Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

અંગત સંબંધો વિશે આ વાત જાણી લો, હે તમને કોઈએ નહિ જણાવી હોય, વાંચો આ લેખ જાણીને ચોંકી જશો…..

Social Gujarati by Social Gujarati
December 23, 2022
Reading Time: 1 min read
0
અંગત સંબંધો વિશે આ વાત જાણી લો, હે તમને કોઈએ નહિ જણાવી હોય, વાંચો આ લેખ જાણીને ચોંકી જશો…..

અંગત સંબંધો વિશે આ વાત જાણી લો, હે તમને કોઈએ નહિ જણાવી હોય, વાંચો આ લેખ જાણીને ચોંકી જશો..

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો આજે અમે તમને એક એવી વિશેષ વાત જણાવશું જેને જાણીને તમે આશ્વર્યમાં મુકાય જશો. તે આશ્વર્યની વાત દરેક લોકો માટે જાણવી પણ ખુબ જ આવશ્યક છે. કેમ કે આજે જે મુદ્દા પર વાત કરવા જઈ રહ્યા છીએ તે દરેક વ્યક્તિના જીવનનો ખુબ જ મહત્વનો હિસ્સો છે. જેના વગર લગભગ ખુબ જ ઓછા લોકો રહી શકતા હોય છે. તો ચાલો જાણીએ એ કંઈ છે એવી આપણા જીવનની વાત જે આ લેખમાં ખાસ દર્શાવવામાં આવી છે.

મિત્રો આપણા હિંદુધર્મમાં બધા કાર્યોને શુભ માનવામાં આવે છે. માણસનું જન્મથી લઈને મૃત્યુની વચ્ચે જે જે કાર્યો થાય તેને શુભ માનવામાં આવે છે. હિદુધર્મમાં વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ  સુધીમાં 16 સંસ્કાર વિધિ કરવામાં આવે છે. તેમાં એક સંસ્કાર છે લગ્ન. આ સંસ્કાર દરેક હિંદુ વ્યક્તિ માટે ખુબ જ મહત્વનો રહે છે. મિત્રો લગ્ન બાદ દરેક વ્યક્તિ જીવનની નવી શરૂઆત કરતો હોય છે બંને વિજાતીય પાત્રો એકબીજાને મળે છે, બંનેને સહકાર મળે છે અને બંને શારીરિક સંબંધોથી પણ બંધાય છે.

તો આપણા હિંદુધર્મમાં શારીરિક સંબંધોનું પણ ખુબ જ મહત્વ રહેલું હોય છે. સામાન્ય રીતે પણ લગ્ન બાદ સ્ત્રી અને પુરુષ વચ્ચે પ્રેમને ટકાવી રાખવા માટે શારીરિક સંબંધો ખુબ જ મહત્વના હોય છે. તો આપણા શાસ્ત્રોમાં શારીરિક સંબંધોનું શું મહત્વ રહેલું છે તેના વિશે આજે અમે તમને જણાવશું.

હિંદુધર્મ શાસ્ત્રો અનુસાર અંગત સંબંધોની ક્રિયાને ખુબ જ સમ્માન આપવામાં આવે છે. આજે લોકોનું એવું માનવું છે કે આ વિષય પર બોલવું તે અશ્લીલતા ગણાય. પરંતુ લગ્ન બાદ પતિ અને પત્ની વચ્ચેના સંબંધો કાયદેસર હોય છે. પરંતુ આજે સમાજમાં અવૈધ સંબંધો હોય છે તેને અશ્લીલતા માનવી જોઈએ. અને જે પતિ અને પત્ની વચ્ચે જે સંબંધો રચાય તેને આપણા શાસ્ત્રોમાં પણ પવિત્ર માનવામાં આવ્યા છે.

કેમ કે હાલમાં જ આપણે જોઈએ તો કોઈ પણ જગ્યાએ યજ્ઞ કે કોઈ વિધિ હોય ત્યારે ત્યાં યજમાન તરીકે કોઈ બ્રહ્મચારી કે સંન્યાસી ન બેઠા હોય. કેમ કે યજ્ઞમાં હંમેશા યજમાન તરીકે પતિ અને પત્ની જ બેસી શકે છે. કોઈ પણ સંન્યાસી કે બ્રહ્મચારી વ્યક્તિ એકલો ક્યારેય યજ્ઞ કરતા નજર ન આવે. કેમ કે યજ્ઞમાં આહુતિ આપવા માટે પત્નીને યજ્વરી બનાવીને તેની જમણી બાજુ પુરુષને બેસવું પડે. તેવો યજ્ઞ માટેનો એક નિયમ છે.

આપણા પુરાણોમાં અગત્સ્ય ઋષિની એક કથા છે. એક દિવસ અગત્સ્ય ઋષિ પોતાના પિતૃઓને નર્ક બાજુ પડતા જોતા હતા. ત્યારે તેના પિતૃઓ અગત્સ્યને જણાવે છે કે અગત્સ્ય તારા બ્રહ્મચર્યના કારણે અમારું પતન થઇ રહ્યું છે. એટલા માટે જલ્દીથી વિવાહના બંધનમાં બંધાઈ જા અને સંતાનની પ્રાપ્તિ કર. તેનાથી જ અમે સ્વર્ગ તરફ પાછા ફરી શકશું.

મિત્રો આપણા હિંદુ ધર્મમાં વ્યક્તિ દ્વારા પોતાના વંશને આગળ વધારવો તે એક અનિવાર્યતા માનવામાં આવે છે. જો તેવું ન કરવામાં આવે તો વ્યક્તિના પૂર્વજોને નર્કની પ્રાપ્તિ થાય છે. જેના કારણે આપણને પિતૃ દોષ થાય છે. અને એટલા માટે જ આપણે ત્યાં પુત્રપ્રાપ્તિ અને તેને ઉત્તપન્ન કરવા માટે કરવામાં આવેલી ક્રિયાઓને પણ ખુબ જ મહત્વની અને પવિત્ર માનવામાં આવી છે. કેમ કે આ પ્રકૃતિનો નિયમ છે. દરેક  જીવે આ સૃષ્ટિચક્રને આગળ વધારવા માટે અંગત ક્રિયાઓ કરવી પડતી હોય છે.

મિત્રો શિવપુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે માનવ અને આ દરેક જીવ કામમાં પ્રત્યે આસક્તિ ન રાખે તો આ સૃષ્ટિનો હેતુ વ્યર્થ જાય. માટે દરેક જીવને કામની આસક્તિ આપવામાં આવી છે. માટે મનુષ્ય અને બીજા જીવનું પણ સર્જન કરવામાં આવ્યું ત્યારે શરીરના અમુક અંગોની રચના એ રીતે કરવામાં આવી કે મેલ અને ફીમેલ કોઈ પણ પાત્ર હોય તે એકબીજાથી આકર્ષિત થાય. આપના શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે પણ આ સૃષ્ટિને વધારવા માટે એક યોગદાન આપો. માટે આપણા શાસ્ત્રોમાં અંગત સંબંધોને ખુબ જ પવિત્ર માનવામાં આવ્યા છે.

આપણા ભારતમાં ઘણા મંદિરો એવા છે જ્યાં કામવાસનાના શિલ્પો બનાવવામાં આવ્યા છે. જેમાં ખાસ તો ખાજુરાઓના મંદિરોમાં. તેનો મતલબ એવો છે કે શારીરિક સંબંધો આપણા જીવનમાં કોઈ ખરાબ કાર્ય નથી. પરંતુ એક વાતની સ્પષ્ટતા કરી દઈએ કે માત્ર પત્ની અથવા પતિ સાથે બાંધવામાં આવતા અંગત સંબંધોને જ શાસ્ત્રોમાં પવિત્ર માનવામાં આવ્યા છે. તો મિત્રો લગ્ન બાદ અંગત સંબંધ માણવા તે કોઈ ખોટું કાર્ય નથી, પરંતુ આ એક જીવનનું સત્ય છે અને જેમાંથી લગભગ 96% પસાર થાય છે.

તો મિત્રો આ વિષય પર અમે વિચારો રજુ કર્યા તે કેવા લાગ્યા? GOOD કે BED ?

આવા જ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Tags: amazingANGAT VAATLovePERSONAL RELATIONRELATION SHIP
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
બોલીવુડના આ સિતારાઓ પહેલી વાર બન્યા સાંસદ…. જાણો કોણ છે એ હિરોઈન અને હીરો, નામ જાણી ચોકી જશો.

બોલીવુડના આ સિતારાઓ પહેલી વાર બન્યા સાંસદ…. જાણો કોણ છે એ હિરોઈન અને હીરો, નામ જાણી ચોકી જશો.

બાઈક પર 25 દેશોની સફરે નીકળી છે સુરતની આ જાંબાજ મહિલાઓ… જાણો આ પાછળનું સૌથી મોટું કારણ.

બાઈક પર 25 દેશોની સફરે નીકળી છે સુરતની આ જાંબાજ મહિલાઓ… જાણો આ પાછળનું સૌથી મોટું કારણ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બોલીવુડના આ વિવાદ વિશે જાણશો તો તમને એમ થશે કે આવું બની જ ના શકે… બોલો.!

બોલીવુડના આ વિવાદ વિશે જાણશો તો તમને એમ થશે કે આવું બની જ ના શકે… બોલો.!

July 19, 2019
પગની આંગળીઓ પણ જણાવે છે ગુઢ રહસ્યો, જાણો તમારી આંગળીઓ શું કહે છે?

પગની આંગળીઓ પણ જણાવે છે ગુઢ રહસ્યો, જાણો તમારી આંગળીઓ શું કહે છે?

January 1, 2022
આ દિવાળી પર બનાવો પાણીના ખુબ જ આકર્ષિત દીવડાઓ… જે આકર્ષશે દરેક વ્યક્તિનું ધ્યાન

આ દિવાળી પર બનાવો પાણીના ખુબ જ આકર્ષિત દીવડાઓ… જે આકર્ષશે દરેક વ્યક્તિનું ધ્યાન

November 10, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.