Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home રસોઈ

લોખંડના વાસણમાં રસોઈ બનાવવાના અદ્દભુત ફાયદાઓ……“લોઢી ઢેબર ખાય તે ઘેર વેદ કદી ના જાય.”

Social Gujarati by Social Gujarati
July 9, 2018
Reading Time: 10 mins read
0
લોખંડના વાસણમાં રસોઈ બનાવવાના અદ્દભુત ફાયદાઓ……“લોઢી ઢેબર ખાય તે ઘેર વેદ કદી ના જાય.”
0
SHARES
2
VIEWS
Share on FacebookShare on Twitter

🍲 લોખંડના વાસણમાં રસોઈ બનાવવાના અદ્દભુત ફાયદાઓ.🍲

Image Source

આપણે ત્યાં કહેવત છે કે, “લોઢી ઢેબર ખાય તે ઘેર વેદ કદી ના જાય.”

🍲 અન્ય વાસણોની તુલનામાં લોખંડના વાસણમાં બનેલું જમવાનું વધારે પોષ્ટિક હોય છે. તેમજ તેનાથી શરીરને ઘણા લાભ થાય છે.

RELATED POSTS

શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…

હવે પાલકની મજા લ્યો કોઈ પણ સિઝનમાં, જાણી લ્યો લાંબા સમય સુધી પાલકને સ્ટોર કરવાની આ ટિપ્સ… ગમે ત્યારે યુઝ કરો હશે એકદમ તાજી અને લીલી…

જાણી લ્યો દહીં મેળવવાની આ રીત, થશે એકદમ થક્કાદાર અને કડક… કોઈ પણ સિઝનનમાં જામી જશે ફટાફટ…

🍲 દેખાવમાં અને વજનમાં ભારે, મોંઘા તેમજ સરળતાથી ન ઘસતા લોખંડના વાસણમાં રસોઈ બનાવી સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું નીવડે છે. શોધકર્તાઓ  દ્વારા જાણવા મળ્યું કે, લોખંડના વાસણોમાં બનાવેલ ભોજન આયરન જેવા જરૂરી પોષકતત્વ વધારે પ્રમાણમાં હોય છે.

Image Source

🍲 લોખંડના વાસણમાં જમવાનું બનવું એકદમ સુરક્ષિત છે. પારંપરિક રીતે એવું માનવામાં આવે છે કે લોખંડના વાસણ જેવા કે કડાઈ વગેરેમાં જમવાનું બનાવવું તે સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.

🍲 એવું કહેવામાં આવે છે કે જો લોખંડના વાસણોમાં જમવાનું બનાવવામાં આવે તો તે ધાતુ સાથે પ્રતિક્રિયા કરે છે. જેના પરિણામ સ્વરૂપે લોહ તત્વ આપણા ભોજનમાં પણ ભળે છે. આ વાત સિદ્ધ કરવા માટે ઘણા પ્રમાણો પણ આપણી સમક્ષ છે.Image Source

🍲 એક અભ્યાસ દ્વારા  જાણવા મળ્યું કે નોન સ્ટીકના વાસણોની તુલનામાં લોખંડના વાસણોમાં બનાવેલ જમવામાં લોહતત્વ વધારે પ્રમાણમાં જોવા મળે છે.

🍲 આ ઉપરાંત લોખંડના વાસણમાં બનાવેલ ભોજન બાળકને ચાર મહિના સુધી નિયમિત રીતે આપવામાં આવે તો તેના હિમોગ્લોબીનના પ્રમાણને ઊંચું લાવી શકાય છે.

🍲 સ્વાસ્થ્ય લાભો ઉપરાંત ઘણી સ્ત્રીઓ લોખંડના વાસણમાં રસોઈ બનાવવાનું પસંદ કરે છે. કારણ કે, તે ધીમા તાપ પર જમવાનું બનાવવા માટે ઉપયુક્ત રહે છે. તે સાથે લોખંડના વાસણ બધી જગ્યા પર  સમાન રૂપે ગરમ થાય છે.

Image Source

🍲 યોગ્ય જીવનશૈલી ન હોવાથી તેમજ ખરાબ ખાનપાનથી શરીરમાં પોષકતત્વો તેમજ આર્યનની કમી પેદા થવી સામાન્ય વાત છે. કમ્બોડિયામાં આયરન ફિશની તરકીબથી સારી સંખ્યામાં લોકોને ફાયદો થયો છે ત્યાં લોકો જમવાનું બનવાતી વખતે માછલીના આકારના લોખંડના ટુકડાને ભોજનમાં ઉમેરી દે છે. નવ મહિના સુધી રોજ આ રીતે તૈયાર કરેલ ભોજનથી તે લોકોમાં ૫૦% આયરનની કમી દુર કરે છે.. આપણે ત્યાં પણ જુના જમાનામાં લોખંડની કડાઈ વગેરે જેવા લોખંડના વાસણોમાં જમવાનું બનાવવાની પરંપરા હતી. તો ચાલો જાણીએ  લોખંડના વાસણોના ફાયદાઓ.Image Source

🍲 લોખંડના વાસણમાં જમવાનું બનાવવાના મુખ્ય ફાયદાઓ 🍲

લોખંડના વાસણમાં બનાવેલ ભોજનમાં આર્યનનું પ્રમાણ વધે છે. તે ભોજનનું સેવન કરવાથી તે આપણા શરીરમાં પ્રવેશે છે. એક અધ્યયન દ્વારા સાબિત થયું છે કે કાચો ખોરાક લોખંડ અને નોન સ્ટીકમાં બનાવવામાં આવે તો બંનેમાં ફરક હોય છે.

🍲 જ્યારે  ભોજન લોખંડના વાસણમાં પાકવામાં વધારે વાર  લગાડે છે તે ખોરાકમાં વધારે પ્રમાણમાં આર્યનનું શોષણ કરે છે. આમ આ વાસણના ઉપયોગથી શરીરને જરૂરી લોહતત્વ મળી રહે છે. લોખંડના વાસણમાં બનાવેલ ભોજન એનેમિયામાં ખુબ જ ઉપયોગી નીવડે છે.Image Source

🍲 જ્યારે આપણે લોખંડના વાસણમાં રસોઈ બનાવીએ તો તે અમુક અંશે ભોજનમાં મળી આપણા શરીરમાં પ્રવેશે છે. જેથી લોહીમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે છે અને એનેમિયા જેવી સમસ્યાથી બચાવે છે.

🍲 આ ઉપરાંત ઘરે બનાવેલ જમવાનું લોખંડના વાસણની ઉમર પર નિર્ભર કરે છે. જેમ કે વાસણ કેટલી વાર ઉપયોગમાં લેવાયું અને કેટલી વાર સહીત જમવાનું પકાવામાં આવ્યું. આર્યનની માત્રા આ વાતો પર નિર્ભર કરે છે. જો તમે ભોજનમાં આયરનની માત્રા વધારવા માંગો છો તો નવી લોખંડની કડાઈ વગેરે ખરીદો તેમાં જમવાનું બનાવો.

Image Source

🍲 લોખંડના વાસણોનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો 🍲

🍲  રોજે લોખંડના વાસણમાં જમવાનું બનાવવું નહિ. અઠવાડિયામાં માત્ર  બે થી ત્રણ વાર જ લોખંડના વાસણમાં જમવાનું બનાવવા ઉપયોગ કરવો.

🍲 ખાટા તેમજ એસીડ વાળા ભોજન લોખંડ સાથે પ્રતિક્રિયા કરી શકે છે. જેનાથી ભોજનમાં ધાતુ જેવો અપ્રિય સ્વાદ પેદા થાય છે. માટે કઢી, રસમ, સાંભાર, અને ટમેટા વાળી વસ્તુ લોખંડમાં પકાવવાને બદલે સ્ટેનલેસ સ્ટીલના વાસણોમાં પકાવવી.Image Source

🍲   લોખંડના વાસણોમાં પાણી તથા અન્ય કોઈ પ્રવાહી ન રાખવું. લોખંડ ભીનાશ સાથે પણ પ્રતિક્રિયા કરે છે. જેના કારણે તે જંગ પેદા કરે છે. આ જંગ અન્ય સંદુષિત તત્વો સાથે મળી તમારા પીવાના પાણીને પ્રભાવિત કરે છે.

🍲   લોખંડના વાસણોમાં બનાવેલું ભોજન તરત જ અન્ય કાંચ તેમજ ચિનાઈ માટીના વાસણોમાં કાઢી લેવું.

🍲  આ ઉપરાંત લોખંડના વાસણોની સાફ સફાઈ ખુબ જ જરૂરી છે. તેને બરાબર ઘસીને સાફ કરવા.Image Source

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

 

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…
Health

શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…

May 27, 2023
હવે પાલકની મજા લ્યો કોઈ પણ સિઝનમાં, જાણી લ્યો લાંબા સમય સુધી પાલકને સ્ટોર કરવાની આ ટિપ્સ… ગમે ત્યારે યુઝ કરો હશે એકદમ તાજી અને લીલી…
રસોઈ

હવે પાલકની મજા લ્યો કોઈ પણ સિઝનમાં, જાણી લ્યો લાંબા સમય સુધી પાલકને સ્ટોર કરવાની આ ટિપ્સ… ગમે ત્યારે યુઝ કરો હશે એકદમ તાજી અને લીલી…

April 26, 2023
જાણી લ્યો દહીં મેળવવાની આ રીત, થશે એકદમ થક્કાદાર અને કડક… કોઈ પણ સિઝનનમાં જામી જશે ફટાફટ…
રસોઈ

જાણી લ્યો દહીં મેળવવાની આ રીત, થશે એકદમ થક્કાદાર અને કડક… કોઈ પણ સિઝનનમાં જામી જશે ફટાફટ…

March 11, 2023
અઠવાડિયામાં બગડી જતા લીલા મરચા, ઉનાળામાં મહિનાઓ સુધી રહેશે એકદમ ફ્રેશ… જાણો સ્ટોર કરવાની આ રીત… જયારે પણ ઉપયોગ કરશો લાગશે એકદમ તાજા..
રસોઈ

અઠવાડિયામાં બગડી જતા લીલા મરચા, ઉનાળામાં મહિનાઓ સુધી રહેશે એકદમ ફ્રેશ… જાણો સ્ટોર કરવાની આ રીત… જયારે પણ ઉપયોગ કરશો લાગશે એકદમ તાજા..

March 11, 2023
હવે ડોમિનોઝ જેવા પિઝ્ઝા બની જશે ઘર પર જ, જાણી લ્યો આ સરળ રીત… ઓવન વગર જ ગેસ પર બની જશે લઝીઝ પિઝ્ઝા…
રસોઈ

હવે ડોમિનોઝ જેવા પિઝ્ઝા બની જશે ઘર પર જ, જાણી લ્યો આ સરળ રીત… ઓવન વગર જ ગેસ પર બની જશે લઝીઝ પિઝ્ઝા…

January 24, 2023
ઘરે બનાવી ખાવા લાગો આ ચમત્કારિક લાડુ, હાઈ બિપિ, કેન્સર, ખરાબ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, જેવા 12 ગંભીર રોગો થશે દુર… જાણો બનાવવાની રેસિપી…
રસોઈ

ઘરે બનાવી ખાવા લાગો આ ચમત્કારિક લાડુ, હાઈ બિપિ, કેન્સર, ખરાબ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, જેવા 12 ગંભીર રોગો થશે દુર… જાણો બનાવવાની રેસિપી…

January 2, 2023
Next Post
તમારા નાના મોટા ખર્ચા ૧ ચમચી બેકિંગ સોડા જ બચાવી દેશે | તો હવે પાર્લર જવાની જરૂર નથી.

તમારા નાના મોટા ખર્ચા ૧ ચમચી બેકિંગ સોડા જ બચાવી દેશે | તો હવે પાર્લર જવાની જરૂર નથી.

વિક્રમ-વૈતાળ (વાર્તા- 14 )..પીંડદાન કોને મળશે ? ચોરને…રાજાને..કે, બ્રમ્હાણને…. જરૂર વાંચો આ રહસ્યમય વાર્તા.

વિક્રમ-વૈતાળ (વાર્તા- 14 )..પીંડદાન કોને મળશે ? ચોરને...રાજાને..કે, બ્રમ્હાણને.... જરૂર વાંચો આ રહસ્યમય વાર્તા.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઈતિહાસમાં પહેલી વાર કોઈએ શ્રીકૃષ્ણને બંદી બનાવવાનો આદેશ આપ્યો હતો… પછી જાણો શું થયું.

ઈતિહાસમાં પહેલી વાર કોઈએ શ્રીકૃષ્ણને બંદી બનાવવાનો આદેશ આપ્યો હતો… પછી જાણો શું થયું.

August 16, 2018
આજના યુવાનો લગ્નના નામથી ડરતા કેમ હોય છે,  હોય છે તેના આ ખતરનાક કારણો… જાણો.

આ શ્વાને ચાર વર્ષ સુધી એક જગ્યા પર જોઈ માલિકની રાહ… જાણો અંતમાં શું બન્યું.

September 24, 2019
દિવસમાં આ 2 ફળ અને 3 શાકભાજીનું સેવન જીવનભર રાખશે યુવાન. રિચર્સમાં થયો મોટો ખુલાસો, જાણો સંપૂર્ણ માહિતી..

દિવસમાં આ 2 ફળ અને 3 શાકભાજીનું સેવન જીવનભર રાખશે યુવાન. રિચર્સમાં થયો મોટો ખુલાસો, જાણો સંપૂર્ણ માહિતી..

October 6, 2022

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In