Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

અહી છુપાયેલું છે અમર થવાનું રાઝ | હિમાલયનો એક એવો આશ્રમ જ્યાં કોઈનું નથી થતું મૃત્યુ….

Social Gujarati by Social Gujarati
June 21, 2019
Reading Time: 1 min read
0
અહી છુપાયેલું છે અમર થવાનું રાઝ | હિમાલયનો એક એવો આશ્રમ જ્યાં કોઈનું નથી થતું મૃત્યુ….

હિમાલયનો એક એવો આશ્રમ જ્યાં કોઈનું નથી થતું મૃત્યુ….

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

મિત્રો હિમાલયને દુનિયાની સૌથી રહસ્યમય જગ્યાઓ માંથી એક જગ્યા માનવામાં આવે છે. હિમાલયમાં એવા ઘણા રહસ્યો છુપાયેલા છે જે આજના વૈજ્ઞાનિકોની સમજથી બહુ દુર છે. તેમના જ એક રહસ્ય વિશે આજે અમે જણાવશું. આજે અમે વાત કરીશું હિમાલયના જ્ઞાનગંજ વિશે. જેને સાંગ્રીલા, સંભાલા અને સિદ્ધાશ્રમ પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે હિમાલયની પહાડીઓમાં એવા ઘણા રહસ્યો છુપાયેલા છે જેને આજ સુધી કોઈ નથી ઉકેલી શક્યું. જ્ઞાનગંજ મઠ હિમાલયની તે પહાડીઓમાં આવેલ એક નાની એવી જગ્યા છે. જે માત્ર ભારતમાં જ નહિ પરંતુ તિબેટમાં પણ ખુબ જ પ્રખ્યાત છે.

સિદ્ધાશ્રમ વિશે એવું કહેવાય છે કે અહીં અમર થવાનું રાઝ પણ છુપાયેલું છે. આ એવી જગ્યા છે જે સિદ્ધ પુરુષોને જ મળે છે. અહીં કોઈ સામાન્ય વ્યક્તિ નથી પહોંચી શકતી. જ્ઞાનગંજમાં આવેલ વ્યક્તિનું મૃત્યુ ક્યારેય પણ નથી થતું. અહીં આવનાર દરેક સંન્યાસીની ઉંમર વધતી અટકી જાય છે. આ મઠમાં સમયને રોકનાર મહાત્મા તપસ્યામાં લીન રહે છે. પરંતુ મિત્રો આશ્ચર્યની વાત તો એ છે કે એ ન તો કોઈ આંખોથી જોઈ શકે છે કે ન તો એ સેટેલાઈટ એટકે કે ઉપગ્રહ માં દેખાય છે.
  આ જગ્યા કોઈ ખાસ ધર્મ કે સંસ્કૃતિ સાથે જોડાયેલ નથી. લેખક જેમ્સ હેલ્ટનની એક બુક “લોસ્ટ હોરીજન્ટ અબાઉટ ધ કિંગડમ ઓફ શામડી લાંબે” માં આ જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલું જ નહિ ભારતના સૌથી મહાન કાવ્યો વાલ્મીકી રામાયણ અને મહાભારતમાં પણ આ જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં આ જગ્યાને સિદ્ધાશ્રમ નામ આપવામાં આવ્યું છે. આ જગ્યા કોઈ ખાસ ધર્મ કે સંસ્કૃતિ માટે નથી. જે પણ વ્યક્તિ આ જગ્યાને લાયક હોય છે તે વ્યક્તિ આ જગ્યાને અવશ્ય શોધી લે છે.

વર્ષ 1942 માં એક અંગ્રેજ અધિકારી એલ્બી ફેરલને આ જગ્યા પર કંઈક ખાસ અનુભવો થયા હતા. જેના વિશે તેણે વર્ષ 1959 માં સાપ્તાહિક હિન્દુસ્તાનમાં લખીને પ્રકાશિત કરાવી હતી. તિબેટી બુદ્ધિસ્તનું માનવું છે કે જ્યારે દુનિયામાં વિનાશક યુદ્ધ થશે ત્યારે સંભાલાનો 25 મો શાસક દુનિયાને બચાવવા માટે આવશે.

અનાદીકાળથી હિમાલયનું સંપૂર્ણ ક્ષેત્ર ભારતના સંતો અને સંન્યાસીઓ માટે તપોભૂમિ રહ્યો છે. પ્રાચીન કાળના ઋષિમુનીઓથી લઈને આધુનિક કાળના યોગીઓ હિમાલયના વિવિધ ક્ષેત્રોમાં તપસ્યા કરતા આવ્યા છે. આ મઠ અને આશ્રમ વિશે લોકોને વધુ જાણકારી નથી. તે સામાન્ય પર્યટકો માટે અલગ રહે છે. આ આશ્રમોમાં યોગની સાથે સાથે વિજ્ઞાની પણ શિક્ષા આપવામાં આવે છે. માત્ર ઉચ્ચ કોટીના સિદ્ધ મહાપુરુષો જ આ આશ્રમમાં પ્રવેશ કરી શકે છે.

કવિરાજ શ્રી જે સ્વયં જ્ઞાનગંજના ચમત્કારોથી વાકેફ થયેલા છે. તેમણે એક પુસ્તકમાં લખ્યું હતું કે ‘જ્ઞાનગંજ’ પૃથ્વી પરનું એક વિશેષ ગુપ્ત સ્થાન છે. તે એટલું વિશેષ છે કે તેની વિશેષતાઓના કારણે તે મૃત લોકના મનુષ્યો એટલે કે સામાન્ય વ્યક્તિને દેખાતું પણ નથી. કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બે જર્મની પર્યટક પકડાય જવાના ડરથી નેપાળના રસ્તાથી તિબેટ ભાગી ગયા હતા. ત્યાં તે બંને એક એવા માથમાં રહ્યા હતા જ્યાં સભ્ય જગતની દરેક સુવિધાઓ ઉપલબ્ધ હતી. યુદ્ધ સમાપ્ત થયા બાદ તેઓ પગપાળા ચાલીને ફરી ભારત આવવા રવાના થયા.

તે બંને પર્યટકોની રામકહાની સાંભળીને લોકો દંગ રહી ગયા કે હિમાલય જેવા ક્ષેત્રમાં વિજ્ઞાને આટલી ઉન્નત્તિ કરેલી છે તેની જાણકારી સંસારને પણ નથી. પરંતુ લોકોએ તેની વાત પર વિશ્વાસ ન કર્યો. સિદ્ધયોગી અને સંન્યાસીઓએ કહ્યું છે કે જ્ઞાનગંજ સાથે કોઈ પણ જગ્યાયેથી સંપર્ક સાધી શકાય છે. ઔષધી, કોઈ યંત્ર કે કોઈ પણ અન્ય સામગ્રી ત્યાંથી મંગાવી શકીએ છીએ. સ્વર્ગીય નારાયણદાસ શ્રીમાલીએ આ વિષય પર કહ્યું છે કે સિદ્ધાશ્રમ એક એવો આશ્રમ છે જેમાં પરમ શક્તિશાળી યોગીઓ સહીત સતયુગ, દ્વાપર તેમજ ત્રેતા યુગના ઘણા બધા ઋષિમુનીઓ રહે છે. જે રામકૃષ્ણ, વિશ્વામિત્ર, વશિષ્ઠ, કૃપાચાર્ય વગેરેનું સમય સમય પર વિચલન થતું રહે છે.

સિદ્ધાશ્રમમાં હજારો વર્ષોથી સુક્ષ્મ શરીરમાં જીવિત એવા યોગીઓ છે જે માત્ર શ્વાસ માત્રની મદદથી અહીં સમાધિ મુદ્રામાં લીન છે. આ જગ્યા વિશે લોકોને તો કોઈ અનુભવ નથી. પરંતુ મહાન યોગીઓ અને સાધુઓ આ જગ્યાનો દાવો કરે છે અને દાવો તો ત્યાં સુધીનો છે કે આ સિદ્ધાશ્રમમાં રહેતા સિદ્ધયોગીઓ પાસે સમસ્ત બ્રહ્માંડને વશમાં કરી શકે તેટલી શક્તિઓ હોય છે. તેમની પાસે એવી પણ શક્તિઓ  છે કે તે કાયનાતની કોઈ પણ સંરચનાને પરિવર્તિત કરીને તેને નવું સ્વરૂપ પણ આપી શકે છે. મિત્રો સમય સમય પર યોગીઓ અને સંન્યાસીઓએ આ જગ્યાનો ઉલ્લેખ કરેલો છે. સિદ્ધાશ્રમ એક એવું જગત છે કે જે આપણા જગતથી અનેક ગણું ઉન્નત છે. અહીંની દરેક અવસ્થા આપણી અવસ્થાથી અનેક ગણી અગ્રીમ છે.

મિત્રો તમારૂ શું કહેવું છે આ જગ્યા વિશે ? જો તમને આ વિષય પર વાંચવું ગમતું હોય તો કોમેન્ટ કરો next part અમે આ વિષય પર ચોક્કસ લખીશું… 

Tags: himalaya mysterious things
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
મીડિયાથી દુર રહેતા અજય અને કાજલનું ઘર છે આલીશાન મહેલ જેવું….  જુઓ તેના ફોટોઝ

મીડિયાથી દુર રહેતા અજય અને કાજલનું ઘર છે આલીશાન મહેલ જેવું.... જુઓ તેના ફોટોઝ

લગ્ન માટે સૌથી પરફેક્ટ હોય છે આ ત્રણ રાશિની છોકરીઓ….. છોકરા કરે રીજેક્ટ તો કહેવાશે સૌથી મુર્ખ.

લગ્ન માટે સૌથી પરફેક્ટ હોય છે આ ત્રણ રાશિની છોકરીઓ….. છોકરા કરે રીજેક્ટ તો કહેવાશે સૌથી મુર્ખ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પિઝ્ઝા, બર્ગર અને સેન્ડવિચમાં ખવાતું આ ચીઝ, શરીર માટે છે ખતરનાક… ખાતા પહેલા વાંચી લ્યો કેવા કેવા નુકશાન થાય છે….

પિઝ્ઝા, બર્ગર અને સેન્ડવિચમાં ખવાતું આ ચીઝ, શરીર માટે છે ખતરનાક… ખાતા પહેલા વાંચી લ્યો કેવા કેવા નુકશાન થાય છે….

March 21, 2025
તહેવારોની સિઝનમાં આ 5 શેર કરી દેશે ધનનો વરસાદ, દિગ્ગજ બ્રોકરેજ હાઉસે આપી ખરીદવાની સલાહ… જાણો કેટલું તગડું રિટર્ન મળે એમ છે…

તહેવારોની સિઝનમાં આ 5 શેર કરી દેશે ધનનો વરસાદ, દિગ્ગજ બ્રોકરેજ હાઉસે આપી ખરીદવાની સલાહ… જાણો કેટલું તગડું રિટર્ન મળે એમ છે…

October 7, 2022
ઉનાળાના વેકેશનમાં ઓછા પૈસે વધુ સારી જગ્યાએ ફરવા જવું હોય, તો જાણો ભારતમાં આવેલા બીચ વિશે… ઓછા ખર્ચે આવશે ડબલ મજા…

ઉનાળાના વેકેશનમાં ઓછા પૈસે વધુ સારી જગ્યાએ ફરવા જવું હોય, તો જાણો ભારતમાં આવેલા બીચ વિશે… ઓછા ખર્ચે આવશે ડબલ મજા…

February 25, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.