Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ગાયને પહેલી રોટલી ખવડાવતા પહેલા ખાસ જાણો આ માહિતી….99% લોકો નથી જાણતા આ હકીકત… મહિલાઓ ખાસ વાંચે..

Social Gujarati by Social Gujarati
April 11, 2025
Reading Time: 1 min read
0
ગાયને પહેલી રોટલી ખવડાવતા પહેલા ખાસ જાણો આ માહિતી….99% લોકો નથી જાણતા આ હકીકત… મહિલાઓ ખાસ વાંચે..

હિન્દુ ધર્મમાં પશુ પક્ષીઓને ખાવાનું ખવડાવવાનું વિશેષ મહત્વ છે. આ જ પ્રાણીઓ માંથી એક છે ગાય માતા. ગાયને હિન્દુ ધર્મમાં ન માત્ર માતા સમાન ગણવામાં આવે છે પરંતુ તેને દેવીય રૂપ માનીને પૂજા પણ કરવામાં આવે છે. ગાયને ખાવાનું ખવડાવવું એ શુભ સંકેત માનવામાં આવે છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

એવું માનવામાં આવે છે કે ગાયને ખાવાનું ખવડાવવાથી કે ચારો નાખવાથી ઘરની બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ત્યાં સુધી કે ગાયની સેવાથી અખંડ પુણ્યની પણ પ્રાપ્તિ થાય છે. પ્રાચીનકાળથી ગાયને રોટલી ખવડાવવાની પણ પરંપરા ચાલતી આવી છે. એવામાં આજે અમે તમને જણાવીશું કે આખરે કેમ પહેલી રોટલી કોઈ અન્ય જીવને નહીં પરંતુ એક માત્ર ગાયની માટે જ કાઢવામાં આવે છે.ગાયને પહેલી રોટલી ખવડાવવાનું કારણ:- પૌરાણિક ધર્મ ગ્રંથો પ્રમાણે ગાયમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ ગાયને અન્ન ખવડાવે છે તો તે દરેક દેવી-દેવતાઓને સમર્પિત થઈ જાય છે. જેને પામીને દરેક દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે. માત્ર ગાયને ખાવાનું ખવડાવવાથી દરેક દેવી-દેવતાઓની પૂજા અર્ચના થઈ જાય છે અને તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. આ જ કારણ છે કે ગાયને પહેલી રોટલી ખવડાવવાની પરંપરા સૃષ્ટિના આરંભથી જ ચાલતી આવી છે.

ગાયને રોટલી ખવડાવવાના ફાયદા:- ગાયને રોટલી ખવડાવવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે. વ્યક્તિનું ઘર સુખ સમૃદ્ધિથી ભરેલું રહે છે. ગાયને રોટલી ખવડાવવાથી વ્યક્તિ જીવનમાં ઝડપથી પ્રગતિ કરે છે અને તેને તેના પાપ કર્મોના ફળથી મુક્તિ મળી જાય છે. તેના સિવાય ગાયને રોટલી ખવડાવવાથી વ્યક્તિની ઉપર મા લક્ષ્મીની કૃપાદ્રષ્ટિ રહે છે. ત્યાં સુધી કે બેઠેલી ગાયને ગોળ ખવડાવવાથી વ્યક્તિ દેવાના બોઝમાંથી છૂટકારો મેળવી શકે છે.ગાયને રોટલી ખવડાવવાના નિયમ:- ગાયને રોટલી ખવડાવવાના ફાયદા તો ઘણા છે પરંતુ કેટલાક નિયમો પણ છે જેનું પાલન ન કરવામાં આવે તો ગાયને ખવડાવેલી રોટલીનું પુણ્ય નથી મળતું. જેમકે ગાયને ક્યારેય પણ સૂકી રોટલી ન ખવડાવી જોઈએ રોટલીમાં ગોળ કે ખાંડ જરૂરથી રાખીને આપવી.

તેના સિવાય ગાયની રોટલીમાં  થોડી હળદર પણ મેળવવી. વિશેષ રૂપે ગુરુવારના દિવસે હળદર વાળો લોટ બાંધીને તેની રોટલી ખવડાવવી ખૂબ જ શુભ ગણાય છે. ગાયને રોટલી ખવડાવી શુભ હોય છે, પરંતુ તે વાતનું ધ્યાન રાખો કે ગાયને રોટલી ખવડાવવાના નિયમોમાં લાપરવાહી ન કરવી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: cowcow blessingCULTUREDebt burdenDhan Lakshmiji gracefirst roti for cowGods and GoddessesPositive energy
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
મોટા સ્ટોક કરતા નાના નાના શેર મચાવે છે ધૂમ, આ શેરે એક જ વર્ષમાં પૈસા કરી દીધા સીધા જ 10 ગણા… જાણો કેવડું તગડું રિટર્ન આપ્યું…

મોટા સ્ટોક કરતા નાના નાના શેર મચાવે છે ધૂમ, આ શેરે એક જ વર્ષમાં પૈસા કરી દીધા સીધા જ 10 ગણા... જાણો કેવડું તગડું રિટર્ન આપ્યું...

દિમાગના સ્ટ્રોકથી બચવું હોય અને મગજની એકે એક નસને મજબુત અને સાફ કરવા ખાઈ લ્યો આ સસ્તી વસ્તુ… દિમાગ થઈ જશે કોમ્પ્યુટર જેવું તેજ…

દિમાગના સ્ટ્રોકથી બચવું હોય અને મગજની એકે એક નસને મજબુત અને સાફ કરવા ખાઈ લ્યો આ સસ્તી વસ્તુ... દિમાગ થઈ જશે કોમ્પ્યુટર જેવું તેજ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં થયો ફરી ધડાકો, શૈલેષ લોઢા બાદ હવે બબીતાજી પણ છોડી રહ્યા છે શો… પછી કરશે આવું ન કરવાનું કામ….

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં થયો ફરી ધડાકો, શૈલેષ લોઢા બાદ હવે બબીતાજી પણ છોડી રહ્યા છે શો… પછી કરશે આવું ન કરવાનું કામ….

May 23, 2022
શિયાળામાં કબજિયાત તોડવાના સૌથી શ્રેષ્ઠ ઉપાય,  આંતરડામાં ચોંટેલો જુનો મળ સાફ કરી પેટને રાખશે આજીવન નીરોગી કબજિયાત રહિત…

શિયાળામાં કબજિયાત તોડવાના સૌથી શ્રેષ્ઠ ઉપાય, આંતરડામાં ચોંટેલો જુનો મળ સાફ કરી પેટને રાખશે આજીવન નીરોગી કબજિયાત રહિત…

December 5, 2023
મહાભારતના યુદ્ધમાં બંને સેનાનો ભોજન પ્રબંધ કોણે કર્યો? જાણો આ લેખમાં મોટું રહસ્ય..

મહાભારતના યુદ્ધમાં બંને સેનાનો ભોજન પ્રબંધ કોણે કર્યો? જાણો આ લેખમાં મોટું રહસ્ય..

December 15, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.