Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ દિવસોમાં કરજ લેવાની ભૂલ ક્યારેય ન કરતા, નહિ તો કરજ ભરવું તો દુર થઈ જશો કંગાળ… જાણો ક્યારે કરજ લેવું અને ક્યારે ન લેવું…

Social Gujarati by Social Gujarati
December 5, 2022
Reading Time: 1 min read
0
આ દિવસોમાં કરજ લેવાની ભૂલ ક્યારેય ન કરતા, નહિ તો કરજ ભરવું તો દુર થઈ જશો કંગાળ… જાણો ક્યારે કરજ લેવું અને ક્યારે ન લેવું…

મિત્રો આજના સમયમાં લોન લેવી એ સામાન્ય બાબત છે. તેમાં બાળકોનું ભણતર હોય, લગ્ન પ્રસંગ હોય, ઘર બનાવવું હોય, ધંધાની શરૂઆત કરવી હોય કે અન્ય કોઈપણ કારણોસર આપણે લોન લેતા હોઈએ છીએ. પરંતુ ઘણીવાર કેટલાક લોકો લોનને સમયસર નથી ચૂકવી શકતા.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો આનું કારણ શાસ્ત્રોમાં ઉધાર લેવા અથવા ચૂકવવા માટે યોગ્ય સમય ન પસંદ કરવાનું માનવામાં આવ્યું છે, જેના કારણે ઈચ્છા હોવા છતાં પણ લોન નથી ચૂકવી શકાતી. એવામાં જરૂરી છે કે લોન લેતા અને ચૂકવતા સમયે વાર અને નક્ષત્રોનું વિશેષ રૂપે ધ્યાન રાખવું જોઈએ. આજે અમે તમને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે લોન લેવા અને આપવા સંબંધિત શુભ અને અશુભ સમય વિશે જણાવીશું.

1) ક્યારે ન લેવી જોઈએ લોન :- જ્યોતિષાચાર્ય પ્રમાણે લોન લેવા માટે કેટલાક વાર અને નક્ષત્રોનો સમય અશુભ માનવામાં આવ્યો છે. આ વારમાં મંગળવાર, બુધવાર અને શનિવાર તથા હસ્ત, મૂળ, આદ્રા, જ્યેષ્ઠ, વિશાખા, કૃતિકા, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢ , ઉત્તરાભાદ્રપદા, રોહિણી વગેરે નક્ષત્રો છે. રવિવારે પણ લોન લેવા અને આપવા પર પ્રતિબંધ છે. આ વાર અને નક્ષત્રોમાં લેવામાં આવેલી લોન અને ચૂકવવાની સંભાવના ખૂબ જ ઓછી માનવામાં આવી છે. તેનાથી વ્યક્તિ પર દેવાનો બોજ વધતો જાય છે.2) લોન લેવાનો શુભ સમય :- જ્યોતિષાચાર્ય ના જણાવ્યા પ્રમાણે સોમવાર, ગુરૂવાર અને શુક્રવારે લોન લેવા માટેના યોગ્ય વાર માનવામાં આવ્યા છે. તેવી જ રીતે જો નક્ષત્રોની વાત કરીએ તો સ્વાતિ, ઘનિષ્ઠા, સતભિષા, પુનર્વસું, ચિત્રા, અનુરાધા, અશ્વિની, મૃગશીરા, રેવતી અને પુષ્ય જેવા નક્ષત્રોમાં લોન લેવી શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આટલા વાર અને નક્ષત્રોમાં લેવામાં આવેલી લોન સમયસર ચૂકવવાની સંભાવના રહે છે.

3) લોન ચૂકવવાનો સમય :- લોન ચૂકવવા માટે મંગળવાર અને બુધવાર નો દિવસ શુભ માનવામાં આવે છે. વૃદ્ધિ નામનો યોગ અને હસતી નક્ષત્રમાં દેવું ચૂકવવાથી પણ તે જલ્દી ચૂકવાઇ જાય છે. તેવી જ રીતે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે લોન ચૂકવવી હોય તો બુધવાર અને ગુરુવારે ટાળી દેવું જોઈએ. શુક્રવારે લોન લેવી અને ચૂકવવી બંને ફળદાયી માનવામાં આવે છે. બચત યોજનામાં રકમ જમા કરાવવા માટે બુધવાર અને ગુરુવારનો દિવસ શુભ માનવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: auspicious time to take loanconstellationsjyotish shastraLOANLoan Detailsloan repayment timeWhen not to take loan
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
આ જગ્યાએ 1000 રૂપિયાથી પણ ઓછી કિંમતે મળી રહ્યા છે બ્રાન્ડેડ જીન્સના પેન્ટ… ખરીદવા માટે અત્યારે જ કરો ક્લિક… ઓછા પૈસા મળી જશે બ્રાન્ડેડ કપડું….

આ જગ્યાએ 1000 રૂપિયાથી પણ ઓછી કિંમતે મળી રહ્યા છે બ્રાન્ડેડ જીન્સના પેન્ટ... ખરીદવા માટે અત્યારે જ કરો ક્લિક... ઓછા પૈસા મળી જશે બ્રાન્ડેડ કપડું....

શિયાળામાં તુલસીના છોડની માવજત કરવા અજમાવો આ ટીપ્સ, એકપણ પાન સુકાશે નહિ અને છોડ રહેશે લીલોછમ…. જાણો તુલસીના છોડને લીલો રાખવાની ટીપ્સ……

શાસ્ત્રો અનુસાર સુકાય ગયેલા તુલસીના પાન ફેંકવાની ભૂલ ન કરતા... જાણો તેને ઉપયોગ કરવાની આ રીત... થશે ધાર્મિક, આર્થિક અને અઢળક શારીરિક લાભો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

નખ નો રંગ આપે છે શરીરમાં આ બીમારી હોવાનો સંકેત..  જાણો નખના રંગ પરથી રોગો વિશે.

નખ નો રંગ આપે છે શરીરમાં આ બીમારી હોવાનો સંકેત.. જાણો નખના રંગ પરથી રોગો વિશે.

December 30, 2021
જાણી લો પનીરને સ્ટોર કરવાની આ સરળ ટીપ્સ વિશે, 1 મહિના સુધી બગડશે પણ નહિ અને રહેશે એકદમ તાજું, સોફ્ટને સફેદ..

જાણી લો પનીરને સ્ટોર કરવાની આ સરળ ટીપ્સ વિશે, 1 મહિના સુધી બગડશે પણ નહિ અને રહેશે એકદમ તાજું, સોફ્ટને સફેદ..

September 8, 2021
છોકરીઓએ ભૂલથી પણ ક્યારેય રાત્રે આ પાંચ કામ ન કરવા જોઈએ. નહિ તો થશે આ ભયાનક વસ્તુ

છોકરીઓએ ભૂલથી પણ ક્યારેય રાત્રે આ પાંચ કામ ન કરવા જોઈએ. નહિ તો થશે આ ભયાનક વસ્તુ

January 2, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.