Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

લાડુનો કરો આ ઉપાય, શનિદેવ થશે અંત્યંત પ્રસન્ન, બધા કષ્ટો થશે દુર.

Social Gujarati by Social Gujarati
September 25, 2019
Reading Time: 1 min read
0
કાજલે અજય દેવગણ સાથે લગ્ન કરવા પાછળનું રહસ્ય 17 વર્ષ બાદ ખોલ્યું.. જાણો શું કહ્યું.
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો ભારતમાં ઘણા લોકો કુંડળી અને જ્યોતિષ શાસ્ત્રમાં વિશ્વાસ ધરાવે છે. તો એ અનુસાર જોઈએ તો કુંડળીમાં જ્યારે શનિદેવ યોગ્ય સ્થાન પર ન હોય એટલે કે અશુભ સ્થિતિમાં હોય તો આપણા જીવનમાં કોઈને કોઈ સમસ્યા આવતી રહેતી હોય છે. પરંતુ તેવા સમયે જાતકે ધીરજ રાખીને શનિદેવ માટે ખાસ ઉપાય કરવા જોઈએ. કેમ કે જો કુંડળીમાં શનિદેવ મજબુત બને તો જીવનમાં સફળતા મળવાની શક્યતા વધી જાય છે. તો શનિદેવને ન્યાયના દેવતા પણ માનવામાં આવે છે. માટે તેને ખાસ ઉપાય કરીને રીઝવવા જોઈએ.

RELATED POSTS

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

પરંતુ મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં શનિને એક ઠંડો ગ્રહ કહેવામાં આવે છે, જે બીમારીઓ, શોક અને આળસમાંથી આપણને ઉગારે છે. પરંતુ જો શનિ શુભ સ્થાને હોય તો એ આપણને લાભ કરાવે છે, અને ધ્યાન થતા મોક્ષ પણ અપાવે છે. તેની સાથે સાથે આપણી સફળતાને પણ વધારે છે. 

પરંતુ લોકો દ્વારા શનિને લઈને અલગ અલગ મહત્વ અને માન્યતા ધરાવે છે. તેમાં ઘણા લોકો માત્ર એવું જ માનતા હોય છે કે શનિદેવ માત્ર સમસ્યાઓ અને બાધાઓ ઉભી કરે છે. તે લોકોના દરેક કામમાં વિઘ્ન જ ઉભું કરે છે.પરંતુ જો આપણે શાસ્ત્રો અનુસાર જોઈએ તો શનિદેવ જાતકોના જીવનમાં મુશ્કેલી ઉભી કરે છે પરંતુ તેની સાથે સાથે જાતક જો આ પરીક્ષામાં પાસ થઇ જાય તો શનિદેવ પોતાની કૃપા પણ વરસાવે છે.

પરંતુ આપણે પૌરાણિક કથાઓ અનુસાર જોઈએ તો, શનિદેવનો જન્મ સાયન મિથુનના સૂર્યમાં અને મિથુનના ચંદ્રમાં જ્યારે સમકક્ષમાં આવતા વૈશાખ વદ અને અમાસના થયો હતો. પરંતુ શનિદેવની પાપદ્રષ્ટિ જેના પર પડે અથવા તો જન્મની રાશિથી 4 અને 8 માં સ્થાનમાં શનિદેવનું ભ્રમણ અથવા તો પોતાની રાશિથી 12-1-2 સ્થાનમાં ભ્રમણ કરે ત્યારે મોટી અથવા નાની પનોતી આપણા જીવનમાં આવે છે. ત્યારે જીવનમાં મહાદુઃખ, હાનિ, કષ્ટ અને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે.

જેનું ઉદાહરણ સ્વરૂપ આપણે જોઈએ તો ભગવાન શ્રી રામને જ્યારે સાડાસાતીમાં આવ્યા એ દરમિયાન વનવાસમાં જવું પડ્યું હતું. ત્યાર બાદ રાવણ જ્યારે શનિનું ક્રૂર દ્રષ્ટિ પડી ત્યાર બાદ લંકાનો નાશ થયો. તેના બાદ રાજા હરિચંદ્રને પણ પુત્ર, સ્ત્રી અને રાજપાટનો વિયોગ સહન કરવો પડ્યો હતો. તેમના નળ રાજાનું પણ પતન થયું હતું, વિક્રમ રાજા પણ શનિદેવની ક્રૂસ દ્રષ્ટિનો ભોગ બન્યા હતા જેના કારણે તેની રાજગાદી ભ્રષ્ટ થઇ ગઈ હતી.

પરંતુ આ જો શનિદેવની કૃપા મેળવવા માટે શ્રદ્ધા સાથે ઉપાય કરવામાં આવે તો તેની કૃપા દ્રષ્ટિ અવશ્ય આપણા પર પડે છે. તો આજે અમે તમને થોડા ઉપાય જણાવશું જેનાથી આપણા પર શનિદેવ પ્રસન્ન થાય અને તેની કૃપા દ્રષ્ટિ આપણા પર રહે.

શનિદેવની કૃપા મેળવવા માટે સૌથી પહેલા તો સંધ્યા સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. ત્યાર બાદ હનુમાનજીને બેસનના લાડુનો ભોગ અર્પણ કરવો જોઈએ, કાળી ગાયને ગોળ સાથે રોટલી ખવડાવવી, શનિવારના દિવસે ગાયમાતાની સેવા કરો, ત્યાર બાદ ગાયને બુંદીના લાડુ ભોગ રૂપે આપો, શનિવારના દિવસે મહાબલી હનુમાનજીની પૂજા અને અર્ચના કરો.

સુર્યાસ્ત પહેલા વડ અથવા પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. છેલ્લો ઉપાય છે જ્યારે પણ જમવા બેસો ત્યારે જમતા પહેલા થાળીમાં રહેલું બધું ભોજન હોય તેમાંથી એક કોળીયો અલગ કાઢો અને જમ્યા બાદ તેને ગાય માતાને ખવડાવી દો. ત્યાર બાદ કાગડાને ગાંઠિયા પણ ભોગ રૂપે આપવા જોઈએ. જો આ ઉપાયો કરવામાં આવે તો આપણા પર શનિદેવની કૃપા દ્રષ્ટિ અવશ્ય આવે છે. કેમ કે આ બધી જ વસ્તુ શનિદેવને પસંદ છે. માટે તેનો વિશેષ આપણને લાભ થાય તેવી સંભાવના રહે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
BANK AND MONEY

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

July 13, 2023
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
કાળી ગાડી ખરીદતા પહેલા જાણી લેજો આ હકીકત, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં… એવા ગંભીર નુકશાનો થાય છે કે જાણીને ચોંકી જશો…
તથ્યો અને હકીકતો

કાળી ગાડી ખરીદતા પહેલા જાણી લેજો આ હકીકત, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં… એવા ગંભીર નુકશાનો થાય છે કે જાણીને ચોંકી જશો…

July 10, 2023
TATA ના આ એક શેરનો કમાલ, રેખા ઝુનઝુનવાલાને મિનીટોમાં જ કરાવ્યો 500 કરોડનો ફાયદો… તમારે પણ થવું હોય માલામાલ તો જાણો આ શેર વિશે…
તથ્યો અને હકીકતો

TATA ના આ એક શેરનો કમાલ, રેખા ઝુનઝુનવાલાને મિનીટોમાં જ કરાવ્યો 500 કરોડનો ફાયદો… તમારે પણ થવું હોય માલામાલ તો જાણો આ શેર વિશે…

July 7, 2023
Next Post
કાજલે અજય દેવગણ સાથે લગ્ન કરવા પાછળનું રહસ્ય 17 વર્ષ બાદ ખોલ્યું.. જાણો શું કહ્યું.

જાણો દહીંમાં શું નાખી ખાવું જોઈએ ! મીઠું કે ખાંડ ? લગભગ લોકો હોય છે અજાણ….

કાજલે અજય દેવગણ સાથે લગ્ન કરવા પાછળનું રહસ્ય 17 વર્ષ બાદ ખોલ્યું.. જાણો શું કહ્યું.

20 એવા તથ્યો જે તમારી સાથે બનતા તો હશે પણ તમને ખબર નહિ હોય. જાણીને ખુબજ નવાઈ લાગશે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

અપનાવો આ દેશી અને ઘરેલું ઉપાય, વગર દવાએ ફક્ત 5 મીનીટમાં માથાના દુખાવાથી મળીશે કાયમી છુટકારો. શરદી, ઉધરસના કારણે થતા દુખાવામાં 100% અસરકારક.

અપનાવો આ દેશી અને ઘરેલું ઉપાય, વગર દવાએ ફક્ત 5 મીનીટમાં માથાના દુખાવાથી મળીશે કાયમી છુટકારો. શરદી, ઉધરસના કારણે થતા દુખાવામાં 100% અસરકારક.

July 14, 2022
આ લેખ વાંચ્યા પછી તમે કોઈ પણ ડીસીઝન માત્ર  ૩ જ સેકન્ડમાં  લેતા થઇ જશો. ઉદાહરણ દ્વારા સમજો .

આ લેખ વાંચ્યા પછી તમે કોઈ પણ ડીસીઝન માત્ર ૩ જ સેકન્ડમાં  લેતા થઇ જશો. ઉદાહરણ દ્વારા સમજો .

August 5, 2018
સવારે ઉઠતાની સાથે પીવો આ વસ્તુ, શરીરના 80% જેટલા ગંભીર રોગ ક્યારેય નહીં થાય..

સવારે ઉઠતાની સાથે પીવો આ વસ્તુ, શરીરના 80% જેટલા ગંભીર રોગ ક્યારેય નહીં થાય..

August 18, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
  • ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…
  • પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In