Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

મૃત્યુ પછી લાશને ઘરમાં એકલી કેમ નથી રાખવામાં આવતી? તેની આસપાસ લોકોને કેમ રાખવામાં આવે છે?

Social Gujarati by Social Gujarati
November 22, 2022
Reading Time: 1 min read
31
મૃત્યુ પછી લાશને ઘરમાં એકલી કેમ નથી રાખવામાં આવતી? તેની આસપાસ લોકોને કેમ રાખવામાં આવે છે?

તમે અવારનવાર જોયું હશે કે માણસનું જયારે મૃત્યુ થાય ત્યારે આપને તેની આસપાસ હંમેશા સગાસબંધીઓ બેસતા હોય છે, તેમે ક્યારેય નહિ જોયું હોય કે મૃત વ્યક્તિને એકલાને રૂમમાં કે અન્યત્ર એકાંતમાં રાખવામાં આવ્યું હોય. તો આવું કેમ? આજે આપણે મળીને જાણીશું કે શા માટે મૃત વ્યક્તિ આસપાસ અન્ય વ્યક્તિઓને રાખવામાં આવે છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

માણસના મૃત્યુ પછી તેની જે કઈ પણ વિધિ કરવામાં આવે તેને અંતિમ સંસ્કાર કહેવાય છે. કોઈ મૃત વ્યક્તિ રાત્રે જો મૃત્યુ પામે તો રાત્રે તેના અંતિમ સંસ્કાર નથી કરતા હોતા, ખાસ કરીને કોઈ મહિલાનું મૃત્યુ થઇ જાય તો તેને લક્ષ્મી ગણી ને રાત્રે તેના અંતિમ સંસ્કાર નથી કરવામાં આવતા. તેમના અંતિમ સંસ્કાર વહેલી સવારે કરવામાં આવે છે. અથવા બીજી તરફ જોઈએ તો જયારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેના પરિવાર જાણો કે દીકરા દીકરીઓ જયારે દુર હોય તો તે આવે નહિ ત્યાં સુધી મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોતા નથી.

અને જ્યાં સુધી તે લોકો ના આવે ત્યાં સુધી વ્યક્તિને રૂમમાં સુવરાવી દેવાય છે અને તેની આસપાસ બધી જ પવિત્ર વસ્તુઓ રખાય છે અને અલગ અલગ પ્રદેશની માન્યતાઓ મુજબ તેમની રીતરસમ પણ કરવામાં આવે છે. અને તેની બાજુમાં સગાવહાલા બેસેલા હોય છે.

હિંદુ પૌરાણિક માન્યતાઓ અનુસાર કહેવાય છે કે મૃત વ્યક્તિની આત્મા તે શરીરની આસપાસ જ રહેતી હોય છે. અમુક માન્યતા અનુસાર એમ અનુસાર એમ પણ કહેવાય છે  કે જ્યાં સુધી વ્યક્તિનું બારમું એટલે કે પાનીઢોલ ના પતે ત્યાં સુધી તે વ્યક્તિની આત્મા પરલોક નથી ગઈ હોતી અને તે મુજબ તેનું મૃત શરીર એ વખતે પ્રાણ વગરનું બની ગયું હોય છે. જેથી તેની આસપાસ પૂજાની વસ્તુઓ અને મનુષ્યોને રાખે છે કારણકે નહી તો મૃત શરીર આસપાસ અન્ય નકારાત્મક શક્તિઓ તેનો પ્રભાવ પડતી હોય છે. અને અન્ય એક માન્યતા મુજબ એ મૃત શરીર પર બીજી શક્તિ તેનો પ્રભાવ કે અધિકાર ના કરી બેસે તે કારણે મૃત શરીરને હિન્દ માન્યતાઓ મુજબ એકલુ રાખવામાં નથી આવતું. 

મૃત શરીર એ નાના બાળક જેવું કહેવાય છે, જેમ નાના બાળકને ગમે તે રમાડે તો તેને ખબર નથી હોતી કે કોણ આપણું પોતાનું હોય છે અને કોણ આપણું દુશ્મન, એવી જ રીતે મૃત વ્યક્તિના શરીરને પણ અન્ય શક્તિ કબજો  મેળવી શકે  એટલું પવિત્ર થઇ ગયું હોય છે એટલે તેને એકલું ના રાખી શકાય. આ માન્યતા હિંદુ ધર્મમાં અનુસાર છે.

અમુક લોકો પાણીઢોલ બારમાં દિવસની બદલે 9 દિવસે, 7 દિવસે કે 5 દિવસે પણ કરી નાખતા હોય છે, ઘણી વખત લોકો પોતાને સમય ના હોવાથી આમ કરતા હોય છે, અને ઘણી વખત અંતિમ ક્રિયા કરાવનાર પંડિત પણ આવું કરવા કહે છે જે હકીકતે હિંદુ ધર્મ અનુસાર ખોટું છે, આપના ૧૬ સંસ્કારો માંથી ગર્ભસંસ્કાર થી લઈને અંતિમ સંસ્કાર સુધી એક પધ્ધતિ અનુસાર રાખવામાં આવ્યા છે. 

જાણો પાનીઢોળ 12  માં દિવસે જ કેમ કેરવામાં આવે છે એ જાણવું હોય તો કોમેન્ટમાં part-2 લખીને જણાવો અમે હિંદુ ધર્મ અનુસાર અને વૈજ્ઞાનિક રીતે લેખ લખીને આપને જણાવીશું કે પાનીઢોલ 12 દિવસે જ કરાય… 7 માં કે 5 માં દિવસે ના કરાય.
શા માટે હિંદુ ધર્મમાં સ્ત્રીઓ શ્મશાન નથી આવતી તે લેખ માટે part-3 કોમેન્ટ કરો
શા માટે હિંદુ ધર્મમાં મૃતકને અગ્નિદાહ આપવામાં આવે તેના માટે part-4 કોમેન્ટ કરો.

જો આ વાત એક હિંદુમાન્યતાઓ મુજબ છે, અન્ય ધર્મ અન્ય સંપ્રદાયમાં અલગ અલગ રીવાજ હોઈ શકે છે. તે વાતની ખાસ નોંધ લેવી..

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ.     (૩) ગુડ.    (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: amazingbodyDEADNICE
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post

 અંગુઠાથી દરેક વ્યક્તિની આદત, વિચારસરણી અને વ્યક્તિત્વ વિશે કેવી રીતે જાણી શકાય ?

2019 થી 2024 સુધી આ ત્રણ રાશિઓ  રહેશે દુનિયાની સૌથી શુભ રાશિ જાણો ક્યાંક તમારી રાશિ પણ આમાંથી એક નથી ને.

2019 થી 2024 સુધી આ ત્રણ રાશિઓ  રહેશે દુનિયાની સૌથી શુભ રાશિ જાણો ક્યાંક તમારી રાશિ પણ આમાંથી એક નથી ને.

Comments 31

  1. Manish valand says:
    7 years ago

    Part 2

    Reply
  2. Manisha says:
    7 years ago

    Part2

    Reply
  3. Mukeshnayak says:
    7 years ago

    Part2

    Reply
  4. Sagar says:
    7 years ago

    Part:-1

    Reply
    • Sagar says:
      7 years ago

      Part 2

      Reply
    • Zampda Vipul says:
      5 years ago

      Part,2

      Reply
  5. Lalit says:
    7 years ago

    Part2

    Reply
  6. S surela says:
    7 years ago

    Part-2

    Reply
  7. pinkiben says:
    7 years ago

    Part-2

    Reply
  8. Gaurav says:
    7 years ago

    Part 2

    Reply
  9. Dobariya Chirag says:
    7 years ago

    Part2
    Part3
    Part4

    Reply
  10. Devendrabhai says:
    7 years ago

    Part- 3

    Reply
  11. Minal says:
    7 years ago

    Part 1
    Part 2
    Part 3
    Part 4

    Reply
  12. Gujarati says:
    7 years ago

    Part 2 3 4 5 …

    Reply
  13. sunil patel says:
    7 years ago

    part 2

    Reply
  14. viral says:
    7 years ago

    Part 2 3 4

    Reply
  15. vijay chaudhari says:
    7 years ago

    part 2

    Reply
  16. Rajendra patel says:
    7 years ago

    Very good and very helpful topics

    Reply
  17. Nanu says:
    7 years ago

    Part3

    Reply
  18. Dhaval Maru says:
    7 years ago

    Very Helpful Information
    I want to know more
    Part 2 3 4

    Reply
  19. Manish says:
    7 years ago

    1
    2
    3
    4

    Reply
  20. sanjay Limbani says:
    7 years ago

    part-2

    Reply
  21. Sonu says:
    7 years ago

    Part 2
    Part 3
    Part 4

    Reply
  22. Vishal says:
    7 years ago

    1234

    Reply
  23. rohit makwana says:
    7 years ago

    part 2

    Reply
  24. sonu says:
    7 years ago

    part 2

    Reply
  25. Rakesh mistry says:
    5 years ago

    Part 2
    Part 3
    Part 4

    Reply
  26. Jayesh says:
    5 years ago

    Part 2

    Reply
  27. Sanjay Shah says:
    5 years ago

    Part 2, 3 and 4

    Reply
  28. Vandita says:
    5 years ago

    1234

    Reply
  29. Mr T Chauhan says:
    5 years ago

    Good info. Could you please show the rest of ALL parts. Very interesting. Thanq.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આડા પડતાની સાથે ઘસઘસાટ નિંદર આવવી પણ શરીર માટે છે નુકશાનકારક, ખોટા સમયે સુવાથી થઈ શકે છે આ 4 ગંભીર બીમારીઓનો ખતરો…

આડા પડતાની સાથે ઘસઘસાટ નિંદર આવવી પણ શરીર માટે છે નુકશાનકારક, ખોટા સમયે સુવાથી થઈ શકે છે આ 4 ગંભીર બીમારીઓનો ખતરો…

September 29, 2021
ડ્રગ્સ કેસમાં આ રીતે ખુલી દીપિકા પાદુકોણ અને શ્રદ્ધા કપૂરની પોલ, જુઓ દીપિકાની ચેટ કેવી છે.

ડ્રગ્સ કેસમાં આ રીતે ખુલી દીપિકા પાદુકોણ અને શ્રદ્ધા કપૂરની પોલ, જુઓ દીપિકાની ચેટ કેવી છે.

September 24, 2020
દરરોજ ભોજન બાદ બેસી જાવ આ સામાન્ય પોઝિશનમાં, ચરબી ઓગાળી પેટની તમામ સમસ્યાઓ કરી દેશે દુર. પીઠનો દુખાવો પણ કરી દેશે ગાયબ…

દરરોજ ભોજન બાદ બેસી જાવ આ સામાન્ય પોઝિશનમાં, ચરબી ઓગાળી પેટની તમામ સમસ્યાઓ કરી દેશે દુર. પીઠનો દુખાવો પણ કરી દેશે ગાયબ…

October 20, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.