Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Health

સવારે ખાલી પેટ આ ઔષધી ખાવાથી બ્લડ પ્રેશર, વજન આવી જશે કાબુમાં. દવાથી ન મટતા રોગો મફતમાં થશે ગાયબ… જાણો કેવી રીતે સેવન કરવું…

Social Gujarati by Social Gujarati
February 13, 2025
Reading Time: 1 min read
0
સવારે ખાલી પેટ આ ઔષધી ખાવાથી બ્લડ પ્રેશર, વજન આવી જશે કાબુમાં. દવાથી ન મટતા રોગો મફતમાં થશે ગાયબ… જાણો કેવી રીતે સેવન કરવું…

આપણે જાણીએ છીએ કે લસણનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. પણ જો તમે શેકેલા લસણનું સવારે ખાલી પેટ સેવન કરો છો તેનાથી તમને અનેક ગણો ફાયદો થાય છે. તેનાથી તમારું સમગ્ર સ્વાસ્થ્ય સારું રહે છે. ચાલો તો આપણે અહી શેકેલા લસણથી થતા કેટલાક ફાયદાઓ વિશે જાણી લઈએ. 

RELATED POSTS

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

લસણ ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ મળે છે. લસણમાં આયરન, કેલ્શિયમ, ફૉસ્ફરસ અને પોટેશિયમ જેવા તત્વો જોવા મળે છે. તેની સાથે જ લસણમાં એન્ટિ બેક્ટેરિયલ, એન્ટિઇમ્ફ્લેમેટરી અને એન્ટિફંગલ ગુણ પણ રહેલા હોય છે. લસણમાં રહેલા તત્વ અને ગુણ શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામા મદદ કરે છે. સામાન્ય રીતે લોકો લસણને દાળ કે શાકમાં નાખીને ખાય છે.તેમજ અમુક લોકો ખાલી પેટ કાચા લસણનું સેવન કરે છે. પરંતુ અમુક હેલ્થ એક્સપર્ટ શેકેલું લસણ ખાવાની સલાહ આપે છે. આમતો, શેકેલા લસણનું સેવન સવારે કે રાત્રે ગમે ત્યારે કરી શકાય છે. પરંતુ જો તમે તેનું સેવન સવારે ખાલી પેટ કરો છો, તો તેનાથી શરીરને વધારે લાભ થઈ શકે છે. દરરોજ સવારે ખાલી પેટ શેકેલા લસણનું સેવન કરવાથી શરીરમાં થતી સમસ્યાઓને દૂર કરી શકાય છે. તો ચાલો જાણીએ, ખાલી પેટ શેકેલું લસણ ખાવાના ફાયદા વિશે. 

1) ઇમ્યુનિટી વધે છે:- તમારી રોગપ્રતિકારક શક્તિ સ્ટ્રોગ કરવા માટે શેકેલું લસણ ખુબ જ લાભકારી ગણવામાં આવે છે. દરરોજ સવારે શેકેલા લસણનું સેવન કરવાથી શરીરની ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. વાસ્તવમાં, શેકેલા લસણમાં એંટીઓક્સિડેંટ ગુણ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ કરે છે. જો તમે દરરોજ 2 થી 3 લસણની કળીને શેકીને ખાઓ છો તો, તેનાથી ઘણા પ્રકારની બીમારીઓ અને સંક્રમણથી બચાવ થઈ શકે છે.2) વજન ઘટાડવામાં મદદરૂપ:- જે લોકો પોતાનું વજન ઓછુ કરવા માંગે છે તેઓ માટે શેકેલા લસણનું સેવન ખુબ જ સારું છે. દરરોજ સવારે શેકેલા લસણનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. વાસ્તવમાં, શેકેલું લસણ ખાવાથી શરીરનું મેટાબોલીજ્મ બુસ્ટ થાય છે, જે પાચનને સારું બનાવવામાં મદદરૂપ થાય છે. તેનાથી તમારા શરીરમાં જામેલ વધારાની ફૈટ બર્ન થઈ જાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. 

3) પાચન સંબંધી સમસ્યાઓથી છુટકારો:- પાચનને સારું કરવામાં પણ શેકેલું લસણ લાભકારી છે. સવારે ખાલી પેટ શેકેલ લસણ ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓમાં લાભ થઈ શકે છે. તેમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિ માઈક્રોબિયલ ગુણ રહેલા હોય છે. જે સંક્રમણ ફેલાવનારા બેક્ટેરિયાને ખાતાં કરવામાં અસરકારક રીતે કામ કરે છે. શેકેલા લસણથી પાચનક્રિયાને સારી બનાવવામાં મદદ મળે છે. તેનાથી કબજિયાત, અપચો, ગેસ અને એસિડિટી વગેરે સમસ્યાઓથી છુટકારો મળે છે.4) હ્રદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક:- દરરોજ સવારે ખાલી પેટ શેકેલા લસણનું સેવન આપણા હ્રદય માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. વાસ્તવમાં, તેમાં પોટેશિયમ રહેલું હોય છે, જે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તે રક્ત ધમનીઓમાં બ્લોકેજને દૂર કરી શકે છે. લસણને શેકીને ખાવાથી કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે, જેનાથી હ્રદયથી જોડાયેલી બીમારીઓનું જોખમ ઓછું થાય છે

5) બોડી ડિટોક્સ થાય છે:- જો તમે સવારે ખાલી પેટ શેકેલા લસણનું સેવન કરો છો તો તેનાથી બોડી ડિટોક્સ થાય છે. વાસ્તવમાં, શેકેલું લસણ ખાવાથી શરીરમાં રહેલ ઝેરી પદાર્થોને યુરીન દ્વારા બહાર કાઢવામાં મદદ મળે છે. તે શારીરીક નબળાઈને દૂર કરવામાં અસરકારક હોય છે. તે માટે તમે સવારે ખાલી પેટ 2 થી 3 લસણની કળીઓને શેકીને ખાઓ. દરરોજ સવારે ખાલી પેટ શેકેલા લસણનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદાઓ મળે છે. જોકે, ધ્યાન રહે કે, જો તમને કોઈ પ્રકારની બીમારી હોય તો, એક્સપર્ટની સલાહ પછી જ તેનું સેવન કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: benefits of roasted garlicBody DetoxBoost immunityDigestionHeart healthroasted garlic in healthweight lose
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…
Health

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

February 24, 2025
આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…
Health

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

February 24, 2025
બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…
Health

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

February 24, 2025
આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…
Health

આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…

February 17, 2025
સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…
Health

સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…

February 25, 2025
સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
Health

સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…

February 24, 2025
Next Post
શરીરમાં જામેલું ગંદુ કોલેસ્ટ્રોલ ફક્ત 5 દિવસમાં કાઢો બહાર, અજમાવો આ 10 માંથી કોઈ પણ 1 ઉપાય, શરીરની એકેએક નસ થઇ જશે સાફ અને સ્વસ્થ…

શરીરમાં જામેલું ગંદુ કોલેસ્ટ્રોલ ફક્ત 5 દિવસમાં કાઢો બહાર, અજમાવો આ 10 માંથી કોઈ પણ 1 ઉપાય, શરીરની એકેએક નસ થઇ જશે સાફ અને સ્વસ્થ...

આ સરકારી સ્કીમમાં માત્ર એક જ વાર કરો રોકાણ, અને મેળવો દર મહિને રોકડા 9000 રૂપિયા… લાભ લેવા માટે જાણો સંપૂર્ણ જાણકારી…

આ સરકારી સ્કીમમાં માત્ર એક જ વાર કરો રોકાણ, અને મેળવો દર મહિને રોકડા 9000 રૂપિયા... લાભ લેવા માટે જાણો સંપૂર્ણ જાણકારી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સામાન્ય લગતી આ એક નાનકડી ભૂલના કારણે પેશાબ વખતે થાય છે જલન અને દુઃખાવો, મોટા ભાગના લોકો અજાણ છે.

સામાન્ય લગતી આ એક નાનકડી ભૂલના કારણે પેશાબ વખતે થાય છે જલન અને દુઃખાવો, મોટા ભાગના લોકો અજાણ છે.

October 18, 2022
ડોલરની કિંમત શા માટે વધતી જાય છે..આ તેનું એક માત્ર કારણ છે પણ ભારતના લોકોને તેની ખબર જ નથી હોતી

ડોલરની કિંમત શા માટે વધતી જાય છે..આ તેનું એક માત્ર કારણ છે પણ ભારતના લોકોને તેની ખબર જ નથી હોતી

November 22, 2022
 રામકથાના પર્યાય એવા પરમ પૂ. શ્રી મોરારીબાપુની કેટલીક વણસાંભળેલી વાતો…. જરૂર વાંચો.. જય શ્રી રામ.

 રામકથાના પર્યાય એવા પરમ પૂ. શ્રી મોરારીબાપુની કેટલીક વણસાંભળેલી વાતો…. જરૂર વાંચો.. જય શ્રી રામ.

May 23, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.