Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ભગવાનના મંદિરમાં ન રાખો આ ત્રણ વસ્તુ… નહીતર ઘરમાં દરિદ્રતા અને કંકાસ જ રહેશે.. જાણો કઈ વસ્તુઓ.

Social Gujarati by Social Gujarati
November 29, 2022
Reading Time: 1 min read
3
ભગવાનના મંદિરમાં ન રાખો આ ત્રણ વસ્તુ… નહીતર ઘરમાં દરિદ્રતા અને કંકાસ જ રહેશે.. જાણો કઈ વસ્તુઓ.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

🙇‍♀️ ભગવાનના મંદિરમાં ન રાખો આ વસ્તુને 🙇‍♀️

🙇‍♀️ મિત્રો આપણા બધાના ઘરમાં એક નાનું મંદિર હોય છે. જે એક સામાન્ય રીતે બધાના ઘરે જોવા મળે છે. પરંતુ આપણા ઘરના મંદિરમાં રહેલા દેવી દેવતાઓ હોય તેના વિશે આજે અમે થોડી વાત કરવાના છીએ અને એવી ત્રણ વસ્તુ વિશે આજે અમે તમને જણાવશું જે જાણીને તમે હેરાન રહી જશો. કેમ કે તે ત્રણ વસ્તુ મંદિરમાં રાખવામાં આવે તો તમારે ભોગવવું પડશે ખુબ જ મોટું નુંકશાન. તો જાણો કંઈ વસ્તુ છે.

🙇‍♀️ મિત્રો ઘણીવાર ઘરોમાં ઘણી બધી અવનવી તકલીફો આવ્યા કરતી હોય છે. જેના વિશે ક્યારેય પણ આપણે વિચાર્યું પણ નથી હોતું. આપણે ખુબ જ પૂજામાં ભક્તિમાં માનતા હોઈએ છીએ તો પણ આપણા ઘરમાં સુખ અને શાંતિ નથી રહેતી અને પરેશાની વધતી જ જતી હોય છે. 

1 સૌથી પહેલી વાત તો એ છે કે ક્યારેય પણ ભગવાનની ત્રણ મૂર્તિ ઘરમાં ન રાખવી જોઈએ. કોઈ પણ ભગવાનની ત્રણ મૂર્તિ એક જગ્યા પર ક્યારેય પણ ન રાખવી જોઈએ, તે ખુબ જ અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર દરમિયાન આપણા ઘરમાં જો કોઈ પણ મૂર્તિ હોય તેવી એક જ સરખી ત્રણ મૂર્તિ ક્યારેય પણ ન રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્રનું કહેવું છે કે તેનાથી માણસ બે ધ્યાન થાય છે અને તેનું મન ભટક્યા કરે છે.  જો તમારા ઘરના મંદિરમાં ત્રણ મૂર્તિ હોય કોઈ પણ એકને વિધિવત વહેતા પાણીમાં પધરાવી દેવી જોઈએ.

2 બીજું વસ્તુ એ છે કે ભગવાન કોઈ પણ હોય તેની મૂર્તિ જો ખંડિત હોય તો ક્યારેય પણ આપણા ઘરમાં અથવા આપણા ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ. ખંડિત એટલે કે કોઈ મૂર્તિ હોય તેનો કોઈ ભાગ અથવા આખી મૂર્તિમાંથી કોઈ પણ ભાગ તૂટી ગયો હોય તેને ખંડિત કહેવાય છે. તેવી મૂર્તિ આપણા ઘરની બધી જ સુખ સુવિધામાં વિક્ષેપ નાખે છે અને આપણા જીવનમાં દરેક સમયે કોઈ પણ એક વસ્તુની કમી રાખે છે. જો તમારા ઘરમાં ધ્યાનથી બધી જ મૂર્તિને જોઈ લેજો ખંડિત તો નથી ને  અને હોય તો તેને તરત જ વહેતા પાણીમાં પધરાવી દેજો.

3 કરમાય ગયેલા ફૂલ. જ્યારે પણ તમે પૂજા કરતા હોવ ત્યારે આગળના દિવસે મંદિરમાં કોઈ ફૂલ પડ્યા હોય તો તેને તરત જ મંદિરમાંથી લઇ લેવા જોઈએ. હંમેશા એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે તમે સવારે પૂજા કરો છો અને જે ફૂલ ભગવાન અર્પણ અથવા ચડાવો છો તેને સાંજની પૂજા કરતા સમયે ભગવાન પરથી લઇ લેવા જોઈએ. કેમ કે જ્યાં સુકાય ગયેલા ફૂલ હોય છે ત્યાં નકારાત્મક ઉર્જા આપમેળે આવી જતી હોય છે. તે ઘરના માહોલને તંગ કરે છે.

🙇‍♀️ તો મિત્રો ક્યારેય આ ત્રણ વસ્તુ ભગવાનના મંદિરમાં ન રાખો.👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ      (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: HOME TEMPLENICETHREE THINGS
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
શું તમે જાણો છો કે વકીલો શા માટે હંમેશા કાળો કોટ જ પહેરે છે ? આ પ્રશ્ન પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે.

શું તમે જાણો છો કે વકીલો શા માટે હંમેશા કાળો કોટ જ પહેરે છે ? આ પ્રશ્ન પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે.

રાત્રે મોડે સુધી ફોનનું ઉપયોગ કરો છો તો.. તો જાણી લો તમને આટલા જ સમયમાં થઈ જશે દેખાતું બંધ.

રાત્રે મોડે સુધી ફોનનું ઉપયોગ કરો છો તો.. તો જાણી લો તમને આટલા જ સમયમાં થઈ જશે દેખાતું બંધ.

Comments 3

  1. DEENA Vanjara says:
    6 years ago

    Very helpful

    Reply
  2. Shantilal says:
    6 years ago

    Good

    Reply
  3. Nitraj says:
    6 years ago

    Nice

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વાળ ની દરેક સમસ્યાનો કાળ છે આ બે વસ્તુનો રસ… જાણીલો ઉપયોગ કરવાની રીત.. વાળ થશે જલ્દી લાંબા અને કાળા

વાળ ની દરેક સમસ્યાનો કાળ છે આ બે વસ્તુનો રસ… જાણીલો ઉપયોગ કરવાની રીત.. વાળ થશે જલ્દી લાંબા અને કાળા

November 4, 2022
શક્તિ સાધનાનું સૌથી મોટું કેન્દ્ર, અહીં દેવીના યોનિભાગની થાય છે પૂજા. જાણો આ શક્તિ પીઠનું રહસ્ય અને વિશેષતા.

શક્તિ સાધનાનું સૌથી મોટું કેન્દ્ર, અહીં દેવીના યોનિભાગની થાય છે પૂજા. જાણો આ શક્તિ પીઠનું રહસ્ય અને વિશેષતા.

July 16, 2021
હોસ્પિટલમાં બાળકી સાથે તેની ઢીંગલીને પણ કરવામાં આવ્યું પ્લાસ્ટર, કારણ જાણી ચોંકી જશો

હોસ્પિટલમાં બાળકી સાથે તેની ઢીંગલીને પણ કરવામાં આવ્યું પ્લાસ્ટર, કારણ જાણી ચોંકી જશો

September 4, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.