બની માતા | સત્ય ઘટના | જાણો આખી વાત

Social Gujarati by Social Gujarati
May 17, 2019
Reading Time: 1 min read
8
28 વર્ષના દીકરાના મૃત્યુ બાદ સુરતની એક 62 વર્ષેની મહિલા ફરીવાર બની માતા | સત્ય ઘટના | જાણો આખી વાત
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on Twitter

સુરતની એક મહિલા બની 62 વર્ષે માતા…. જાણો તેની ઘટના આ લેખમાં…સત્ય ઘટના…

RELATED POSTS

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

મિત્રો અત્યાર સુધી તમે યમરાજ પાસેથી પોતાના પતિના પ્રાણ પાછા લાવનારી સતી સાવિત્રીની વાત તો સાંભળી જ હશે. પરંતુ 28 વર્ષના દીકરાના મૃત્યુ બાદ તેની માતા ફરી પાછા 62 વર્ષની ઉંમરે ગર્ભ ધારણ કરે છે તે સત્ય ઘટનાથી તમે કદાચ અજાણ હશો. કોઈ પણ સ્ત્રી વધીને 45 કે 50 વર્ષની ઉંમર સુધી જ ગર્ભ ધારણ કરી શકે છે. પરંતુ 50 ની ઉંમર બાદ તેમનામાં ગર્ભ ધારણ કરવાની ક્ષમતા ખતમ થઇ જાય છે. પરંતુ સુરતમાં એક મહિલા 62 વર્ષની ઉંમરે માતા કંઈ રીતે બની તે ખુબ જ ચર્ચાનો વિષય છે.

સુરતમાં મધુબેન અને શ્યામભાઈનું પરિવાર કાપડનો ધંધો કરીને પોતાનું ઘર ચલાવતા હતા. તેમનો ધંધો ખુબ સારો ચાલી રહ્યો હતો અને તેમનું પરિવાર પણ સુખેથી રહેતું હતું. મધુબેન અને શ્યામભાઈને એક દીકરો અને બે દીકરીઓ હતા. તેઓ બધા ખુબ સુખી જીવન પસાર કરી રહ્યા હતા. એવામાં વધુ એક શુભ સમાચાર મળ્યા કે મધુબેનના દીકરા વિકાસના ઘરે દીકરાનો અને દીકરીનો જન્મ થયો. આ રીતે મધુબેન અને શ્યામભાઈ દાદા દાદી પણ બની ગયા અને હવે તેમનું પરિવાર એક સંપૂર્ણ સુખી પરિવાર હતું.

પરંતુ મિત્રો મધુ બેનના પરિવારને જાણે કોઈની નજર લાગી હોય તે રીતે તેમનું પરિવાર એક જટકામાં દુઃખનો શિકાર થઇ ગયું. 6 નવેમ્બર 2016 ની રાત્રે મધુ બેનનું પરિવાર પાવાગઢથી સુરત આવી રહ્યું હતું અને કર્ઝન ટોલ નાકા પાસે તેમનું ભયંકર અકસ્માત થયુ. જેમાં ઘટના સ્થળે 9 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા તેમાં તેમનો 28 વર્ષનો દીકરો વિકાસ, તેમની પૂત્રવધુ રીંકુ, ત્રણ વર્ષનો પૌત્ર આરવ અને પૌત્રી તેમજ તેમની મોટી દીકરી અને તેના જમાઈ પણ મૃત્યુ પામ્યા.

તેમના હસતા ખેલતા પરિવારમાં મૃત્યુનું માતમ છવાઈ ગયું અને પરિવારમાં એક જ જાટકે 6 સભ્યોના મૃત્યુ થઇ ગયા. હવે પરિવારમાં માત્ર મધુબેન તેમના પતિ શ્યામભાઈ અને તેમની નાની દીકરી મનીષા આમ સમગ્ર પરિવારમાં હવે માત્ર ત્રણ જ સભ્યો રહ્યા. તે લોકો આ અકસ્માત વિશે સતત વિચારતા અને દુઃખી રહેતા.

આ રીતે દુઃખમાંને દુઃખમાં 6 મહિના પસાર થઇ ગયા. ત્યાર બાદ એક દિવસ મધુબેનની નાની દીકરી એક સેમિનારમાં ગઈ જ્યાં તેણે IVF ટ્રીટમેન્ટ વિશેની માહિતી મેળવી ત્યારે તેના મનમાં ગુમાવેલા ભાઈને પરત મેળવવાનો વિચાર આવ્યો અને આ વિચાર તેણે ઘરે જઈને પોતાની માતા એટલે કે મધુ બેનને જણાવ્યો પરંતુ મધુબેન આ વાતમાં પોતાની દીકરી સાથે સહેમત થયા જ નહિ.

ત્યાર બાદ દીકરીએ પોતાનો વિચાર અને ભાઈ મેળવવાની ઈચ્છા પોતાના પિતા શ્યામભાઈને જણાવી અને સમજાવ્યું તો શ્યામભાઈ પોતાની દીકરીની વાતને ટાળી શક્યા નહિ. ત્યાર બાદ શ્યામભાઈ અને દીકરીએ મધુબેનને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા. પરંતુ તે માનવા તૈયાર જ ન હતા. તેમ છતાં પણ શ્યામભાઈ અને દીકરીએ હાર ન માની અને પ્રયત્નો ચાલુ રાખ્યા. આખરે એક દિવસ મધુબેન પણ IVF ટ્રીટમેન્ટની મદદ લઇ પુત્ર પ્રાપ્તિ માટે તૈયાર થઇ ગયા.

ત્યાર બાદ મધુ બેન તેમના પતિ અને તેમની દીકરી ત્રણેય ડોક્ટર પાસે પહોંચ્યા ત્યારે મધુબેનની ઉંમર જાણીને ડોક્ટર પણ ચોંકી ગયા. કારણ કે અત્યાર સુધી તેમની પાસે કોઈ પણ 50 વર્ષથી મોટી સ્ત્રી આ ટ્રીટમેન્ટથી સંતાન પ્રાપ્તિ માટે આવી ન હતી.

ત્યાર બાદ મધુબેનના જરૂરી રીપોર્ટ કરાવ્યા અને રીપોર્ટ નોર્મલ આવતા ટ્રીટમેન્ટ શરૂ કરી અને મધુબેનને ગર્ભ રહ્યો. પરંતુ 62 વર્ષની ઉમરે ગર્ભવતી બન્યા તેથી મધુબેન, તેમના પતિ અને દીકરી મનીષાને પણ લોકોના મેણા-ટોણાનો સામનો કરવો પડ્યો હતો. સમાજ તેમને ઘણું બધું સંભળાવતો પરંતુ તેઓ આ વાતને ધ્યાનમાં ન લેતા અને આખરે એક દિવસ એ પણ આવી ગયો જ્યારે મધુબેનની ટ્રીટમેન્ટ સફળ રહી અને તેણે એક પુત્રને જન્મ આપ્યો અને ઘરમાં એક ખુશીનો માહોલ બન્યો.

આ રીતે 62 વર્ષની વયે મધુબેન એક બાળકની માતા બન્યા. કોમેન્ટ માં અભિનંદન જરૂર લખજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
Health

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

June 2, 2023
હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…
Lifestyle

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

June 1, 2023
વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…
Travel

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

June 1, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…
તથ્યો અને હકીકતો

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
Next Post
એક યુવાન છોકરી ને થયો 68 વર્ષના વૃદ્ધ સાથે પ્રેમ | પણ લગ્ન પછી જે થયું એ માનવામાં નહિ આવે | જાણો સત્ય ઘટના

એક યુવાન છોકરી ને થયો 68 વર્ષના વૃદ્ધ સાથે પ્રેમ | પણ લગ્ન પછી જે થયું એ માનવામાં નહિ આવે | જાણો સત્ય ઘટના

પરણ્યાની પહેલી જ રાત્રે થયું કઈક આવું | તેજ દિવસે છોકરી એ આપી દીધા છૂટાછેડા | કારણ જાણીને ચોંકી જશો..

પરણ્યાની પહેલી જ રાત્રે થયું કઈક આવું | તેજ દિવસે છોકરી એ આપી દીધા છૂટાછેડા | કારણ જાણીને ચોંકી જશો..

Comments 8

  1. chauhan nitesh kalabhai says:
    4 years ago

    god gift !godbles you

    Reply
  2. Bharat says:
    4 years ago

    Very happy full

    Reply
  3. thakor pravinji jugaji says:
    4 years ago

    Congreculesan.

    Reply
  4. Nikhil Goyani says:
    4 years ago

    Verry Good

    Reply
  5. Aruna says:
    4 years ago

    Congratulations

    Reply
  6. Rakeshbhai parajapati says:
    4 years ago

    MA Te MA bija badha vagada na VA.

    Reply
  7. Nimishkumar Pandya says:
    4 years ago

    Congratulations ,God gift

    Reply
  8. Mahesh Desai says:
    4 years ago

    Very Good

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સોનાના ભાવમાં ઐતિહાસિક વધારો, 53 હજારને પાર અને હજુ કેટલી વધશે કિંમત : જાણો આગાહી.

સોનાના ભાવમાં ઐતિહાસિક વધારો, 53 હજારને પાર અને હજુ કેટલી વધશે કિંમત : જાણો આગાહી.

July 28, 2020
આ જડીબુટ્ટીને દૂધમાં ઉકાળી કરો સેવન, પુરુષોની અનેક સમસ્યાઓ દુર કરી મટાડી દેશે સાંધા, માથાના દુખાવા સહિત ગેસ અને એસીડીટી…

આ જડીબુટ્ટીને દૂધમાં ઉકાળી કરો સેવન, પુરુષોની અનેક સમસ્યાઓ દુર કરી મટાડી દેશે સાંધા, માથાના દુખાવા સહિત ગેસ અને એસીડીટી…

January 12, 2023
યોગી સરકારે લીધો મોટો નિર્ણય, કોઈ નહિ બચી શકે-  બનાવટી શિક્ષકો પાસેથી વસુલશે આટલી મોટી રકમ!

યોગી સરકારે લીધો મોટો નિર્ણય, કોઈ નહિ બચી શકે- બનાવટી શિક્ષકો પાસેથી વસુલશે આટલી મોટી રકમ!

July 5, 2020

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In