Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

શાસ્ત્રો અનુસાર સુકાય ગયેલા તુલસીના પાન ફેંકવાની ભૂલ ન કરતા… જાણો તેને ઉપયોગ કરવાની આ રીત… થશે ધાર્મિક, આર્થિક અને અઢળક શારીરિક લાભો…

Social Gujarati by Social Gujarati
December 6, 2022
Reading Time: 1 min read
0
શિયાળામાં તુલસીના છોડની માવજત કરવા અજમાવો આ ટીપ્સ, એકપણ પાન સુકાશે નહિ અને છોડ રહેશે લીલોછમ…. જાણો તુલસીના છોડને લીલો રાખવાની ટીપ્સ……

આપણા આયુર્વેદમાં તુલસી ના છોડ ને ઔષધીય ગુણોનો ખજાનો માનવામાં આવ્યો છે. આ પવિત્ર છોડનું ધાર્મિક મહત્વ પણ છે. હિન્દુ ધર્મમાં પણ તુલસીના છોડને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. પુરાણોમાં આ છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ તુલસીના છોડ સાથે વિવાહ કર્યા હતા અને તુલસીને પોતાની રાણી નો દરજ્જો આપ્યો હતો.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

એટલું જ નહીં તુલસી ના છોડ નો એક એક કણ સ્વાસ્થ્ય માટે કોઇ વરદાનથી સહેજ પણ ઓછો નથી, પછી તેમાં તુલસીના પાન હોય, ડાળખી હોય કે મૂળ હોય. આ દરેક નો ઉપયોગ અલગ અલગ વસ્તુઓ માટે કરી શકાય છે. વાસ્તુશાસ્ત્રમાં તુલસીના છોડને ઘરમાં લગાવવાના કેટલાય નિયમો જણાવવામાં આવ્યા છે. એવી માન્યતા છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરનું વાતાવરણ શુદ્ધ, સારું, સાત્વિક અને સકારાત્મક રહે છે.કેટલીકવાર ઋતુ માં આવતા બદલાવ કે પછી યોગ્ય માવજત ન થવા પર તુલસીનો છોડ સુકાઈ જાય છે. જો કે ધાર્મિક શાસ્ત્રોમાં એવું જણાવ્યું છે કે તુલસીનો છોડ હંમેશા લીલોછમ જ હોવો જોઈએ. પરંતુ એવું દરેક વખતે સંભવ નથી હોતું, તેથી જ્યારે તુલસીનો છોડ સુકાઈ જાય તો શું કરવું જોઈએ? આ વિશે મોટાભાગે લોકો પ્રશ્ન કરે છે.

સામાન્ય રીતે સુકાયેલા તુલસીના છોડ ને લોકો ફેંકી દે છે, પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ આમ ન કરવું જોઈએ. વિશેષરૂપે જ્યારે તમારી પાસે તુલસીના સુકાયેલા પાન હોય તો તમે તેનો વિવિધ રૂપે ઉપયોગ કરી શકો છો. અમે જ્યારે જ્યોતિષાચાર્ય ને પૂછ્યું કે તુલસીના સુકાયેલા પાન નું શું કરવું જોઈએ? તો પંડિતજીએ તેના માટે સરળ ઉપાય પણ જણાવ્યા છે.તુલસી ના સુકાયેલા પાનનો આ રીતે કરો ઉપયોગ:-

1) શ્રીકૃષ્ણના ભોગમાં કરો ઉપયોગ:- પંડિતજી જણાવે છે કે એક જ તુલસીના પાનને સતત પંદર દિવસ સુધી શ્રીકૃષ્ણના ભોગમાં નિયમિત રૂપે ઉપયોગ કરી શકાય છે જ્યારે આ પાન સંપૂર્ણ રીતે સૂકાઈ જાય તો તમે તેને ગ્રહણ કરી શકો છો. આ વાત તો દરેક જણ જાણતા હશે કે ભગવાન શ્રીકૃષ્ણના ભોગ તુલસી વગર નથી લગાવી શકાતો. તેવામાં તુલસીનું પાન તાજું હોય કે સુકાયેલું હોય શ્રીકૃષ્ણને, તુલસી દરેક રૂપમાં પ્રિય હોય છે.

2) પાણીમાં નાખો તુલસીના પાન:- શ્રીકૃષ્ણના બાળ ગોપાળ સ્વરૂપની જો તમે સેવા કરતા હોવ તો, દેખીતી રીતે તમે તેમને નિયમિતરૂપે સ્નાન કરાવતા હશો. એવામાં તુલસીના સૂકા પાન ને તમે લડ્ડુ ગોપાલના સ્નાનના પાણીમાં નાખી શકો છો. ત્યારબાદ તે પાણીથી તમારે તેમનું સ્નાન કરાવવું જોઈએ અને બાદમાં આ પાણીને તમારે જાતે જ ગ્રહણ કરી લેવું જોઈએ.3) ખાવામાં કરો ઉપયોગ:- જો તમારી પાસે તુલસીના બહુ જ બધા સુકાયેલાં પાંદડાં ભેગા થઈ ગયા હોય તો તમે તેનો પાવડર બનાવીને ખાવામાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. આનાથી ખાવાનો સ્વાદ સારો થશે અને સાથે જ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પણ ખૂબ સારું  છે.

તુલસીના પાન થી તમે આ કામ પણ કરી શકો છો:- જો તુલસીના બહુ જ બધા પાન તમારી પાસે ભેગા થઈ ગયા હોય અને તમે તેનો ઉપયોગ ન કરવા ઇચ્છતા હોવ તો તમે તુલસીના કુંડામાં આ પાનને દાટી શકો છો. આ ઓગળીને ખાતર બની જશે.

તુલસીના પાનને સ્નાન કરવાના પાણીમાં નાખી દો પરંતુ આ પાણીથી જ્યારે તમે સ્નાન કરવા જાઓ છો તેના પહેલાં આ પાંદડા ને બહાર કાઢી લેવા. તુલસીના પાન વાળા પાણીથી નાહવાથી સકારાત્મક ઉર્જા શરીરમાં પ્રવેશ કરે છે. તમે તુલસીના સૂકા પાંદડાને પોતાની પાઠ્યપુસ્તકના મધ્યમાં પણ રાખી શકો છો તેનાથી પણ તમારા કાર્ય સકારાત્મકરૂપે પૂરા થાય છે.તુલસીના સુકાયેલા પાંદડાને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં કે તમારા પર્સમાં રાખો, આમ કરવાથી તમને આર્થિક લાભ થશે. તુલસીના પાનને ગંગાજળમાં નાખીને તે પાણીનો છંટકાવ આખા ઘરમાં કરો આમ કરવાથી ઘરમાં હાજર નકારાત્મક ઊર્જા નષ્ટ પામશે.

તુલસીના 7 સૂક્કા પાંદડા નિયમિત રૂપે પાણી સાથે ગળી શકો છો. આ તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું છે, પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે તમારે તેને ચાવવાના નથી. અમે આશા રાખીએ છીએ કે તુલસીના પાનનો આ જ્યોતિષીય ઉપાય તમને પસંદ આવ્યો હશે, તમે પણ આવી રીતે આ ઉપાયો અપનાવી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Basil leavesIndian culturenegative energyput basil leaves in waterShree krishnatulsi dry leafVaastu Shaastra
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
શિયાળામાં તુલસીના છોડની માવજત કરવા અજમાવો આ ટીપ્સ, એકપણ પાન સુકાશે નહિ અને છોડ રહેશે લીલોછમ…. જાણો તુલસીના છોડને લીલો રાખવાની ટીપ્સ……

શિયાળામાં તુલસીના છોડની માવજત કરવા અજમાવો આ ટીપ્સ, એકપણ પાન સુકાશે નહિ અને છોડ રહેશે લીલોછમ.... જાણો તુલસીના છોડને લીલો રાખવાની ટીપ્સ......

આ છે જૂની ઉધરસ અને કફ મટાડવાનો 100 દેશી ઉપચાર… દવા કે સીરપ કરતા છે 100 ગણું શક્તિશાળી… અડધી ચમચીમાં આપશે રાહત….

આ છે જૂની ઉધરસ અને કફ મટાડવાનો 100 દેશી ઉપચાર... દવા કે સીરપ કરતા છે 100 ગણું શક્તિશાળી... અડધી ચમચીમાં આપશે રાહત....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ કારણે યુવાનોમાં વધી રહ્યો છે જીવલેણ હાર્ટએટેક ખતરો… જરૂર વાંચો આ માહિતી નહિ તો નાની ઉંમરે આવી જશે હાર્ટએટેક….

આ કારણે યુવાનોમાં વધી રહ્યો છે જીવલેણ હાર્ટએટેક ખતરો… જરૂર વાંચો આ માહિતી નહિ તો નાની ઉંમરે આવી જશે હાર્ટએટેક….

January 2, 2023
ન ઉડાવો આવા જ્ઞાની વ્યક્તિની મજાક,  જાણો વિવેકાનંદે એક વ્યક્તિ સાથે શું કર્યું.

ન ઉડાવો આવા જ્ઞાની વ્યક્તિની મજાક, જાણો વિવેકાનંદે એક વ્યક્તિ સાથે શું કર્યું.

September 19, 2019
એકલી રહેતી 25 વર્ષની છોકરીને સતત ઘરમાંથી આવતો હતો ડરાવણો અવાજ | છોકરીએ કર્યું કઈક આવું

એકલી રહેતી 25 વર્ષની છોકરીને સતત ઘરમાંથી આવતો હતો ડરાવણો અવાજ | છોકરીએ કર્યું કઈક આવું

May 20, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.