Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

જમીને થાળીમાં જ હાથમાં ધોતા લોકો વાંચી લેજો આ લેખ, કરી રહ્યા છો મોટી ભૂલી… હકીકત જાણશો તો આજ પછી ક્યારેય નહિ કરો થાળીમાં ચળુ…

Social Gujarati by Social Gujarati
March 5, 2025
Reading Time: 1 min read
0
જમીને થાળીમાં જ હાથમાં ધોતા લોકો વાંચી લેજો આ લેખ, કરી રહ્યા છો મોટી ભૂલી… હકીકત જાણશો તો આજ પછી ક્યારેય નહિ કરો થાળીમાં ચળુ…

મિત્રો હિન્દુ શાસ્ત્રોમાં ભોજન ના નિયમોમાં એક મુખ્ય વાત જણાવવામાં આવી છે કે ભોજન કર્યા બાદ થાળીમાં હાથ ન ધોવા જોઈએ. તેના કારણો કયા છે તે વિશે આપણે વિસ્તારપૂર્વક જાણીશું. મોટાભાગે એવું કહેવામાં આવે છે કે જે થાળીમાં તમે ખાઓ છો તેમાં ક્યારેય પણ હાથ ન ધોવા જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં એવી અનેક માન્યતાઓ છે જેનો આપણા જીવન પર કંઈક ને કંઈક પ્રભાવ જરૂર પડે છે. આવાજ શાસ્ત્રોમાં બનાવેલા નિયમો પ્રમાણે ભોજનમાં પણ કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવું જરૂરી જણાવવામાં આવ્યું છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

જ્યાં સુધી ખાવાની વાત કરવામાં આવે તો આ જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું કહેવાય છે કે અન્ન વિના જીવન મુશ્કેલ છે. આપણા ધર્મ શાસ્ત્રોમાં અન્ન ને દેવી લક્ષ્મી કે માં અન્નપૂર્ણા માનવામાં આવે છે. તેથી ભોજન ના કોઈપણ નિયમનું પાલન ન કરવાથી માતા અન્નપૂર્ણાનું અપમાન થાય છે. મુખ્ય રૂપે જો તમે ખાધા બાદ તે જ થાળીમાં હાથ ધોવો છો તો તેથી માતા લક્ષ્મીનું સૌથી મોટું અપમાન માનવામાં આવે છે. આ વિષયમાં જ્યોતિષાચાર્યએ શાસ્ત્રો પ્રમાણે ભોજન બાદ થાળીમાં હાથ ધોવાની મનાઈ ફરમાવી છે.1) નારાજ થઈ શકે છે માતા લક્ષ્મી:- કારણકે ભોજન ને માતા લક્ષ્મીનું જ સ્વરૂપ માતા અન્નપૂર્ણાથી સંબંધિત માનવામાં આવે છે, તેથી જે લોકો જમ્યા બાદ તે જ થાળીમાં હાથ ધોવે છે તેમના ઘરમાં માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. એવા ઘરોમાં જો પૈસા હોય તો પણ તે વધારે દિવસ સુધી ટકતા નથી.

જે લોકો ખાવાની ખાલી થાળીનું પણ અપમાન કરે છે તેમને પણ માતા લક્ષ્મીની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત થતી નથી. ત્યાં સુધી કે યજ્ઞમાં પણ ભોજન નું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે, અને એવું માનવામાં આવે છે કે યજ્ઞમાં જે પણ સામગ્રી અર્પિત કરવામાં આવે છે તે દેવતાઓના ભોજન ના રૂપમાં પ્રાપ્ત થાય છે. તેથી જો તમે ભોજનની થાળીમાં હાથ ધોવો છો તો ઈશ્વરને તમારો યજ્ઞ સ્વીકાર નથી થતો.2) નકારાત્મક શક્તિઓ નું આગમન:- એવું માનવામાં આવે છે કે જો આપણે ભોજન કર્યા બાદ થાળીમાં જ હાથ ધોઈએ છીએ તો જે ઉર્જા નીકળે છે તેની તરફ નકારાત્મક શક્તિઓ આકર્ષિત થાય છે અને આપણી આસપાસ જમા થાય છે. આ શક્તિઓ આપણા સ્વાસ્થ્ય ને ખરાબ કરી શકે છે અને આપણા શરીરને અનેક પ્રકારે નુકસાન પહોંચાડી શકે છે. આ કારણે જ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તમે જે થાળીમાં ભોજન કરો છો તેમાં ક્યારેય પણ હાથ ન ધોવા જોઈએ.

3) શું છે વૈજ્ઞાનિક કારણ:- જો તમે જ્યોતિષમાં ન માનતા હોય તો પણ વિજ્ઞાન પ્રમાણે પણ થાળીમાં હાથ ધોવાથી શરીરના અનેક કીટાણુ તે થાળીના પાણી સાથે રહી જાય છે. આ પાણી જ્યારે આપણા શરીરને કે અન્ય સ્થાનોથી અડકે છે ત્યારે અનેક પ્રકારના કીટાણુ ફેલાવે છે 

જો આ કીટાણુઓને સારી રીતે સાફ ન કરવામાં આવે અને જ્યારે તમે તે જ વાસણમાં ફરીથી ખાવાનું ખાવ છો તો આ તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. આ જ કારણે તમારે ક્યારેય પણ તે થાળીમાં હાથ ન ધોવા જોઈએ જેમાં તમે ભોજન લો છો.4) અન્ન નું અપમાન બની શકે છે ગ્રહોની નારાજગીનું કારણ:- એવું માનવામાં આવે છે કે જ્યોતિષમાં દરેક ગ્રહ કોઈને કોઈ અનાજનું પ્રતિનિધિત્વ કરે છે. આજ કારણે નવ ગ્રહ બનાવતા સમયે કોઈને કોઈ અન્ન જરૂર રાખવામાં આવે છે. જ્યોતિષમાં એવું કહેવામાં આવ્યું છે કે અન્નનું અપમાન ગ્રહોનું અપમાન થયા જેવું ગણાય છે.

વિશેષરૂપે અન્નનું અપમાન શુક્ર અને બૃહસ્પતિ ગ્રહના અપમાન કરવા બરાબર હોય છે. અન્નના અપમાન થી ગ્રહોના અશુભ ફળ મળવાના શરૂ થઈ જાય છે. જો તમે ખાવાની જ થાળીમાં હાથ ધોવો છો તો આ અનાજની સાથે ગ્રહોનું અપમાન નું પણ સૌથી મોટું કારણ હોય છે. આ જ કારણે હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં આ નિયમ બનાવવામાં આવ્યો છે કે ક્યારેય પણ ભોજનની થાળીમાં હાથ ન ધોવા જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: AnnapurnaAstrologyfood rulesMata annapurnaMata LakshmijiMother Annapurna gets angrynegative forcesvastu shastraWashing hands in the plate after eating food
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
શિયાળામાં ફેફસાને કાચ જેવા ચોખ્ખા કરવા હોય તો ખાવા લાગો આ વસ્તુ, પ્રદુષણ અને કોરોનાથી પણ ડેમેઝ નહિ થાય તમારા ફેફસા…

શિયાળામાં ફેફસાને કાચ જેવા ચોખ્ખા કરવા હોય તો ખાવા લાગો આ વસ્તુ, પ્રદુષણ અને કોરોનાથી પણ ડેમેઝ નહિ થાય તમારા ફેફસા...

આ સામાન્ય દાણા વાળ માટે છે વરદાન સમાન, બસ જાણી લ્યો લગાવવાની આ રીત…માત્ર 15 જ દિવસમાં વાળ થઇ જશે કાળા, ઘાટા ને લાંબા….

આ સામાન્ય દાણા વાળ માટે છે વરદાન સમાન, બસ જાણી લ્યો લગાવવાની આ રીત...માત્ર 15 જ દિવસમાં વાળ થઇ જશે કાળા, ઘાટા ને લાંબા....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રાજાના મહેલોને ભુલાવે એવી ભારતની શાહી ટ્રેન ! ટીકીટ છે પુરા 18 લાખની, જાણો  વિશેષતા.

રાજાના મહેલોને ભુલાવે એવી ભારતની શાહી ટ્રેન ! ટીકીટ છે પુરા 18 લાખની, જાણો વિશેષતા.

August 29, 2020
રસોડામાં રહેલી આ બે વસ્તુ તમારા વાળ માટે છે વરદાન સમાન, આવી રીતે મિક્સ કરી લગાવી દો… ખોડો, સફેદ અને ખરતા વાળથી રાહત આપી બનાવી દેશે એકદમ મજબુત, લાંબા અને કાળા…

રસોડામાં રહેલી આ બે વસ્તુ તમારા વાળ માટે છે વરદાન સમાન, આવી રીતે મિક્સ કરી લગાવી દો… ખોડો, સફેદ અને ખરતા વાળથી રાહત આપી બનાવી દેશે એકદમ મજબુત, લાંબા અને કાળા…

March 21, 2023
નખ પરથી જ ખબર પડી જશે તમારા સ્વાસ્થ્ય વિશે | નખના રંગ અનુસાર હોય છે બીમારી…

નખ પરથી જ ખબર પડી જશે તમારા સ્વાસ્થ્ય વિશે | નખના રંગ અનુસાર હોય છે બીમારી…

November 15, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.