Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ ગરુડ પુરાણ બેસાડવાનું શા માટે જરૂરી હોય છે ? મોટાભાગના લોકો નથી જાણતા આ હકીકત અને રહસ્ય…

Social Gujarati by Social Gujarati
September 17, 2021
Reading Time: 1 min read
0
મૃત્યુ બાદ ગરુડ પુરાણ બેસાડવાનું શા માટે જરૂરી હોય છે ? મોટાભાગના લોકો નથી જાણતા આ હકીકત અને રહસ્ય…

જેમ કે તમે જાણો છો તેમ સનાતન ધર્મમાં કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી ગરુડ પુરાણનો પાઠ બેસાડવાનું ચલણ રહ્યું છે. એવી માન્યતા છે કે ગરુડ પુરાણના પાઠથી મૃત વ્યક્તિની આત્માના શાંતિ મળે છે અને તે મૃત્યુ પછી સદગતીને પ્રાપ્ત કરે છે. તેમજ તેનાથી તેના પરિવારના લોકોને તેના જીવનમાં સારા કર્મો કરવાની પ્રેરણા મળે છે. 

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

આ સિવાય તમને જણાવી દઈએ કે ગરુડ પુરાણ માત્ર મૃત્યુ અને મૃત્યુ પછીની સ્થિતિઓનું જ વર્ણન નથી કરતુ. તેમાં કુલ મળીને 19 હજાર શ્લોક છે. જેમાંથી 7 હજાર શ્લોકમાં જ્ઞાન, ધર્મ, નીતિ, સ્વર્ગ, નર્ક અને વ્યવહારિક જીવનની બધી જ વાતો કરવામાં આવી છે. આ બધી વાતો લોકોને ધર્મના માર્ગે ચાલવા માટે પ્રેરીત કરે છે. અહી વિસ્તારથી જાણી લો મૃત્યુ પછી ગરુડ પુરાણનો પાઠ કરવાનું શું મહત્વ રહેલું છે ?

મૃતની આત્મા : ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી વ્યક્તિની આત્મા 13 દિવસો માટે પોતાના જ પરિવારના લોકોની વચ્ચે ભટકતી રહે છે અને જો આ સમયે તે આત્માને ગરુડ પુરાણ શ્રવણ (સાંભળવાનો) કરવાનો મોક્કો મળે તો તેની આત્માને શાંતિ મળે છે. અને સાથે તેને અન્ય જગ્યાએ ભટકવું નથી પડતું. એવી પણ માન્યતા છે કે આ સમયે મૃત વ્યક્તિની આત્મા ખુબ જ સરળતાથી પરિવારજનો પ્રત્યેના મોહને ત્યાગી શકે છે. કારણ કે તેને ગરુડ પુરાણથી મુક્તિનો માર્ગ ખબર પડી જાય છે. ત્યારપછી તે બધા જ સંતાપ છોડીને સદગતીને પ્રાપ્ત કરે છે. આ સમયે તેની આત્મા પિતૃલોકમાં ચાલી જાય છે અથવા તો તેને બીજો જન્મ મળી જાય છે. 

પરિવારજનોને જ્ઞાન : આ મહાપુરાણ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, સદાચાર, નિષ્કામ કર્મના મહત્વને પણ જણાવે છે. આ સમયે તેનો પાઠ સાંભળ્યા પછી મૃત વ્યક્તિના પરિવારજનોને જીવનને ધર્મ પૂર્વક જીવવાનો નિયમ અને ઉપાય વિષે જાણકારી મળે છે. સાથે જ કર્મોના આધારે આત્માની યાત્રા વિશે પૂરું જ્ઞાન પણ મળી જાય છે. આમ તે બધી વાતોને જાણ્યા પછી પોતાના જીવનને સુધારી શકે છે.

કર્મને સુધારવાનો મોક્કો : મિત્રો જીવનમાં જે બની ગયું છે, તેને કોઈપણ વ્યક્તિ બદલી નથી શકતું. પણ એક વાત યાદ રાખો કે આવનાર સમયને આપણે આજના કર્મના પ્રભાવના આધારે બદલી જરૂર શકીએ છીએ. તેમજ મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવાથી તેમજ આ ગરુડ પુરાણ સાંભળવાથી તેના પરિવારજનો સાચા અને ખોટા કર્મ વચ્ચેના તફાવતને સરળતાથી સમજી શકે છે.

તેના પરિવારના લોકો ગરુડ પુરાણની વાતો યાદ કરીને પોતાના ભવિષ્ય અને મૃત્યુ પછી પોતાની ઉચ્ચ ગતિ અથવા તો ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં વ્યસ્ત થઇ જાય છે. તેમજ આ વાતો સાંભળીને તે પોતાના કર્મની ગતિને સુધારવાની કોશિશ કરવા લાગે છે. આમ તેની પણ મૃત્યુ પછી સદગતી થાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: GARUD PURANgarud puran after deathgarud puran for family member deathgarud puran for peace of soulgarud puran in hindunismimportance of garud puran
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
રોટલી બનાવતા કે લોટ બાંધતા હાથ કે કાંડામાં થતા દુખાવાના જોરદાર દેશી ઈલાજ, અજમાવો આ 5 માંથી કોઈ પણ 1 ઉપાય, આજીવન નહિ દુઃખે કાંડું…

રોટલી બનાવતા કે લોટ બાંધતા હાથ કે કાંડામાં થતા દુખાવાના જોરદાર દેશી ઈલાજ, અજમાવો આ 5 માંથી કોઈ પણ 1 ઉપાય, આજીવન નહિ દુઃખે કાંડું...

ગમે તેવા ખરાબ અને રફ વાળને સ્મૂથ અને શાયની બનાવવા તમારા વાળમાં લાગવી દો આ 3 માંથી કોઈ 1 તેલ. ખોડો સહિત વાળની બધી સમસ્યા કરી દેશે ગાયબ…

ગમે તેવા ખરાબ અને રફ વાળને સ્મૂથ અને શાયની બનાવવા તમારા વાળમાં લાગવી દો આ 3 માંથી કોઈ 1 તેલ. ખોડો સહિત વાળની બધી સમસ્યા કરી દેશે ગાયબ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

હીટરથી પાણી ગરમ કરતા પહેલા જાણી લેજો આ માહિતી, નહિ તો નજીવી બાબતમાં બનશે અઘટિત ઘટના… જાણો હીટરથી પાણી ગરમ કરવાનો આ નિયમ… બચી જશે જિંદગી

હીટરથી પાણી ગરમ કરતા પહેલા જાણી લેજો આ માહિતી, નહિ તો નજીવી બાબતમાં બનશે અઘટિત ઘટના… જાણો હીટરથી પાણી ગરમ કરવાનો આ નિયમ… બચી જશે જિંદગી

January 23, 2023
14 જાન્યુઆરી સુધી નહિ થાય શુભ કામો..  પણ આવા કામ થઇ શકશે,  જાણો લગ્નની તારીખો…

14 જાન્યુઆરી સુધી નહિ થાય શુભ કામો.. પણ આવા કામ થઇ શકશે, જાણો લગ્નની તારીખો…

December 16, 2019
સુદર્શન ચક્રનું અદ્દ્ભુત રહસ્ય | શું છે સુદર્શન ચક્ર | ભગવાન શ્રી કૃષ્ણ સિવાય આજ સુધી કોઈ નથી જાણી શક્યું આ રાઝને…

સુદર્શન ચક્રનું અદ્દ્ભુત રહસ્ય | શું છે સુદર્શન ચક્ર | ભગવાન શ્રી કૃષ્ણ સિવાય આજ સુધી કોઈ નથી જાણી શક્યું આ રાઝને…

March 6, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.