Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

જાણો આ નાની નાની વસ્તુઓનું રાખો ધ્યાનમાં …. ઘરમાંથી તમામ વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જા દુર થઇ જશે

Social Gujarati by Social Gujarati
June 20, 2019
Reading Time: 1 min read
0
જાણો આ નાની નાની વસ્તુઓનું રાખો ધ્યાનમાં …. ઘરમાંથી તમામ વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જા દુર થઇ જશે

જાણો આ નાની નાની વસ્તુઓનું રાખો ધ્યાનમાં …. થઇ જશે વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જા દુર….

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો આપણે વાત કરીએ તો પ્રાચીનકાળથી જ આપણા સમાજમાં  ધનનું ખુબ જ મહત્વ રહ્યું છે. મિત્રો આજકાલ બધા લોકોને પૈસાની સખત જરૂર હોય છે. પરંતુ ઘણી વાર એવું પણ બનતું હોય છે કે મહેનત કરવા છતાં પણ અમુક સમયે આપણને તેનું યોગ્ય ફળ નથી મળતું હોતું. આજે ઘરની બહાર નીકળતાની સાથે જ પૈસાની જરૂર આપણને પડતી હોય છે. તો તેના માટે આજે અમે તમને એક વસ્તુ ટીપ્સ વિશે જણાવશું. જે ખુબ જ મહત્વની છે. માટે આ લેખને અંત સુધી વાંચો.

મિત્રો દરેક વ્યક્તિનું પોતાનું એક સ્વપન હોય એક પોતાનું ઘર, ગાડી વગેરે. પરંતુ ઘણી વાર એવું બનતું હોય છે કે ગમે એટલી મહેનત કરવા છતાં પૈસા ઘરમાં ટકતા નથી હોતા. જેના કારણે માણસે મહેનત વધારે કરાવી પડતી હોય છે. પરંતુ મિત્ર આપણા શાસ્ત્રોમાં કીધું છે કે ઘરની સ્ત્રીઓં લક્ષ્મી સમાન હોય છે અને જે ઘરમાં સારી રહેણીકરણી અને સંસ્કાર હોય તે ઘરમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. શાસ્ત્રોમાં ઘણા બધા લક્ષણ કહેવામાં આવ્યા છે જેમાં સ્ત્રી પોતાના ઘર અને ગૃહસ્થીને ખુશાલ રાખવા ઘણાં પ્રયત્નો કરે છે. આ ઉપરાંત જ્યોતિષ અનુસાર આપણા ગ્રહ હોય કે નક્ષત્ર હોય, આ બધાનો પ્રભાવ પણ આપણા ઘર અને જીવન પર પડતો છે. સાથે સાથે વાસ્તુમાં પણ ઘણી એવી વસ્તુ હોય છે  જેનું પાલન ન થાય તો ઘરના બધા કામ બગડે છે અને ઘરમાં પૈસાની ઘટ આવવા લાગે છે અને ક્યાં વપરાય છે તેનો ખ્યાલ પણ રેહતો નથી.

આપણા જીવનમાં નેગેટીવ અને પોઝીટીવ બે એનર્જીનો પ્રભાવ હોય છે. પરંતુ ઘણી વાર આપણા ઘરમાં નેગેટીવ એનર્જીના કારણે વાસ્તુદોષ આવી જતો હોય તો આપણને ખબર પણ નથી હોતી. અને આ કારણોસર ઘરની નાની નાની વાત ઉપર ધ્યાન આપવું જરૂરી બને છે. 

સૌથી પહેલા આપણે વાત કરીએ ઘરનાં મુખ્ય દરવાજાની જ્યાંથી ફક્ત આપણે આવન-જાવન જ નથી કરતા, પરંતુ આપણા ઘરની પોઝીટીવ અને નેગેટીવ એનર્જી પણ  મઘરના મુખ્ય દરવાજામાંથી જ પ્રવેશ કરે છે. માટે ભારતીય વાસ્તુશાસ્ત્રમાં ઘરની લક્ષ્મીને આમંત્રિત કરવા બધા રસ્તાઓ જણાવ્યા છે. એ રસ્તાઓ દ્વારા તમે તમારા ઘરમાં પોઝીટીવ ઉર્જાને સ્થાપિત કરી શકો છો.  અમે તમને વાસ્તુશાસ્ત્રને લગતી થોડી ટીપ્સ વિશે જણાવશું. જેનાથી તમે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિને કાયમ રાખી શકો. ખુબ આસન રીતથી તમે ટીપ્સનો ઉપયોગ કરી તમારા ઘરમાં સુખ-શાંતિ લાવવા ખુબ ઉપયોગી બનશે.

સૌથી પહેલા વાત કરીએ મુખ્ય દરવાજાની તો તમારા ઘરની સામે કઈ પણ ઝાડ કે થાંભલો ન હોવો જોઈએ.  જેનો પડછાયો તમારા ઘર પર પડતો હોય તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી જાય છે. પરંતુ જો કોઈ ઓપ્શન્સ ન હોય તો તમારા ઘરના મુખ્યદ્વાર પર રોજ સ્વસ્તિક બનાવો અથવા તો  મોટું તાબા અથવા પિતળનું સ્વસ્તિક તમે મુખ્યદ્વાર પર લટકાવી દો. તેનાથી તમારા ઘરમાં કોઈ પણ નકારાત્મક ઉર્જા પ્રવેશ નહિ કરે.

આપણા ઘરને નકારાત્મક ઉર્જાથી દુર રાખવા માટે ઘરની આસપાસ અથવા ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ. કેમ એક તુલસીમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય એવું માનવામાં આવે છે. જ્યાં ઈશ્વરીય શક્તિ હોય ત્યાં દૈત્ય શક્તિ ક્યારેય પણ ટકી નથી શકતી. એટલા માટે ઘરના આંગણમાં તુલસીનો છોડ હોવો ખુબ જ આવશ્યક છે. આપણી હજારો વર્ષો જૂની સંસ્કૃતિમાં તુલસીને એક ઔષધી માનવામાં આવી છે. માટે તુલસીનો છોડ આપણા ઘરમાં સુખ અને શાંતિ બનાવી રાખે છે.

મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરનો દરવાજો કંઈ દિશામાં છે તે પણ આપણા જીવનને ખુબ જ અસર કરે છે અને જો દ્વાર દોષ હોય તો તે પણ આપણા ઘરને નુકસાન કરે છે. જેમ કે જો દક્ષીણ ખૂણામાં તમારું ઘર કે તેનો મુખ્ય દરવાજો હોય તો તે ખુબ જ નુકશાન કરાવે છે. માટે ક્યારેય પણ દક્ષીણ દિશા તરફ મકાનનો અને મુખ્ય દરવાજો ન  હોવો જોઈએ. જેમ કે દક્ષિણ ખૂણામાં પોસીબલ હોય તો પંચમુખી બાલાજીનો ફોટો અથવા સ્વસ્તિક ચિન્હ મૂકી શકો.

એ ઉપરાંત સોના તથા ચાંદીનું પણ ધાર્મિક રીતે મહત્વ આંકવામાં આવ્યું છે. ઘરમાં તથા મંદિરમાં આ પ્રકારની ધાતુઓ હોવી ખુબ જ જરૂરી છે. શક્ય હોય તો સોનાનાં અથવા ચાંદીના સિક્કા મંદિરમાં મુકવા જોઈએ. સોનું અને ચાંદી આપણા ઘરમાં રહેલ નકારાત્મકને ભગાવે છે.

છેલ્લી વાત ઘરના રંગો મિત્રો, રંગ કરાવતી વખતે લાલ, લીલા તથા સફેદ રંગ અવશ્ય મુકવા જોઈએ કારણ કે શાસ્ત્રોમાં આ રંગોને પવિત્ર માનવામાં આવ્યા છે. તો મિત્રો આ હતી કેટલીક વાસ્તુને લગતી માહિતી જેને ધ્યાનમાં લઇ ને તમે વસ્તુદોષોથી બચી શકો અને હમેશાં સુખી સંપન્ન રહી શકો.

Tags: amazinggujarati dayrosocial gujaratiVASTU SHASHTRA
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
જો જીવનમાં કંઈ કરી બતાવવા માંગો છો તો આ 4 વાત મનમાં બેસારી દો…  ક્યારેય કોઈ નહિ અટકાવી શકે.

જો જીવનમાં કંઈ કરી બતાવવા માંગો છો તો આ 4 વાત મનમાં બેસારી દો… ક્યારેય કોઈ નહિ અટકાવી શકે.

શા માટે કરવામાં આવે છે ઉંમરાની પૂજા? જાણો તેનું રહસ્ય? જો તમે ઉંમરાની પૂજા નથી કરતા તો ખાસ જાણો આ માહિતી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કેમ રાખવામાં આવે છે વસ્તુઓની કિંમત ૯૯, કે ૧૯૯ શું છે આ પાછળનું કારણ ? એક વાર જાણી લેજો..

કેમ રાખવામાં આવે છે વસ્તુઓની કિંમત ૯૯, કે ૧૯૯ શું છે આ પાછળનું કારણ ? એક વાર જાણી લેજો..

September 26, 2018
સરકાર 25 વર્ષ સુધી વીજળી આપશે મફત, આવી રીતે કરો ઓનલાઇન એપ્લાય…પછી દબાવીને વાપરો AC, હીટર અને ગિઝર…

સરકાર 25 વર્ષ સુધી વીજળી આપશે મફત, આવી રીતે કરો ઓનલાઇન એપ્લાય…પછી દબાવીને વાપરો AC, હીટર અને ગિઝર…

December 5, 2022
ત્રણ ત્રણ ચિત્તા સાથે રાત પસાર કરતા વ્યક્તિનો વિડીયો વાયરલ થયો,   જોઇને દંગ રહી જશો.

ત્રણ ત્રણ ચિત્તા સાથે રાત પસાર કરતા વ્યક્તિનો વિડીયો વાયરલ થયો, જોઇને દંગ રહી જશો.

July 7, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.