Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

અશ્લીલ વિચારોને કરો આ રીતે દુર….આ ૩ ઉપાયો કરો પછી ક્યારેય એવા વિચારો નહિ આવે.. જીવનમાં પ્રગતિ થશે

Social Gujarati by Social Gujarati
January 16, 2023
Reading Time: 1 min read
0
અશ્લીલ વિચારોને કરો આ રીતે દુર….આ ૩ ઉપાયો કરો પછી ક્યારેય એવા વિચારો નહિ આવે.. જીવનમાં પ્રગતિ થશે

અશ્લીલ વિચારોને કરો આ રીતે દુર….આ ૩ ઉપાયો કરો પછી ક્યારેય એવા વિચારો નહિ આવે.. જીવનમાં પ્રગતિ થશે

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો કોઈ વ્યક્તિના મનમાં હંમેશા અશ્લીલ વિચારો આવતા હોય તો તેને કંઈ રીતે રોકવા તેના વિશે આજે અમે તમને જણાવશું. મનુષ્યના વિચારો પરિવર્તન શીલ હોય છે. જે સમયે સમયે માહોલના હિસાબે બદલતા રહેતા હોય છે. ઘણી વાર એવો સમય આવી જતો હોય છે. જ્યારે આપણી ચારેય બાજુ બધી વસ્તુ નકારાત્મક થઇ રહી હોય છે. જેનાથી આપણા મનમાં ખોટા વિચારોનું આગમન થયા કરતુ હોય છે.

આવા ભાવ મનુષ્યની પ્રગતિમાં બાધા બને છે. નકારાત્મક વિચાર મનમાં જેટલા વધારે હોય એટલું જ ટેન્શન વધારે હોય છે. તો તેવામાં મનમાં ઉઠતા નકારાત્મક વિચાર અને અશ્લીલ વિચારોથી કેવી રીતે છુટકારો મેળવવો તેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

જો તમારા મનમાં દરેક સમયે અને દરેક ક્ષણે અશ્લીલ વિચાર આવ્યા કરતા હોય તો સૌથી પહેલા તો આપણા દિમાગમાં અશ્લીલ સામગ્રી નાખતા હોઈએ તે બંધ કરી દેવું જોઈએ. જેમ કે ઘણા લોકો એવી અશ્લીલ પુસ્તક વાંચતા હોય, ઈન્ટરનેટના માધ્યમથી લેતા હોય. સૌથી પહેલા નકારાત્મક વસ્તુ વાંચવી નહિ, જોવી નહિ અને સાંભળવી નહિ. કમે કે જ્યાં સુધી આપણે તેનાથી છુટકારો ન મેળવી શકીએ ત્યાં સુધી આપણા દિમાગમાં એવા વિચારો આવ્યા જ કરતા હોય છે.

બીજો રસ્તો સૌથી શ્રેષ્ઠ છે. અશ્લીલ અને નકારાત્મક વિચરોને દુર કરવા માટે આધ્યાત્મ તરફ વળવું જોઈએ. જો સંસારમાં કોઈ શક્તિનું ઉચ્ચતમ રૂપ હોય તો એ સ્વયં ભગવાન છે. ભલે કોઈ પણ ધર્મ સાથે વ્યક્તિ જોડાયેલું હોય પરંતુ તે આધ્યાત્મ તરફ વળે તો દરેક નકારાત્મક વિચારોથી દુર ભાગે છે. કેમ કે આધ્યાત્મિક વિચારો આપણા મગજમાં આવે તો આપણામાં સંયમ આવે છે.

ભગવાનનું ધ્યાન આપણને દરેક પ્રકારની નકારાત્મકતાથી દુર રાખે છે. જેમ જેમ ભગવાન અને આધ્યાત્મિકતા તરફ તમે તમારા મગજને લઇ જશો તેમ તમારા દિમાગમાં સારા વિચારોનું સંસ્થાપન થશે. જે તમારી પ્રગતિ માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થશે. અને નકારાત્મક અને અશ્લીલ વિચારો મનમાંથી બિલકુલ દુર થઇ જશે.

આધ્યાત્મ સિવાય હજુ એક ઉપાય છે. તે ઉપાય છે ખુદને કોઈ એવા સારા કામમાં વ્યસ્ત રાખો જેનાથી કોઈની મદદ થાય, અથવા બીજાનું ભલું થાય. જો એવું ન બને તો ખુદને કોઈ પણ કામમાં વસ્ત રાખવા જોઈએ. જો તમે સારા કર્મ કરશો અને તમારા મનને હંમેશા સારા કર્મોમાં લગાવી રાખશો, તો તમારું મન ધીમે ધીમે સારી વાતોને ગ્રહણ કરશે અને તમરા મનમાં સારી વાતોનો પ્રવેશ થશે.

સારા કર્મ અથવા પોતાને કોઈ કામમાં વ્યસ્ત રાખવાથી આપણા મનમાં જે ખરાબ અને અશ્લીલ વિચારો હોય છે તે બહાર જાય છે અને મનમાં સારા વિચારોનું ગમન થાય છે. અને પછી સમય રહેતા એક સમય એવો આવશે કે નકારાત્મક વિચારો તમારાથી ખુબ જ દુર રહેશે અને સકારાત્મક વિચારો નજીક આવશે.

મિત્રો સારા વિચારો બનાવી રાખવા માટે આપણે ખોરાકનું પણ ખુબ જ ધ્યાન રાખવું જોઈએ જો મનમાં સારા અને સકારાત્મક વિચારો લાવવા હોય અને નકારાત્મક અને અશ્લીલ વિચારોથી મુક્તિ મેળવવી હોય તો હંમેશા સાત્વિક ભોજન લેવું જોઈએ. રાજસી અને તામસી ભોજન તમારા મનને વિચલિત કરે છે. જે આપણા દિમાગમાં રાજસી અને તામસી ગુણ ભરે છે. એટલા માટે હંમેશા શુદ્ધ સારા વિચારો રાખવા હોય તો સાત્વિક ભોજન જ કરવું જોઈએ.

પોઝીટીવ લોકો. સૌથી પહેલા તો આપણે મળતા હોઈએ એ દરેક વ્યક્તિમાંથી આપણે એક પોઝીટીવ વસ્તુ હોય એ શોધવાની. તેનાથી પણ આપણા મનમાં સકારાત્મકતા આવે છે. જે વ્યક્તિ સારા વિચાર ધરાવતા હોય તેવા લોકોને વધારે મળવું જોઈએ. તેનાથી પણ આપનામાં સારા વિચારોનું ગમન થાય છે અને નકારાત્મક અને અશ્લીલ વિચારો દુર ભાગવા લાગે છે.

આ ઉપર જણાવેલી વસ્તુને એક વાર અનુસરશો એટલે તમને ખુદને જણવા મળશે કે નકારાત્મક વિચારો કેવી રીતે જાય છે અને સકારાત્મક વિચાર કેવી રીતે આવે છે. અને જો તમારું મન અશ્લીલ અને નકારાત્મક વિચારોથી મુક્ત થઈ જશે ત્યારે જ તમે તમારા જીવનમાં આગળ વધવા માટે વિચારી શકો છો.

તો મિત્રો કોમેન્ટ કરો અને જણાવો કે શું જીવનમાં આગળ વધાવા માટે સકારાત્મક વિચારો જોઈએ કે નકારાત્મક…..? જરૂર જણાવો…

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ  

 

Tags: SPIRITUALTHOUGHT
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
આ લેખને અવશ્ય વાંચો… | ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વધી જશે | અશક્ય ને પણ શક્ય બનતા વાર નથી લગતી

આ લેખને અવશ્ય વાંચો... | ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વધી જશે | અશક્ય ને પણ શક્ય બનતા વાર નથી લગતી

ગરમીના દિવસોમાં  માત્ર અ ચાર વસ્તુનું કરો સેવન….ચરબી બરફ જેમ પીગળી જશે, જાણો આ ઉપાય

ગરમીના દિવસોમાં માત્ર અ ચાર વસ્તુનું કરો સેવન….ચરબી બરફ જેમ પીગળી જશે, જાણો આ ઉપાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મળી ગયો છે દાંઢનો વર્ષો જુનો દુખાવો અને સડો દુર કરવાનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી દાંત અને પેઢા રહેશે મજૂબત અને સ્વસ્થ….

મળી ગયો છે દાંઢનો વર્ષો જુનો દુખાવો અને સડો દુર કરવાનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી દાંત અને પેઢા રહેશે મજૂબત અને સ્વસ્થ….

September 7, 2022
આ બે વસ્તુનું સેવન ઘટાડી દેશે કોલેસ્ટ્રોલ અને હાર્ટએટેકનું જોખમ, ઇમ્યુનિટી વધારી શરીરને બનાવી દેશે એકદમ નિરોગી…

આ બે વસ્તુનું સેવન ઘટાડી દેશે કોલેસ્ટ્રોલ અને હાર્ટએટેકનું જોખમ, ઇમ્યુનિટી વધારી શરીરને બનાવી દેશે એકદમ નિરોગી…

December 4, 2021
હૃદયની સ્વસ્થતા જાણવા માટે કરો આ એક પ્રયોગ, 1 મિનિટમાં જ ખબર પડી જશે મજબૂત છે કે નબળું…

હૃદયની સ્વસ્થતા જાણવા માટે કરો આ એક પ્રયોગ, 1 મિનિટમાં જ ખબર પડી જશે મજબૂત છે કે નબળું…

April 28, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.