Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

શું તમે જાણો છો કે હિંદુ ધર્મમાં શા માટે અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત પછી શા માટે નથી આપતા? શું છે તેનું રહસ્ય ?

Social Gujarati by Social Gujarati
September 24, 2022
Reading Time: 1 min read
1
શું તમે જાણો છો કે હિંદુ ધર્મમાં શા માટે અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત પછી શા માટે નથી આપતા? શું છે તેનું રહસ્ય ?

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

💁શું તમે જાણો છો કે હિંદુ ધર્મમાં શા માટે અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત પછી શા માટે નથી આપતા?  💁

બધા ધર્મમાં પોતાના અલગ અલગ રીતી રીવાજો હોય છે, અલગ પરંપરાઓ નિભાવવામાં આવતી હોય છે. તેવી જ રીતે આપણા હિંદુ ધર્મમાં પણ અલગ અલગ બાબતોને લઈને રીતી રીવાજો બનાવવામાં આવ્યા છે. કહેવાય છે કે હિંદુ ધર્મ અનુસાર જન્મથી લઈને મૃત્યુ સુધી કુલ 16 સંસ્કારો હોય છે. તેમાં 16 સંસ્કાર માનો એક સંસ્કાર છે તે છે અંતિમ સંસ્કાર.

પરંતુ મિત્રો અંતિમ સંસ્કારને લઈને પણ એક નિયમ છે અને તે છે, સૂર્યાસ્ત બાદ કોઈ પણ વ્યક્તિના અંતિમ સંસ્કાર નથી કરવામાં આવતા. જો કે આજના આધુનિક અને મોર્ડન યુગમાં લોકો પશ્વિમી સંસ્કૃતિ તરફ દોરાઈ રહ્યા છે તો ક્યારેક તેઓ સમયના અભાવના કારણે સૂર્યાસ્ત બાદ અંતિમ સંસ્કાર આપી દેતા હોય છે. પરંતુ ખરેખર હિંદુ ધર્મ પ્રમાણે આ વસ્તુ બીલકુલ યોગ્ય નથી માટે ક્યારેય આવું ન કરવું જોઈએ.
તો ચાલો જાણીએ કે સૂર્યાસ્ત પહેલા જ અગ્નિ સંસ્કાર આપવા માટેનું કારણ આખરે શું છે.

ગરુડપુરાણમાં આ બાબતે વર્ણન કરવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે  સૂર્યને આત્માનો કારક માનવામાં આવે છે. સૂર્ય જ જીવન અને ચેતના છે તેવું મનાય છે.એવું પણ મનાય છે કે આત્મા સૂર્યથી જ જન્મ લે છે સૂર્યથી જ વિકાસ પામે છે અને સૂર્યમાં જ વિલીન થઇ જાય છે. સૂર્ય નારાયણ રૂપમાં છે અને તે બધાના કર્મ ને જૂએ  છે.

જ્યારે ચંદ્ર પીતૃકારક છે જેથી ચંદ્ર પિતૃને સંતુષ્ટ કરે છે માટે રાત્રીના સમયે આસુરી શક્તિઓ પ્રબળ થાય છે જે મુક્તિના માર્ગમાં વિઘ્નો ઉત્પન્ન કરે છે.આ કારણોસર જ શાસ્ત્રો અનુસાર સૂર્યાસ્ત થયા બાદ મૃતક વ્યક્તિના અંતિમ સંસ્કાર નાં કરવાની વાત કરી છે.  આ સિવાય બીજી પણ બે માન્યતાઓ પ્રચલિત  છે જે નીચે મુજબ છે..


એક મત એ પણ છે કે જો અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કરવામાં આવે તો મૃત્યુ પામનાર વ્યક્તિને પરલોકમાં ખુબ કષ્ટ ભોગવવા પડે છે અને આગળના જન્મમાં તેના કોઈ અંગમાં ખરાબી પણ થઇ શકે છે. આ કારણે જ સૂર્યાસ્ત બાદ દેહ સંસ્કાર ઉચિત નથી ગણવામાં આવ્યું. તેથી હિંદુધર્મમાં સૂર્યાસ્ત પહેલા જ મૃત શરીરના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે જેથી તે મૃત વ્યક્તિની આત્માને આગળના જન્મમાં કોઈ કષ્ટ ન ભોગવવા પડે. અહીં 84 લાખ યોનીના સંદર્ભમાં વાત કરી છે અગ્નિ સંસ્કાર બાદ આત્મા ભલે ગમે તે યોનીમાં જાય પણ તેને ત્યાં કષ્ટ ના પડે માટે સુર્યાસ્ત પહેલા જ અગ્નિ સંસ્કાર કરાય છે.

આ ઉપરાંત બીજી માન્યતા એવી પણ આ બાબત સાથે જોડાયેલી છે કે સૂર્યાસ્ત બાદ સ્વર્ગનો દ્વાર બંધ થઇ જાય છે અને નરકનો દ્વાર ખુલે છે. તેથી  જો મૃત વ્યક્તિના શરીરને સૂર્યાસ્ત બાદ અગ્નિ સંસ્કાર કરવામાં આવે તો તેની આત્મા નરકમાં જાય છે. આ પણ એક કારણ છે કે સૂર્યાસ્ત પછી  મૃત વ્યક્તિના શરીરના અગ્નિ દાહની વિધિ નથી કરવામાં આવતી. આ માન્યતા પિતૃઋણ પર આધારિત છે કે જેમ બાળકને પિતાએ જન્મ આપ્યો તેવી જ રીતે બાળક પિતાને સ્વર્ગની પ્રાપ્તિ કરાવીને ઋણ ચુકવે છે.

તો આ ઈતિહાસ હતો કે હિંદુધર્મમાં  સુર્યાસ્ત બાદ અગ્નિ સંસ્કાર નથી અપાતા, કેવો લાગ્યો આપનો આ ઈતિહાસ તે જરૂર કોમેન્ટ કરજો..અને નીચે મુજબના કોઈ વિષય પસંદ કરી તેની પણ કોમેન્ટ  કરો.

જો આ વાત એક હિંદુમાન્યતાઓ મુજબ છે, અન્ય ધર્મ અન્ય સંપ્રદાયમાં અલગ અલગ રીવાજ હોઈ શકે છે. તે વાતની ખાસ નોંધ લેવી..

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Tags: ANTIM SANSKARDHARMAhinduSURYA
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
ખાલી ત્રણ બિસ્કીટ ના પેકેટ માંથી બનશે ફેમેલીપેક જેટલો આઈસ્ક્રીમ | આ રીતે ઘરે બનાવો

ખાલી ત્રણ બિસ્કીટ ના પેકેટ માંથી બનશે ફેમેલીપેક જેટલો આઈસ્ક્રીમ | આ રીતે ઘરે બનાવો

માત્ર આ વસ્તુના બે ટીપા લગાવો અને વર્ષ જૂના ધાધર અને ખંજવાળ તથા તેના ડાઘને ભગાઓ

માત્ર આ વસ્તુના બે ટીપા લગાવો અને વર્ષ જૂના ધાધર અને ખંજવાળ તથા તેના ડાઘને ભગાઓ

Comments 1

  1. Sam says:
    7 years ago

    Part 2

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કરવા ચોથના દિવસે પહેરવા જોઈએ રાશિ અનુસાર આ રંગના કપડાં, થશે આ મોટા લાભો.

કરવા ચોથના દિવસે પહેરવા જોઈએ રાશિ અનુસાર આ રંગના કપડાં, થશે આ મોટા લાભો.

November 3, 2020
ચોમાસામાં બેક્ટેરિયા અને વાયરલ ઇન્ફેક્શનથી બચવા અઠવાડિયામાં ફક્ત એક વાર ખાવ આ ફ્રૂટ, મોંઘી દવાઓ ખાવાની કે દવાખાને જવાની જરૂર નહીં પડે.

ચોમાસામાં બેક્ટેરિયા અને વાયરલ ઇન્ફેક્શનથી બચવા અઠવાડિયામાં ફક્ત એક વાર ખાવ આ ફ્રૂટ, મોંઘી દવાઓ ખાવાની કે દવાખાને જવાની જરૂર નહીં પડે.

July 7, 2021
જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

May 27, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.