Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આ પાવડરનું સેવન રોજ કરવાથી શરીરની અનેક સમસ્યાનો આવી જશે અંત | આ રીતે ઉપયોગ કરવાથી થશે વધુ ફાયદો.

Social Gujarati by Social Gujarati
May 4, 2021
Reading Time: 1 min read
0
આ પાવડરનું સેવન રોજ કરવાથી શરીરની અનેક સમસ્યાનો આવી જશે અંત | આ રીતે ઉપયોગ કરવાથી થશે વધુ ફાયદો.

સુકુ આદુ એટલે કે સૂંઠ સ્વાસ્થ્ય ખુબ જ ફાયદાકારક છે, જેનો ઉપયોગ આયુર્વેદિક દવા તરીકે પહેલેથી કરવામાં આવે છે. સૂંઠના ઉપયોગથી તમે અનેક રોગોથી બચી શકો છો. જે મોટાભાગના ઘરોમાં સહેલાઇ જોવા મળી જાય છે. સૂંઠના ગુણો પણ આદુ સમાન હોય છે. જ્યારે આદુ સુકાઈ જાય છે ત્યારે તેને સૂંઠ કહેવામાં આવે છે. તેના અનેક પ્રકારના નામ છે પરંતુ આપણે ત્યાં તેને સુંઠ જ કહેવામાં આવે છે. જો તમે અનેક પ્રકારના રોગોથી બચવા માંગો છો, તો સૂંઠનું સેવન જરૂર કરવું જોઈએ. તો ચાલો જાણીએ સુંઠ ક્યાં ક્યાં કામ આવે અને તેનાથી હેલ્થને શું ફાયદા થાય. જાણવા માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

સૂંઠના ગુણ : તે કફ ઘટાડવા માટે ખુબ જ સારું કામ કરે છે, તે ખોરાકને પચાવવાનું કામ કરે છે, તે પિત્તનો પ્રકોપ ઘટાડે છે અને દાવો દોષ પણ દૂર કરે છે.સૂંઠના ફાયદા : સૂંઠ ખોરાકને પચાવવામાં મદદ કરે છે. સૂંઠ ખાવાથી ખોરાક ઝડપથી પચે છે. સૂંઠ આપણી પાચકશક્તિને પણ મજબૂત બનાવે છે. તેમજ જે લોકોને ભૂખ ઓછી લાગવા જેવી સમસ્યા હોય તેમના માટે પણ સુંઠ ખુબ ફાયદાકારક છે. જો તમને ભૂખ ન લાગતી હોય તો પછી સૂંઠ અને સિંધાલુણનું સેવન કરો. તેનાથી તમને ભૂખ લાગવા લાગશે અને ભૂખની ક્ષમતામાં પણ વધારો થાય છે.

ગેસ જેવી સમસ્યા રહેતી હોય તો સૂંઠનું સેવન કરોતો તેમાં પણ રાહત મળશે. જો તમને ગેસ થવાને કારણે પેટમાં દુઃખાવો થતો હોય તો તે સમયે સૂંઠનું સેવન કરો, તે રામબાણની જેમ કામ કરે છે અને દુઃખાવામાં રાહત આપશે.

ઉલ્ટી, ખાટા ઓડકાર, ઉબકા વગેરે જેવી વધારે સમસ્યાઓ હોય તો સૂંઠ ઉપયોગ કરો, આ બધી સમસ્યા દૂર થઈ જશે. જે લોકોને સતત ઉલ્ટી થવાની સમસ્યા હોય, તેમણે સૂંઠના પાવડરને આમળાના પાવડર સાથે હુંફાળા પાણી સાથે મિક્સ કરીને પીશે, તો ઉલ્ટીની સમસ્યામાં રાહત મળશે. તેમજ પાતળા ઝાડા, પેટના ખેંચાણ જેવી સમસ્યામાં સૂંઠનો પાવડર હુંફાળા પાણી સાથે લેવામાં આવે તો આ સમસ્યા દૂર થઈ જશે.

જો કોઈ વ્યક્તિને અતિશય કફ રહેતો હોય તો છે અને શરીરમાંથી બહાર ન આવે છે, આવી સ્થિતિમાં જો વ્યક્તિ સૂંઠનો ઉપયોગ કરો, તેનાથી તમને કફમાં રાહત મળશે. જે લોકોને કફના કારણે માથાનો દુઃખાવો થાય છે, જો તેઓ સૂંઠનું સેવન કરવું જોઈએ, તો તે ખુબ રાહત આપે છે.જે વ્યક્તિને પગમાં દુઃખાવો રહેતો હોય તે લોકો સૂંઠનો ઉપયોગ કરશે તો દુઃખાવાની સમસ્યામાં રાહત થશે. પ્રેગનેન્સી બાદ મહિલાઓ સૂંઠનું સેવન કરો તો તેનાથી સંક્રમણનો ભય ઘટે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: ginger in coughginger marksGinger powderginger powder in healthhealth benefits in gingervomiting in ginger
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
બટેટા અને ડુંગળીને ટોપલીમાં એક સાથે રાખવા જોઈએ કે નહિ ? મોટા ભાગની મહિલાઓ કરે છે આ ભૂલ

બટેટા અને ડુંગળીને ટોપલીમાં એક સાથે રાખવા જોઈએ કે નહિ ? મોટા ભાગની મહિલાઓ કરે છે આ ભૂલ

મોંઘી દવાના બદલે નિયમિત આનું સેવન કબજિયાત, સાંધાના દુઃખાવા, અનિંદ્રા મટાડી લગ્ન જીવનને સદાય રાખશે આનંદમય…

મોંઘી દવાના બદલે નિયમિત આનું સેવન કબજિયાત, સાંધાના દુઃખાવા, અનિંદ્રા મટાડી લગ્ન જીવનને સદાય રાખશે આનંદમય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ ચાર આજે પણ પીડાય છે સીતાજીના શ્રાપથી…. જાણો કોણ છે એ અને શા માટે મળ્યો હતો શ્રાપ….

આ ચાર આજે પણ પીડાય છે સીતાજીના શ્રાપથી…. જાણો કોણ છે એ અને શા માટે મળ્યો હતો શ્રાપ….

March 20, 2019
લગ્નના 17 વર્ષ બાદ બની આ મહિલા DSP…. તેની સફળતા માટે તેણે આ કહ્યું છે આ કારણ જવાબદાર.

લગ્નના 17 વર્ષ બાદ બની આ મહિલા DSP…. તેની સફળતા માટે તેણે આ કહ્યું છે આ કારણ જવાબદાર.

March 28, 2019
ગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રીએ રાખવું આ બાબતનું ધ્યાન, આવનાર બાળકને થઇ શકે છે હાની.

ગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રીએ રાખવું આ બાબતનું ધ્યાન, આવનાર બાળકને થઇ શકે છે હાની.

September 18, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.