Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ચાર અનાજ કરો આ ચાર દેવતાને અર્પણ… તેના ફળ સ્વરૂપે થશે આ મનોકામનાઓ પૂર્ણ..

Social Gujarati by Social Gujarati
April 5, 2023
Reading Time: 1 min read
0
ચાર અનાજ કરો આ ચાર દેવતાને અર્પણ…    તેના ફળ સ્વરૂપે થશે આ મનોકામનાઓ પૂર્ણ..

આપણા સનાતન ધર્મમાં અન્નનું ખુબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કેમ કે આપણે એવું પણ માનવામાં આવે છે કે અન્નનો બગાડ એ પાપ સમાન છે. તો મિત્રો તમને જણાવી દઈએ કે અનાજનું મહત્વ આપણા જ્યોતિષ શાસ્ત્રમાં પણ ખુબ જ દર્શાવવામાં આવ્યું છે. કોઈ ધાર્મિક કાર્ય હોય અથવા તો કોઈ પૂજાનું કાર્ય હોય, બંનેમાં અનાજને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આપણે ત્યાં પહેલા ખેડૂતોને ત્યાં પહેલો પાક આવે ત્યારે તે ભગવાનને ચડાવતા. તેની પાછળ પણ ઘણા મહત્વના કારણો છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

પરંતુ આપણે બધા જ જાણીએ છીએ કે કોઈ પણ પૂજા હોય તેમાં અનાજનું મહત્વ રહેલું હોય છે. કોઈ પણ પૂજામાં અનાજનું સ્થાન ચોક્કસ અને નિશ્વિત રૂપે હોય છે. પરંતુ મિત્રો આજે અમે તમને ચાર એવા અનાજ વિશે જણાવશું જે ભગવાનને અર્પણ કરવામાં આવે તો આપણે ચાર મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. મોટાભાગની પૂજામાં મિત્રો ચોખાનું સ્થાન અવશ્ય હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, ચોખા સિવાય પણ અન્ય ત્રણ અનાજ એવા હોય છે જે અલગ અલગ ભગવાનને અર્પિત કરી શકાય. પરંતુ અમે ચાર અનાજ વિશે તમને જણાવશું, તેમાં અલગ અલગ મનોકામના પૂર્ણ કરવાની શક્તિ પણ રહેલી હોય છે. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે એ ચાર અનાજ ક્યાં ક્યાં ભગવાનને અર્પણ કરવા જોઈએ, અને તેના ફળ સ્વરૂપે આપણી શું શું મનોકામના પૂર્ણ થાય. માટે આં લેખને અંત સુધી અવશ્ય વાંચો.

સૌથી પહેલા છે ચોખા : મિત્રો ચોખાનો ઉપયોગ કરીને આપણે આપણા જીવનમાંથી આર્થિક સંકટને દુર કરી શકીએ છીએ. તો તેના માટે ઉપાય કરવાનો રહેશે, સાત વાર ચોખાને ધોઈને ભગવાન શિવજીને ચડાવવા જોઈએ. આ ઉપાય કરવાથી તમાર જીવનમાં ધનને લગતી કોઈ પણ સમસ્યા હોય તો દુર થાય છે. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પણ તમારા પર ખુબ જ કૃપા કરશે.

ત્યાર બાદ છે ઘઉં : મિત્રો એક દંપત્તિનું લગ્નજીવન લગભગ ત્યારે જ સફળ ગણાય જ્યારે તેના જીવનમાં એક બાળકનું આગમન થાય. તો તેના માટે ઘઉંનો એક ઉપાય તમારે કરવો જોઈએ. કોઈ ઉંચ્ચ પ્રકારના ઘઉં હોય તે ભગવાન વિષ્ણુને સમર્પિત કરવા જોઈએ. આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ તમારા પર પ્રસન્ન થાય છે, અને તમને સંતાન પ્રાપ્તિ માટે આશીર્વાદ આપે છે. તેનાથી તમારી મનોકામના પૂર્ણ થશે.

આખા મગ : ઘણા લોકો બેરોજગારીથી કંટાળી ગયા હોય, અથવા તો કોઈ નોકરી કરતું હોય તો તેના જીવનમાં નોકરીને લઈને વારંવાર સંકટ આવતું હોય, તો તેના માટે માતા દુર્ગાને આખા મગ અર્પણ કરવા જોઈએ. આવું કરવાથી તમારા જીવનમાં રોજગાર માટેના બધા જ રસ્તાઓ ખુલી જશે અને નોકરી પર જો સંકટ આવતા હોય તો એ પણ દુર થવા લાગશે.

ચોથું અનાજ છે જુવાર : જો કોઈ વ્યક્તિના લગ્ન ન થતા હોય, અથવા સગાઈ થઈને તૂટી જતું હોય, તેના માટે તમારે ગુરુવારના દિવસે ભગવાન ગણપતિજીને હળદર અને જુવાર સમર્પિત કરવું જોઈએ. આ ઉપાય કરવાથી તમારા વિવાહનો યોગ ખુબ જ જલ્દી બની જશે.

પરંતુ મિત્રો દીકરીના લગ્નમાં થતી વિદાય સમયે આ ઉપાય કરવો જોઈએ. આ ઉપાયથી એવું માનવામાં આવે છે કે, દીકરીના ઘરમાં હંમેશા સૌભાગ્ય બની રહે છે. તો તેના માટે જ્યારે દીકરીના લગ્ન થઇ જાય અને ત્યાર બાદ દીકરીની વિદાય થતી હોય ત્યારે દીકરીના પાલવમાં થોડી દક્ષિણા રાખી દેવાની. તેનાથી દીકરીના ઘરમાં હંમેશા સૌભાગ્ય રહે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: AMAZING TIPSgodgujarati dayrohindu devtaHINDU GODsocial gujarti\
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
આ ખોરાક ના કારણે થાય છે કબજિયાત | કબજિયાતથી છુટકારો મેળવવાનો ઉપાય

આ ખોરાક ના કારણે થાય છે કબજિયાત | કબજિયાતથી છુટકારો મેળવવાનો ઉપાય

નાળિયેરના તેલથી બનાવો રસોઈ…થઇ જશે હદયથી લઈને પાચનતંત્ર સુધીની બધી બીમારી દુર.

નાળિયેરના તેલથી બનાવો રસોઈ…થઇ જશે હદયથી લઈને પાચનતંત્ર સુધીની બધી બીમારી દુર.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ખાવા-પીવાનું બંધ પણ નહિ કરવું પડે અને વધુ મહેનત વગર જ ઘટાડો તમારું શરીર, અજમાવો આ નવી અને અનોખી રીત… શરીર થઈ જશે એકદમ પાતળું અને ફિટ…

ખાવા-પીવાનું બંધ પણ નહિ કરવું પડે અને વધુ મહેનત વગર જ ઘટાડો તમારું શરીર, અજમાવો આ નવી અને અનોખી રીત… શરીર થઈ જશે એકદમ પાતળું અને ફિટ…

July 27, 2022
દાંત, માથાના દુખાવા સહિત શરીરની કમજોરી પણ કરી દેશે દુર, જાણો સામાન્ય લાગતા આ વૃક્ષના અમુલ્ય ઔષધિય ગુણો, ફાયદા અને ઉપયોગની રીત..

દાંત, માથાના દુખાવા સહિત શરીરની કમજોરી પણ કરી દેશે દુર, જાણો સામાન્ય લાગતા આ વૃક્ષના અમુલ્ય ઔષધિય ગુણો, ફાયદા અને ઉપયોગની રીત..

December 23, 2021
કિસાન આંદોલનમાં લંગર અને પિઝ્ઝાની મજા ! ફૂટ મસાજ સાથે ભોગવે છે આવી આવી સુવિધાઓ….

કિસાન આંદોલનમાં લંગર અને પિઝ્ઝાની મજા ! ફૂટ મસાજ સાથે ભોગવે છે આવી આવી સુવિધાઓ….

December 13, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.