Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

પતંજલીએ કોરોનાની દવા બનાવી તે કેટલી અસરકારક છે? ક્યારે, ક્યાં અને કેટલા રૂપિયાની મળશે આ દવા. 

Social Gujarati by Social Gujarati
June 24, 2020
Reading Time: 1 min read
0
પતંજલીએ કોરોનાની દવા બનાવી તે કેટલી અસરકારક છે?  ક્યારે, ક્યાં અને કેટલા રૂપિયાની મળશે આ દવા. 
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો, હાલ તમે જાણો છો કે આખી દુનિયા કોરોના વાયરસની દવા શોધી રહ્યું છે. જેમાં હજુ સુધી કોઈ પણ દેશના વૈજ્ઞાનિકોને સફળતા નથી મળી. પરંતુ અમે તમને જણાવી દઈએ કે, બાબા રામદેવે એવો દાવો કર્યો છે કે કોરોનાની તેમણે આયુર્વેદિક દવા તૈયાર કરી લીધી છે. જેમાં તેમને 100% જેટલી સફળતા મળી છે. તો શું તમે પણ અંગે જાણવા માંગો છો તો આ લેખને જરૂરથી વાંચો.

RELATED POSTS

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

બાબા રામદેવ સાથે થયેલી એક કોન્ફરન્સમાં તેમણે એવું જણાવ્યું છે કે, અમે કોરોનાની દવા શોધી લીધી છે. જેની રાહ આખી દુનિયા જોઈ રહી હતી. આ દવાનું નામ ‘દિવ્ય કોરોનીલ ટેબલેટ’ છે. જ્યારે બાબા રામદેવે એવો દાવો કર્યો છે કે, આ ટેબલેટથી 7 દિવસમાં 100% મરીજ સાજા થયા છે. જ્યારે એવું પણ જાણવા મળે છે કે સોમવારે ordernil app લોન્ચ કરવામાં આવશે. જેને કારણે તમને 3 દિવસમાં જ ઘરબેઠા આ ટેબલેટ મળી જશે. આ દવાની એક કીટ તૈયાર કરવામાં આવી છે. જેમાં 3 દવાઓ છે. જેમાં કોરોનીલ મુખ્ય દવા છે.

આજે આપણે ભારતની વાત કરીએ તો દેશમાં 4,40,215 કોરોના કેસ સામે આવી ચુક્યા છે અને તેમાંથી 14011 લોકોના મોત થયા છે અને 2 લાખ 48 હજાર કરતા વધુ લોકો સાજા થયા છે. જ્યારે 24 કલાકમાં 14933 કેસ સામે આવ્યા છે, જ્યારે 312 લોકોના મોત નીપજ્યા છે.

એવું જાણવા મળે છે કે, બાબા રામદેવે કોરોનાની દવા શોધી લીધી છે. આ એક આયુર્વેદિક દવા છે, જેના દ્રારા લોકોનો આયુર્વેદિક ઈલાજ કરવામાં આવશે. બાબા રામદેવે કોરોનીલ સાથે બીજી 2 દવા પણ લોન્ચ કરી છે. તેમાં કોરોનીલ સિવાય શ્વાસારી વટી અને અણુ તેલ સામેલ છે. આમ 3 દવાઓની આ એક કીટ છે. આ સિવાય બાબા રામદેવે એમ પણ કહ્યું છે કે, આ ત્રણેય દવાનો ઉપયોગ એક સાથે કરવાનો છે. જેનાથી કોરોનાનું સંક્રમણ ઓછું થશે અને મહામારીથી બચી શકાશે.

આ ઉપરાંત જો તમારા શરીરમાં ઓક્સિજનની કમી હશે, તો શ્વાસારી તેમાં ઘણો ફાયદો કરે છે. આ દવા એક સાથે શરદી, ઉધરસ, તાવ ત્રણેયને ખત્મ કરે છે. આ દવામાં મુલેઠી, આદુ, મધ, તુલસી જેવી 16 જડી-બુટીઓ દ્વારા બનાવવામાં આવી છે. જ્યારે અણુ તેલ એ નાકમાં નાખવાનું હોય છે. જે કોરોનાથી બચાવે છે. હવે કોરોનીલની વાત કરીએ તો તેમાં ગીલોય, તુલસીએને અશ્વગંધા હોય છે. જે શરીરની ઇમ્યુનિટી વધારે છે. કહેવાય છે કે, ગીલોયમાં ટીનોસ્પોરાઈડ હોય છે. જ્યારે અશ્વગંધામાં એન્ટી બેકટરીય તત્વ છે. તેમજ શ્વાસારીકના રસથી આ દવા બનાવવામાં આવી છે. જ્યારે આ દવા ક્રોનિક જેવી બીમારીથી પણ બચાવે છે.

જાણવા મળતી માહિતી અનુસાર પતંજલિ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ અને નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ (નીમ્સ) યુનિવર્સિટી જયપુરે મળીએ આ દવા તૈયાર કરી છે. એટલે કે તેનો પ્રાયોગિક ધોરણે પણ પ્રયોગ કરવામાં આવ્યો છે. આ દવાના પ્રયોગ માટે બે ટ્રાયલ કરવામાં આવ્યું છે. 100 લોકો પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી, જેમાં 95 લોકોએ ભાગ લીધો. 3 દિવસમાં 69 લોકો સાજા થયા જ્યારે બીજા 7 દિવસમાં 100% લોકો સાજા થયા છે.

પોતાના પ્રેસ કોન્ફરન્સમાં બાબા રામદેવે એવો પણ દાવો કર્યો કે, આ દવા બનાવવા સંપૂર્ણ રીતે દેશી દવાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં મુલેઠી અને કાઢા સહીત ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમ આગળ વાત કરી તેમ આ દવા સોમવારે લોન્ચ કરવામાં આવશે. જે હવે પછીના 7 દિવસમાં તમારા ઘર સુધી પહોંચી જશે. આ દવાની કિંમત 400 રૂપિયા છે. આ સિવાય શ્વાસારિકની કિંમત 120 રૂપિયા છે. જ્યારે અણુ તેલની કિંમત 25 રૂપિયા છે. આમ એક મહિનાની દવા તમને 545 રૂપિયા પડશે.

આ સિવાય બાબા રામદેવના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ એ જણાવ્યું છે કે, પતંજલિ અને જયપુરના રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાનના ચિકિત્સકોએ સંયુક્ત રીતે પરીક્ષણ કર્યું અને ટ્રાયલ પણ કર્યું. તેમજ હજુ પણ તેનું અનુસંધાન શરૂ છે. આ સિવાય બાબા રામદેવે એમ પણ કહ્યું કે, બની શકે છે કે, હજુ લોકોને વિશ્વાસ નહિ આવે. કે આ કેમ બની શકે ? પરંતુ રામદેવે કહ્યું કે, અમે કોરોનિલને પતંજલિ યોગપીઠ આખા વિશ્વ માટે આ દવા લોન્ચ કરી રહ્યા છીએ. જ્યારે આ દવાની શોધ એ આયુર્વેદ જગત માટે ખુબ ગર્વની વાત છે.

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
BANK AND MONEY

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

July 13, 2023
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
કાળી ગાડી ખરીદતા પહેલા જાણી લેજો આ હકીકત, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં… એવા ગંભીર નુકશાનો થાય છે કે જાણીને ચોંકી જશો…
તથ્યો અને હકીકતો

કાળી ગાડી ખરીદતા પહેલા જાણી લેજો આ હકીકત, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં… એવા ગંભીર નુકશાનો થાય છે કે જાણીને ચોંકી જશો…

July 10, 2023
TATA ના આ એક શેરનો કમાલ, રેખા ઝુનઝુનવાલાને મિનીટોમાં જ કરાવ્યો 500 કરોડનો ફાયદો… તમારે પણ થવું હોય માલામાલ તો જાણો આ શેર વિશે…
તથ્યો અને હકીકતો

TATA ના આ એક શેરનો કમાલ, રેખા ઝુનઝુનવાલાને મિનીટોમાં જ કરાવ્યો 500 કરોડનો ફાયદો… તમારે પણ થવું હોય માલામાલ તો જાણો આ શેર વિશે…

July 7, 2023
Next Post
હમણાં જ સુરક્ષાબળોને પુલવામામાં મળી ખુબ મોટી સફળતા,  જાણો કેટલા આંતકીઓને માર્યા. 

હમણાં જ સુરક્ષાબળોને પુલવામામાં મળી ખુબ મોટી સફળતા, જાણો કેટલા આંતકીઓને માર્યા. 

રાહુલ ગાંધી ફરી એકવાર ચર્ચામાં, ગળવાન ઘાટી સીમા હુમલાને લઈને આવો આરોપ લગાવ્યો મોદી પર.

રાહુલ ગાંધી ફરી એકવાર ચર્ચામાં, ગળવાન ઘાટી સીમા હુમલાને લઈને આવો આરોપ લગાવ્યો મોદી પર.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

દૂધ ન ભાવતું હોય એવી મહિલાઓ માટે આ 8 વસ્તુઓ છે વરદાન સમાન, હાડકાને કેલ્શિયમ પૂરું પાડી થાક અને કમજોરીને આજીવન રાખશે દુર…

દૂધ ન ભાવતું હોય એવી મહિલાઓ માટે આ 8 વસ્તુઓ છે વરદાન સમાન, હાડકાને કેલ્શિયમ પૂરું પાડી થાક અને કમજોરીને આજીવન રાખશે દુર…

March 21, 2022
1 મહિના સુધી કરો આનું સેવન.. મોંઘી દવાઓના ખર્ચા ક્યારેય નહિ આવે.

1 મહિના સુધી કરો આનું સેવન.. મોંઘી દવાઓના ખર્ચા ક્યારેય નહિ આવે.

July 8, 2022
ગાડી ચલાવતા સમયે કરવામમાં આવતી આ ભૂલના કારણે એન્જિનમાં આવે છે મોટી ખરાબી, મોટાભાગના લોકોને હોય છે આવી ટેવ.

ગાડી ચલાવતા સમયે કરવામમાં આવતી આ ભૂલના કારણે એન્જિનમાં આવે છે મોટી ખરાબી, મોટાભાગના લોકોને હોય છે આવી ટેવ.

July 24, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
  • ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…
  • પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In