Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

તારક મહેતા સિરિયલમાં હવે ક્યારેય નહિ જોવા મળે નટુકાકા, 77 વર્ષની ઉંમરે થયું ઘનશ્યામ નાયકનું થયું નિધન…

Social Gujarati by Social Gujarati
October 3, 2021
Reading Time: 1 min read
0
તારક મહેતા સિરિયલમાં હવે ક્યારેય નહિ જોવા મળે નટુકાકા, 77 વર્ષની ઉંમરે થયું ઘનશ્યામ નાયકનું થયું નિધન…

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે, હમણાં થોડા સમયથી બોલીવુડ જગત અને ટીવી ઇન્ડસ્ટ્રીઝના ઘણા દિગ્ગજોના અવસાન થયા છે. તો હાલમાં જ સબ ટીવી પર આવતી ખુબ જ ફેમસ સિરિયલના ખુબ જ મોટા અભિનેતાનું અવસાન થયું છે. જેને લઈને બોલીવુડ જગત અને ટીવી સિનેમા ઇન્ડસ્ટ્રીઝમાં બધાને ખુબ જ મોટો ઝટકો પડ્યો છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

મિત્રો સબ ટીવી પર આવતી સિરિયલ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં” ના દિગ્ગજ અભિનેતા ઘનશ્યામ નાયક હવે આપણી વચ્ચે નથી રહ્યા. 77 વર્ષની ઉંમરમાં તેનું નિધન થઈ ગયું છે. ઘનશ્યામ નાયક ટીવીનો પોપ્યુલર શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં” થી નટુકાકા પાત્ર રૂપે ખુબ જ લોકપ્રિય થયા હતા. પરંતુ તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. જેને લઈને તેનું અવસાન થયું છે.

તમને જણાવી દઈએ કે, ઘનશ્યામ નાયક છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારીથી લડી રહ્યા હતા. તેનો ઈલાજ પણ ચાલી રહ્યો હતો. તેના ગળાની સર્જરી કરવામાં આવી હતી અને આ જ કારણે તે શુટિંગથી પણ દુર રહેતા હતા.

હાલમાં જ તેમણે પોતાની બીમારી વિશે મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે તેમના ગળામાંથી 8 ગાંઠ કાઢવામાં આવી હતી અને તેને ખબર જ હતી કે આટલી બધી ગાંઠ કેવી રીતે બની ગઈ. આ ગાંઠને સર્જરી દ્વારા કાઢવામાં આવી હતી. તેમણે એ પણ જણાવ્યું હતું કે તેની સર્જરી ચાર કલાક સુધી ચાલી હતી.

ઘનશ્યામ નાયકના દીકરા વિકાસે પણ મીડિયાને જણાવ્યું હતું કે, તેના પિતાની ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ગળાની સર્જરી થઈ હતી. જેમાં તેની 8 ગાંઠ કાઢવામાં આવી હતી. ત્યાર બાદ આ વર્ષે એપ્રિલમાં તેના પપ્પાના ગળાની પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી સ્કેનિંગ કરાવી હતી.

તો તેમાં અમુક સ્પોટ્સ નજર આવ્યા હતા. તેમણે આગળ જણાવ્યું હતું કે, જ્યારે તેના પિતાના ગળામાં અમુક સ્પોટ્સ નજર આવ્યા હતા ત્યારે તેને કોઈ તકલીફ ન હતી. પરંતુ તેમ છતાં તેની કિમોથેરાપી કરવામાં આવી હતી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Ghanashyam NayakGhanashyam Nayak deathnatukaka and jethalalanatukaka in tarak mahetaTarak Mehta in natukakaTarak Mehta serial
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
સામાન્ય દેખાતા પાંદડા ઉકાળીને પીય લ્યો, શરીર બની જશે ઉર્જાવાન, વૃદ્ધાવસ્થા રહેશે દૂર, સ્કિન રહેશે મુલાયમ અને ચમકદાર

સામાન્ય દેખાતા પાંદડા ઉકાળીને પીય લ્યો, શરીર બની જશે ઉર્જાવાન, વૃદ્ધાવસ્થા રહેશે દૂર, સ્કિન રહેશે મુલાયમ અને ચમકદાર

તમારા આહારમાં સામેલ કરો આ એક શાકભાજી, સડસડાટ ઉતરશે વજન |  વધારાની ચરબી પણ થઇ જશે ગાયબ

તમારા આહારમાં સામેલ કરો આ એક શાકભાજી, સડસડાટ ઉતરશે વજન | વધારાની ચરબી પણ થઇ જશે ગાયબ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સુરતમાં કાપડના વેપારીએ કંગનાને સપોર્ટ કરવા બનાવી સાડી, જાણો કેવી રીતે મળે છે આ સાડી.

સુરતમાં કાપડના વેપારીએ કંગનાને સપોર્ટ કરવા બનાવી સાડી, જાણો કેવી રીતે મળે છે આ સાડી.

September 14, 2020
હોમ લોન લેતા પહેલાં જાણી લો આ ખાસ માહિતી, વ્યાજ પણ ઓછું આવશે અને થશે આ 4 ફાયદા. જાણો કેટલા રૂપિયાનો ફાયદો થશે…

હોમ લોન લેતા પહેલાં જાણી લો આ ખાસ માહિતી, વ્યાજ પણ ઓછું આવશે અને થશે આ 4 ફાયદા. જાણો કેટલા રૂપિયાનો ફાયદો થશે…

October 22, 2021
દર મહિને આ જગ્યા પર કરો પૈસાનું નાનું એવું રોકાણ, આટલા વર્ષે મળશે 1.30 કરોડ રૂપિયા રોકડા… જાણો રોકાણ કરવાની સાચી માહિતી અને નફાના ફાયદા…

દર મહિને આ જગ્યા પર કરો પૈસાનું નાનું એવું રોકાણ, આટલા વર્ષે મળશે 1.30 કરોડ રૂપિયા રોકડા… જાણો રોકાણ કરવાની સાચી માહિતી અને નફાના ફાયદા…

January 13, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.