Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

જાણો વેદો અનુસાર શું ખાવું જોઈએ? આ વાંચી લો એટલે 90% બીમાર નહિ પડો.

Social Gujarati by Social Gujarati
September 2, 2019
Reading Time: 1 min read
0
જાણો વેદો અનુસાર શું ખાવું જોઈએ? આ વાંચી લો એટલે 90% બીમાર નહિ પડો.

🍱 મિત્રો આપણી ત્રણ મુખ્ય જરૂરીયાત છે હવા, પાણી અને ખોરાક. હવે તેમાં ખોરાક વિશે આપણે એવું જાણતા હોઈએ છીએ કે ખોરાક લેવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે જેથી શરીર કાર્યરાત રહે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે ખોરાકનું કાર્ય માત્ર ત્યાં સુધી જ સીમિત નથી પરંતુ આપણે લીધેલા આહારનો પ્રભાવ આપણા મનને પણ પ્રભાવિત કરે છે. આ વાત વેદોમાં પણ લખાયેલી છે અને વૈજ્ઞાનિકો દ્વારા પણ સાબિત થયેલી છે.🍱 તો આજના અમારા આ આર્ટિકલમાં અમે તમને જણાવશું કે કંઈ રીતે આપણા ભોજનથી મન અને શરીર પ્રભાવિત થાય છે.

RELATED POSTS

આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

🍱 મિત્રો આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ ત્યારે  તેનો પ્રભાવ આપણા શરીર પર તો પડે જ છે પરંતુ તેની  સાથે સાથે તેનો પ્રભાવ આપણા મન પર પણ પડે છે. મન પર પ્રભાવ પડવાના કારણે આપણા સ્વભાવમાં ઘણા બધા ફેરફાર પણ થાય છે.🍱 છાંદોગ્ય ઉપનિષદમાં આ બાબતે વિસ્તારપૂર્વક જણાવેલું છે. આ છાંદોગ્ય ઉપનિષદ સામવેદની તલવકાર શાખામાં આવે છે. આ રીતે છાંદોગ્યએ વેદનો જ એક ભાગ છે. ધંધુકા ઉપનિષદ 6, 5 અને 1 માં આ બાબત પર વિસ્તારપૂર્વક જણાવેલું છે. તેમાં જણાવ્યા અનુસાર આપણે જે ભોજન કરેલું હોય તેને ત્રણ ભાગોમાં વિભાજીત કરવામાં આવે છે. ભોજનનો નકામો કે  સ્થૂળ ભાગ મળ બની જાય છે મધ્ય ભાગનો રસ થઇ જાય છે અને સુક્ષ્મ ભાગનું મન બની જાય છે.

🍱 આ સાથે ઉપનિષદમાં વધુ જણાવતા કહ્યું છે કે “मन अन्नमय” છે. એટલે કે મન  અન્નનું બનેલું હોય છે. તેથી આપણે જેવો આહાર ગ્રહણ કરીએ છીએ તેનો પ્રભાવ મન પર પડે જ છે. આમ અન્નની શુદ્ધતાથી મનની પણ શુદ્ધતા થાય છે.

🍱 મિત્રો અન્નનો ઉદ્દેશ માત્ર સ્વાદ ઈન્દ્રીને તૃપ્ત કરવાનો જ નથી. સ્વાદ તો ખુબ જ ગૌણ વસ્તુ છે અન્નનો મુખ્ય ઉદ્દેશ તો શરીર અને મનને તંદુરસ્ત રાખવાનો છે. માટે દરેક વ્યક્તિએ ભોજન એવું જ ગ્રહણ કરવું જોઈએ કે જેથી આપણું શરીર અને મન બંને સારી રીતે પ્રભાવિત થાય. કહેવાય છે કે વ્યક્તિનું ભોજન જેવું હશે તેનું આચરણ પણ તેવું જ હશે.🍱 છાંદોગ્ય ઉપનિષદ અનુસાર જ્યારે ભોજન શુદ્ધ હોય છે ત્યારે મન પણ શુદ્ધ થઇ જાય છે અને સાથે જ મન નિર્મળ અને નિશ્ચયી પણ બને છે. આથી મનુષ્યને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. તેથી આપણે હંમેશા સાત્વિક આહાર લેવો જોઈએ.

🍱 અમેરિકામાં થયેલ શોધ અનુસાર ભોજન એ આપણા માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. ડિપ્રેશન અને બીજા માનસિક રોગ એ પૌષ્ટિક આહારના અભાવના કારણે પણ થઇ શકે છે. અથવા તો કોઈ ખાવાની વસ્તુની એલર્જી હોય તો પણ માનસિક સમસ્યાઓ થાય છે. આ બાબતે વિશેષ શોધકર્તાઓ દ્વારા  ડિપ્રેશનથી પીડિત લોકો પર અમુક પ્રયોગ પણ કરવામાં આવ્યા હતા. તે પ્રયોગો પરથી જાણવા મળ્યું કે ડિપ્રેશન વાળા લોકોને ઘઉંની એલર્જી હતી. આમ મનથી સ્વસ્થ બનવું હોય તો દરેક પ્રકારના પોષકતત્વો મળી રહે તેવો સાત્વિક આહાર લેવો જોઈએ.

🍱 તો મિત્રો વેદ અને વિજ્ઞાન અનુસાર સ્વાદને વધુ પ્રાધાન્ય ન આપતા પૌષ્ટિકતા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જેથી તેનાથી શરીરની સાથે સાથે મન પણ તંદુરસ્ત રહે.👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
Image Source: Google

Tags: BAD FOODSGOOD FOODSgujarati dayrosocial gujaratiVagetables vs meetVEDAS AND SHASHTRASvegetarian v/s non vegetarian
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
રસોઈ

આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..

July 8, 2025
બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
રસોઈ

એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

September 26, 2023
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…
રસોઈ

ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…

February 9, 2024
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
Next Post
વિદેશોમાં પણ ગણેશજીનું છે મહત્વ, મુસ્લિમ દેશમાં પણ નોટ પર છે ગણપતિ બાપા, જાણો કેમ?

વિદેશોમાં પણ ગણેશજીનું છે મહત્વ, મુસ્લિમ દેશમાં પણ નોટ પર છે ગણપતિ બાપા, જાણો કેમ?

ઘરે ઉગતી આ ઔષધિ ના ફક્ત 2 પાંદડા દૂધમાં મેળવી પીવો | પરિણામ જોઇને દંગ રહી જશો.

ઘરે ઉગતી આ ઔષધિ ના ફક્ત 2 પાંદડા દૂધમાં મેળવી પીવો | પરિણામ જોઇને દંગ રહી જશો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

લગ્નના 3 મહિના બાદ આ ભોળી ભાળી લગતી આ બહેનોની ખુલી પોલ… કર્યું એવું કરતૂત કે સૌ કોઈ હેરાન રહી ગયા..

લગ્નના 3 મહિના બાદ આ ભોળી ભાળી લગતી આ બહેનોની ખુલી પોલ… કર્યું એવું કરતૂત કે સૌ કોઈ હેરાન રહી ગયા..

April 2, 2021
કાંડા પરની આ રેખાઓમાં છુપાયેલું છે તમારા આયુષ્યનું સિક્રેટ, જાણો કેટલું જીવશો અને કેટલા અમીર બનશો…

કાંડા પરની આ રેખાઓમાં છુપાયેલું છે તમારા આયુષ્યનું સિક્રેટ, જાણો કેટલું જીવશો અને કેટલા અમીર બનશો…

June 6, 2022
રાહુલ ગાંધી ફરી એકવાર ચર્ચામાં, ગળવાન ઘાટી સીમા હુમલાને લઈને આવો આરોપ લગાવ્યો મોદી પર.

રાહુલ ગાંધી ફરી એકવાર ચર્ચામાં, ગળવાન ઘાટી સીમા હુમલાને લઈને આવો આરોપ લગાવ્યો મોદી પર.

June 24, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.