Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

મૃત્યુ પામેલી વ્યક્તિ સપનામાં આવે તો સમજો તેના સંકેતો … બદલી જશે તમારી જિંદગી…

Social Gujarati by Social Gujarati
October 10, 2018
Reading Time: 2 mins read
2
મૃત્યુ પામેલી વ્યક્તિ સપનામાં આવે તો સમજો તેના સંકેતો … બદલી જશે તમારી જિંદગી…
0
SHARES
2
VIEWS
Share on FacebookShare on Twitter

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

💁 તમારા નજીકનું કોઈ મૃત્યુ પામ્યું હોય અને તે આવે છે સપનામાં…તો બદલી જશે તમારી જિંદગી… 💁

જીવનનું સૌથી મોટું સત્ય છે જે દુનિયામાં આવે છે તેને  એક દિવસ આ દુનિયા છોડીને જવું પડે છે. આપણા માંથી ઘણા બધ લોકો એવા પણ હશે જેણે પોતાની જિંદગીમાં પોતાના કોઈ વ્યક્તિને દુનિયા છોડીને જતા હોય તેને રૂબરૂ જોયા હોય. એવામાં ઘણી વાર એવું પણ બનતું હોય છે કે જે કોઈ નજીકનું સંબંધી અથવા ઘરનું કોઈ સભ્ય મૃત્યુ પછી પણ સપનામાં આવતા હોય છે અને તેનો અહેસાસ ખુબ જ રહસ્ય વાળો હોય છે.

Image Source :

મનોવિજ્ઞાનનું માનવું છે કે આ પ્રકારના સપનામાં ખાસ સંદેશ છુપાયેલો હોય છે. જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને તે આપણા સપનામાં આવતા હોય તો તે આપણને સંદેશો આપતા હોય છે. જેમ કે આશ્વાસન, કંઈક જણાવવા માટે અને ભવિષ્યમાં થનારી ખરાબ ઘટનાને લઈને સાવધાન કરવા માટે આવે છે. તે સપનામાં રહેલા મેસેજ પર અમલ કરીને કોઈ પણ વ્યક્તિ પોતાની લાઈફ બદલી શકે છે. તેના વિશે આજે અમે અમુક ખાસ વાતો જણાવશું, જે ખુબ જ ઉપયોગ અને રોચક છે.

આવા સપનાઓ દરમિયાન જે ભાવના આવતી હોય એટલે કે ફીલિંગ આવતી હોય તે ખુબ તીવ્ર અને જ્વલંત હોય છે. તેવામાં સપનું જોવા વાળા વ્યક્તિને બિલકુલ પણ આભાસ નથી થતો કે આ હકીકત નથી પરંતુ એક સપનું છે. અમુક એવી ઘટનાઓ પણ થતી હોય છે તેમાં ઊંઘ ઉડી ગયા પછી પણ માણસ તેના પ્રભાવમાંથી બહાર નથી નીકળી શકતો. આવા સપનાનો પ્રભાવ એક સેકંડથી લઈને વર્ષો સુધી પણ ચાલી શકે છે.

Image Source :

આવા સપનામાં એક ખાસ વાત એવી પણ હોય છે જે પરિચિત પોતાના મૃત્યુના સમયે ખુબ જ બીમાર અને અસ્વસ્થ હોય તે સપનામાં ખુબ જ સ્વસ્થ જોવા મળતા હોય છે. સ્વપ્ન જોનારને તેના ચહેરા પર એક અલગ જ તેજ જોવા મળતું હોય છે.

મૃત્યુ પામેલ વ્યક્તિ તેના કોઈ પણ પ્રિય વ્યક્તિને સ્વપ્નમાં આશ્વાસન દેવા માટે આવતા હોય છે કે  તે જ્યાં છે ત્યાં ખુશ છે અને તેની સાથે તે એવું પણ કહેવા માટે આવે છે કે આપણે પણ આપણા જીવનમાં ખુશ રહેવું જોઈએ.Image Source :

મૃત્યુ પામેલ દરેક નજીકનો વ્યક્તિ  સપનામાં પોતાની વાતને બોલીને નથી જણાવતો. તે માત્ર ઇશારાથી અને હાવભાવથી પોતાની વાતને વ્યક્ત કરે છે. અને સ્વપ્ન જોનાર સભ્ય તેનો સૌથી સારો પ્રિયજન હોવાને કારણે મૃત્યુ પામેલા વ્યક્તિનો કહેવાનો ભાવાર્થ ઈશારામાં જ સમજી જાય છે.

વ્યક્તિનું સૌથી નજીકનું પાત્ર મૃત્યુ પામ્યું હોય અને તે સપનામાં આવે તો સપનું પૂરું થયા પછી તે વ્યક્તિની ઊંઘ ઉડે પછી તેને એક અલગ જ અહેસાસ થાય છે. ઊંઘમાંથી બહાર આવ્યા પછી તે વ્યક્તિ પોતાના ખુબ જ પોઝીટીવ એનર્જી હોય તેવું મહેસુસ કરતા હોય છે.Image Source :

જીવનમાં આવતી તકલીફોથી, દુઃખથી બહાર નીકળવા માટે આ સપના ખુબ જ મદદરૂપ સાબિત થાય છે. આવા સપના પછી લોકોને જીવનમાં આગળ વધવા માટે ખુબ જ મદદ મળી રહે છે.

કોઈ પણ  નજીકનું કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યું હોય અને તે સપનામાં આવતા હોય તેના માટે સપના લાઈફ ચેન્જીંગ  સાબિત થાય છે. આવા સપનામાં ઈશારા દ્વારા દેવામાં આવતા માર્ગદર્શનને અપનાવીને પોતાના જીવનને ક્રાંતિકારી પરિવર્તન  કરે છે.

આધ્યાત્મિક અને મનોવિજ્ઞાન  બંનેએ વાતનો ઉલ્લખ કર્યો છે કે આપણા પોતાના દુનિયા છોડીને ચાલ્યા ગયા છે તે સપનામાં આવીને આપણી સાથે હંમેશા માટે જોડાયેલા હોય છે. બસ આપણે જરૂર હોય છે માત્ર તેના ઇશારાને સમજવાની. 

મિત્રો સપના વિશેના રહસ્યમય તથ્યો બહુજ ઊંડા છે, ઘણી વાર તમને  સપનામાં તમારૂ  શરીર નિષ્ક્રિય લાગે છે. અને સપનું પૂરું થયા પછી પણ થોડો સમય હલન ચલન નથી કરી શકતા અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે .. શું  તમારી સાથે ક્યારેય આવું થયું છે ? જો આ વિષે જાણવા માંગતા હોવ તો કોમેન્ટ કરજો next part અમે તમને જણાવીશું કે આવું કેમ થાય છે.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ   (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
Health

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

June 2, 2023
હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…
Lifestyle

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

June 1, 2023
વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…
Travel

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

June 1, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…
તથ્યો અને હકીકતો

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
Next Post
જો તમારા કાંડા પર આ મણિબંધ રેખો બનતી હોય તો જાણીલો આ ખાસ માહિતી…

જો તમારા કાંડા પર આ મણિબંધ રેખો બનતી હોય તો જાણીલો આ ખાસ માહિતી...

ફોનના રેડીયેશન થી બાળકોને થાય છે આ માઠી અસર … દરેક પેરેન્ટ્સ જાણે આ ખાસ માહિતી

ફોનના રેડીયેશન થી બાળકોને થાય છે આ માઠી અસર ... દરેક પેરેન્ટ્સ જાણે આ ખાસ માહિતી

Comments 2

  1. Pinky says:
    5 years ago

    Mere saath hua he kyu please reply

    Reply
  2. Pritesh says:
    5 years ago

    Ha….mane thayu che evu ghani vakhat

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગમે તેવા ભયંકર એપેંડિક્સના દુઃખાવા માંથી તરત મળી જશે રાહત… ઘર બેઠા જ કરો આ 8 માંથી કોઈ એક ઉપાય….

ગમે તેવા ભયંકર એપેંડિક્સના દુઃખાવા માંથી તરત મળી જશે રાહત… ઘર બેઠા જ કરો આ 8 માંથી કોઈ એક ઉપાય….

July 22, 2021
માતાના હાલરડાં સાંભળવાથી ઘોડિયામાં સુતેલા બાળકના મગજ પર થતા ફેરફાર જાણીને હેરાન ન રહી જશો…  દરેક માતાઓ અને સ્ત્રીઓ ખાસ જાણો…

માતાના હાલરડાં સાંભળવાથી ઘોડિયામાં સુતેલા બાળકના મગજ પર થતા ફેરફાર જાણીને હેરાન ન રહી જશો… દરેક માતાઓ અને સ્ત્રીઓ ખાસ જાણો…

September 2, 2022
જો તમારા હાથમાં અર્ધ ચંદ્ર બને છે તો તમે છે ખુબ જ ભાગ્યશાળી… અત્યારે જ વાંચી લો આવું બનશે તમારી સાથે

જો તમારા હાથમાં અર્ધ ચંદ્ર બને છે તો તમે છે ખુબ જ ભાગ્યશાળી… અત્યારે જ વાંચી લો આવું બનશે તમારી સાથે

September 22, 2018

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In