Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

છોકરીઓ શા માટે બાંધે છે પગમાં કાળો દોરો…. તેનું રહસ્ય જાણીને તમે પણ ચોંકી જશો….

Social Gujarati by Social Gujarati
May 12, 2021
Reading Time: 1 min read
3
છોકરીઓ શા માટે બાંધે છે પગમાં કાળો દોરો…. તેનું રહસ્ય જાણીને તમે પણ ચોંકી જશો….
0
SHARES
11
VIEWS
Share on FacebookShare on Twitter

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

💁 છોકરીઓ શા માટે બાંધે છે પગમાં કાળો દોરો…. તેનું રહસ્ય જાણીને તમે પણ ચોંકી જશો…. 💁

👸 મિત્રો તમે ઘણી વાર છોકરીઓના પગમાં કાળા રંગનો દોરો બાંધેલો જોયો હશે. આ ઉપરાંત બોલીવુડ ના ઘણા હીરો હિરોઈન પણ કાળો દોરો પગમાં બાંધતા જોવા મળ્યા હશે, તેને જોઇને તમારા મનમાં પ્રશ્નો પણ થયા હશે કે શા માટે તે દોરો બાંધવામાં આવે છે અથવા તો તમને તે એક ફેશન લાગી હશે. લગભગ છોકરીઓ પણ પગમાં કાળો દોરો ફેશન માનીને બાંધતી હોય છે અને લગભગ લોકો તે ફેશન પાછળના કારણથી અજાણ હોય છે. પરંતુ મિત્રો તેનું કારણ અને તેનાથી થતા ફાયદા જાણીને તમે પણ લગભગ હંમેશાને માટે પગમાં કાળો દોરો પહેરેલો રાખશો. તો ચાલો જાણીએ તેની પાછળનું રહસ્ય.

Image Source :

👸 જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળો રંગ શનિદેવ અને કાળનો સૂચક હોય છે અને શનિદેવ આપણને નકારાત્મક ઉર્જાથી બચાવે છે. માટે જો પગમાં કાળો દોરો પહેરવામાં આવે તો આપણે નકારાત્મક ઉર્જાથી બચી શકીએ છીએ. આપણું શરીર પાંચ મુળ તત્વોનું બનેલું હોય છે અને તેનાથી જ આપણને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થતી હોય છે. પરંતુ કોઈની ખરાબ નજર કે નકારાત્મક ઉર્જા સકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઓછો કરી દે છે. માટે જો પગમાં કાળો દોરો બાંધવામાં આવે તો ખરાબ નજર કે નકારાત્મક ઉર્જાનો કોઈ પ્રભાવ પડતો નથી.

👩‍💼 તેનો બીજો ખાસ ફાયદો એ છે કે જે છોકરીઓ પગમાં કાળો દોરો બાંધે છે તે પોતાના રસ્તામાં ભટકતી નથી મતલબ કે સુમાર્ગે ચાલે છે. યુવાની એવો સમય છે કે છોકરો હોય કે છોકરી, તેના મનને વિચલિત કરી દેતી હોય છે અને ક્યારેક તેનો પથભ્રષ્ટ થઇ જતો હોય છે. એટલે કે તેના લક્ષ્ય પર ફોકસ કરવાને બદલે તે સમયે તેઓ બિનજરૂરી વ્યર્થ સંબંધમાં રચ્યાપચ્યા રહેવા લાગે. જે ક્યારેક આગળ જતા તેમના માટે દુઃખનું કારણ પણ બની શકે છે. તો આ વ્યર્થ વસ્તુથી કાળો દોરો બચાવે છે. તે હંમેશા સુમાર્ગ પર રહેવા પ્રત્યે પ્રેરિત કરે છે. આ જ વાત સરળ શબ્દોમાં કહીએ તો પગમાં બાંધેલો કાળો દોરો વ્યક્તિની બુદ્ધિને બગડવા નથી દેતો.

Image Source :

👩‍💼 આ ઉપરાંત ક્યારેક એકસીડન્ટથી પણ બચાવે છે. મિત્રો શનિ સૌથી ધીમે ચાલતો ગ્રહ છે. માટે જો શનિદેવનું પ્રતિક કાળો દોરો પગમાં રહે તો તેનો શુભ પ્રભાવ વ્યક્તિ પર પડે છે. જેથી તેઓ અકસ્માતથી બચી શકે છે. તમે જોયું હશે લગભગ લોકો પોતાના પગમાં કાળા રંગના બુટ કે ચપ્પલ વધારે પહેરતા હોય છે. પરંતુ તમે એ વાતથી અજાણ હશો કે તેનું કારણ શનિદેવનું પ્રતિક કાળો રંગ પગમાં રહે તે છે.

💁 આ ઉપરાંત જો કાળા દોરમાં કોડી પણ બાંધવામાં આવે તો બુદ્ધ અને શનિ બંને ગ્રહ કન્ટ્રોલમાં રહે છે. જેના કારણે બુદ્ધિનો પણ વિકાસ થાય છે અને કર્મ પણ સારા રહે છે.

Image Source :

👣 અત્યાર સુધી તમે કાળો દોરો માત્ર છોકરીઓના પગમાં જ જોયો હશે. પરંતુ તમને જણાવી દઈએ કે જો કોઈ છોકરો પોતાના પગમાં કાળો દોરો પહેરે તો તેને પણ આ લાભ થશે. માટે છોકરો હોય કે છોકરી દરેકે પોતાના પગમાં કાળો દોરો બાંધવો જોઈએ. છોકરીઓએ ડાબા પગમાં અને છોકરાઓએ જમણા પગમાં બાંધવો જોઈએ.

👣 જો કોઈ નવ વર્ષ પૂર્ણ થઇ ગયા હોય તે છોકરી કાળો દોરો પહેલા ભૈરવદેવ અને અને કાળીમાતાના ચરણોમાં ચડાવી ત્યારબાદ તે દોરમાં સાત ગાંઠ બાંધીને તે દોરમાં કોઈ એક કોડીમાં કાણું પાડીને તે કોડી આ દોરામાં પરોવી દે અને પછી શનિવારના દિવસે આ દોરો ધારણ કરે તો ખુબ જ લાભ પ્રાપ્ત થાય છે.

Image Source :

👣 આ ઉપરાંત વૈજ્ઞાનિક દ્રષ્ટીએ જોઈએ તો કાળો રંગ ઉષ્મા અવશોષિત કરે છે તેથી કાળો દોરો પગમાં બાંધવાથી લાભ મળે છે. તો આ હતું કાળો દોરો પગમાં બાંધવા પાછળનું રહસ્ય. કાળા દોરા વિશે તમારો શું અભિપ્રાય છે એ જણાવો કોમેન્ટ કરીને.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
Health

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

June 2, 2023
હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…
Lifestyle

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

June 1, 2023
વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…
Travel

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

June 1, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…
તથ્યો અને હકીકતો

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
Next Post
પાંચ એવા સંકેતો જે દર્શાવે છે તમે એક દિવસ બનશો ધનવાન…. જાણો ક્યાં છે એ સંકેતો….

પાંચ એવા સંકેતો જે દર્શાવે છે તમે એક દિવસ બનશો ધનવાન…. જાણો ક્યાં છે એ સંકેતો….

મસાલા પાપડી ગાંઠિયા બનાવો હવે ઘરે જ…. બજારમાં મળે તેનો સ્વાદ  પણ ફિક્કો લાગશે….

મસાલા પાપડી ગાંઠિયા બનાવો હવે ઘરે જ…. બજારમાં મળે તેનો સ્વાદ પણ ફિક્કો લાગશે….

Comments 3

  1. Namit says:
    4 years ago

    Very useful

    Reply
  2. nikita shah says:
    4 years ago

    nice

    Reply
  3. Mr T Chauhan says:
    2 years ago

    And still the girls have taken bad decisions???
    There are so many good ideas and still India is struggling with many many problems????
    There must be a solid standard rather then totka here and there. why????

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પિતાએ શું કરવું?   તમારા દીકરા ને ખરાબ રસ્તે જતા કઈ રીતે અટકાવવો

પિતાએ શું કરવું? તમારા દીકરા ને ખરાબ રસ્તે જતા કઈ રીતે અટકાવવો

January 12, 2019
ખોડો, ખરતા વાળ અટકાવી વાળ બની જશે એકદમ લાંબા અને મુલાયમ | લગાવીલો ઘરમાં રહેલી આ એક વસ્તુ

ખોડો, ખરતા વાળ અટકાવી વાળ બની જશે એકદમ લાંબા અને મુલાયમ | લગાવીલો ઘરમાં રહેલી આ એક વસ્તુ

February 2, 2022
મહેનત કર્યા વગર વજન ઘટાડવા ખાવ આવા કેળા, જાણો કેવા કેળાથી વધુ ફાયદો થાય.

મહેનત કર્યા વગર વજન ઘટાડવા ખાવ આવા કેળા, જાણો કેવા કેળાથી વધુ ફાયદો થાય.

July 27, 2021

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In