Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Health

શિયાળામાં દરરોજ કરો આ દાણાનું સેવન, ઘટાડી દેશે તમારું વજન, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ લેવન. આયર્નની કમી પણ કરી દેશે પૂરી…

Social Gujarati by Social Gujarati
February 10, 2025
Reading Time: 1 min read
0
શિયાળામાં દરરોજ કરો આ દાણાનું સેવન, ઘટાડી દેશે તમારું વજન, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ લેવન. આયર્નની કમી પણ કરી દેશે પૂરી…

ફણગાવેલા મગ, ચણા અથવા જઉંનું સેવન મોટાભાગના લોકોએ કર્યું જ હશે. પરંતુ શું તમે ક્યારેય ફણગાવેલા બાજરાનું સેવન કર્યું છે ? જો ન કર્યું હોય તો તમને જણાવી દઈએ કે તેના અઢળક ફાયદા છે. શિયાળામાં બાજરાના રોટલા લોકો ખાવાનું ખુબ જ પસંદ કરે છે. પરંતુ જો તમે બાજરાનું સેવન કરવા ઇચ્છતા હો તો તેને ફણગાવીને ખાવા જોઈએ. જે તમને ઘણી બીમારીઓથી બચાવી લેશે. બાજરાના સેવનથી શરીરને ગરમી મળે છે અને શિયાળામાં એટલે જ તેનું સેવન વધુ કરવું જોઈએ. તો ચાલો જાણીએ ફણગાવેલા બાજરાના અઢળક ફાયદા.

RELATED POSTS

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

1) કોલેસ્ટ્રોલ : ફણગાવેલ બાજરાનું સેવન કરવાથી હૃદય સાથે જોડાયેલી સમસ્યાથી બચી શકાય છે. ખરેખર તો બાજરામાં ફાઈબર અને મેગ્નેશિયમ ભરપુર માત્રામાં હોય છે. આ બંને તત્વો હૃદયના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક છે. તેવામાં જ્યારે તમે બાજરાને ફણગાવીને ખાવ છો તો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ થશે. તેમજ શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલને કાઢીને સારા કોલેસ્ટ્રોલનું નિર્માણ કરે છે.

2) વજન ઘટાડવામાં અસરકારક છે : ફણગાવેલા બાજરામાં રહેલા ગુણ તમારા શરીરમાં વધારાની ચરબીને ઘટાડવામાં અસરકારક છે. કારણ કે માં તેમાં રહેલું ફાઈબર જમવાનું ધીરે ધીરે પચાવે છે જેનાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. આના કારણે તમે ભૂખને લાંબા સમય સુધી કંટ્રોલ કરી શકો છો. જો તમે વજનને કંટ્રોલ કરવા માંગો છો તો ફણગાવેલા બાજરાની સાથે બાજરાની રોટલી, બાજરાની ખીચડી જેવી વાનગીઓનું સેવન કરી શકો છો.

3) આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે : ફણગાવેલા બાજરામાં રહેલું ફાઈબર તમારી પાચનશકિતને વધારે છે, જે તમારા આંતરડા માટે ફાયદાકારક છે. ફણગાવેલા બાજરાનું સેવન શરીરમાં પ્રીબાયોટીકસની જેમ કાર્ય કરે છે. તમે આંતરડાની કાર્યશક્તિ વધારવા માંગો છો તો તમારે દરરોજ ફણગાવેલા બાજરાનું સેવન શરૂ કરી દેવું જોઈએ.

4) ડાયબીટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે : ફણગાવેલા બાજરાના સેવનથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે, માટે ડાયાબીટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. જો તમે ડાયાબીટીસને કંટ્રોલ કરવા માંગો છો ફણગાવેલા બાજરા સિવાય તમે બાજરાની ખીચડી અને બાજરાની રોટલીનું સેવન કરીને પણ સારું રીઝલ્ટ મેળવી શકો છો.

5) કેન્સરમાં ફાયદો આપે છે : ફણગાવેલા બાજરામાં રહેલું ફાઈટોકેમિકલ કેન્સર વિરોધી ગુણ ધરાવે છે જેના કારણે તમે કેન્સરની બચી શકો છો. જો તમને કેન્સરનું જોખમ લાગે છે તો તમે દરરોજ ફણગાવેલા બાજરાનું સેવન કરી શકો છો જે તમારી પાચનશકિતને પણ વધારે છે અને કેન્સર સામે ફાયદો આપે છે.

6) બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે : ફણગાવેલા બાજરામાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. જો તમે હાઈબ્લડપ્રેશરની સમસ્યા છે તો દરરોજ ફણગાવેલા બાજરાનું સેવન કરવું જોઈએ.

7) અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે : ફણગાવેલા બાજરાનું સેવન કરવાથી અસ્થમાના કારણે થતી સમસ્યા દૂર થાય છે, તેનું દરરોજ સેવન કરવાથી શ્વાસ ચડવાની સમસ્યા ઓછી થાય છે અને ઘઉંના કારણે થતી એલર્જી પણ દૂર થાય છે.

8) ત્વચા માટે લાભદાયક છે : સ્વાસ્થ્યની સાથે ફણગાવેલા બાજરો સ્કીન માટે પણ ફાયદાકારક છે, તેમાં રહેલું એમીનો એસિડ શરીરમાં કોલોજ્નનું નિર્માણ કરે છે. સ્કીનમાં કોલોજ્નનું સ્તર વધવાથી ત્વચા કરચલીઓ ઓછી થાય છે.

9) અર્થરાઈટીસની સમસ્યાઓ ઓછી કરે : ફણગાવેલ બાજરોનું સેવન અર્થરાઈટીસમાં થતી સમસ્યાઓને પણ ઓછી કરે છે. આ સિવાય સાંધામાં સોજા, દુખાવો ઓછો કરવામાં પણ મદદરૂપ થાય છે. અર્થરાઈટીસમાં થતી શ્રીરિક કમજોરીને પણ ઓછી કરે છે.

10) વાળના ગ્રોથ માટે : ફણગાવેલ બાજરાનું સેવન કરવાથી વાળનો ગ્રોથ પણ સારો થાય છે. ખરેખર વાળ માટે પ્રોટીન ખુબ જ જરૂર હોય છે. બાજરો પ્રોટીનથી ભરપુર હોય છે. તેવામાં જ્યારે તમે તેનું સેવન કરો છો, તો વાળને ભરપુર રૂપથી પ્રોટીન મળે છે, જેનાથી વાળનો ગ્રોથ સારી રીતે થાય છે.

11) આયર્નની કમી : જો તમારા શરીરમાં આયર્નની કમી હોય, તો તમે ફણગાવેલા બાજરાનું સેવન કરો. બાજરાનું સેવન કરવાથી શરીરમાં આયર્નની કમીને પૂરી કરે છે. કેમ કે બાજરો આયર્નનો ખુબ જ સારો એવો સ્ત્રોત છે. જો તમને એનીમિયાની સમસ્યા હોય તો પછી શરીરમાં ઓક્સિજનની કમી હોય, તો તમે ફણગાવેલા બાજરાનું સેવન કરી શકો છો. 100 ગ્રામ બાજરામાં તમને 1 એમજી આયર્ન મળી શકે છે. ઠંડીમાં બાજરાનું સેવન ખુબ જ ફાયદાકારક પરિણામ આપે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: benefits of Sprouted milletsSprouted milletsSprouted millets for control blood pressureSprouted millets for hair growthSprouted millets for overcome weightSprouted millets for weight loss
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…
Health

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

February 24, 2025
આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…
Health

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

February 24, 2025
બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…
Health

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

February 24, 2025
આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…
Health

આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…

February 17, 2025
સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…
Health

સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…

February 25, 2025
સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
Health

સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…

February 24, 2025
Next Post
દિવાળી પહેલા જ ઘરે બેઠા મફતમાં ચમકાવો તમારો ચહેરો, લગાવી દો આ 3 માંથી  કોઈ 1 વસ્તુ ચહેરાનો મેલ દુર કરી બનાવી દેશે એકદમ સુંદર અને ચમકદાર…

દિવાળી પહેલા જ ઘરે બેઠા મફતમાં ચમકાવો તમારો ચહેરો, લગાવી દો આ 3 માંથી કોઈ 1 વસ્તુ ચહેરાનો મેલ દુર કરી બનાવી દેશે એકદમ સુંદર અને ચમકદાર...

આજમાવો આ 5 ઘરેલું ઉપચાર, તરત જ મટી જશે સર્દી, ઉધરસ અને માથાનો દુખાવો. બંધ નાકની સમસ્યા થશે ચપટીમાં ગાયબ…

આજમાવો આ 5 ઘરેલું ઉપચાર, તરત જ મટી જશે સર્દી, ઉધરસ અને માથાનો દુખાવો. બંધ નાકની સમસ્યા થશે ચપટીમાં ગાયબ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જો આ પ્રકારના સપના આવે તો થઈ જાવ સાવધાન, નહીં તો થઈ શકે છે અણધારી ઘટના…

જો આ પ્રકારના સપના આવે તો થઈ જાવ સાવધાન, નહીં તો થઈ શકે છે અણધારી ઘટના…

November 10, 2022
સફળતાના 15 સુત્રો… પાગલ બની સફળતાની પાછળના દોડો…યોગ્ય આયોજન કરો સફળતા સામેથી આવશે.. જરૂર વાંચો.

સફળતાના 15 સુત્રો… પાગલ બની સફળતાની પાછળના દોડો…યોગ્ય આયોજન કરો સફળતા સામેથી આવશે.. જરૂર વાંચો.

June 13, 2018
પિતાએ શું કરવું?   તમારા દીકરા ને ખરાબ રસ્તે જતા કઈ રીતે અટકાવવો

પિતાએ શું કરવું? તમારા દીકરા ને ખરાબ રસ્તે જતા કઈ રીતે અટકાવવો

January 12, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.