Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

પગમાં કેમ નથી પહેરવામાં આવતું સોનું ? છુપાયેલું છે ધાર્મિક અને વૈજ્ઞાનિક રહસ્ય.

Social Gujarati by Social Gujarati
November 6, 2023
Reading Time: 1 min read
1
પગમાં કેમ નથી પહેરવામાં આવતું સોનું ? છુપાયેલું છે ધાર્મિક અને વૈજ્ઞાનિક રહસ્ય.

મિત્રો તમે સોનું તો પહેરતા જ હશો. તેમજ હાથ, નાક, કાન, માથા પર, ગળામાં વગેરે અંગો પર સોનું પહેરતા લોકોને જોયા હશે, પણ પગમાં સોનું પહેરતા કોઈને નહિ જોયા હોય. જેની પાછળ એક કારણ રહેલું છે. જે કારણ જાણીને તમને આશ્ચર્ય થશે. જો તમે પણ તેના કારણ અંગે નથી જાણતા તો આજે જ આ લેખને અંત સુધી જરૂર વાંચો.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આપણે ત્યાં લગ્ન જેવા અવસરે સોનાના ઘરેણા પહેરવાનો રીવાજ છે. જે સદિયોથી ચાલ્યો આવે છે. શાસ્ત્રોમાં સોનાને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. સોનાને પહેરવું શુભ માનવામાં આવે છે. આ જ કારણ છે કે, જ્યારે પણ લગ્ન હોય છે ત્યારે આ ધાતુનો પ્રયોગ વધુ કરવામાં આવે છે. દુલ્હનને સોનાથી સજાવવામાં આવે છે.

શાસ્ત્રોમાં સોનાના આભુષણ પહેરવાના ઘણા નિયમો બતાવવામાં આવ્યા છે. આ નિયમો અનુસાર આ ધાતુને ક્યારેય કમરની નીચે પહેરવું જોઈએ નહિ. આ ધાતુને પગમાં પહેરવા અશુભ માનવામાં આવે છે. પાયલ અને કબુતરી સોનાની જગ્યાએ ચાંદીની ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે.

પગમાં સોનુ ન પહેરવાના કારણો : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પાયલ પહેરવાની જગ્યાનું સ્થાન કેતુનું છે. જો કેતુમાં શીતળતા ન હોય તો હંમેશા નકારાત્મક વિચાર પ્રદાન થાય છે. આથી આ જગ્યાએ શીતળતા બનાવી રાખવા માટે ચાંદીની પાયલ પહેરવામાં આવે છે.

આ સિવાય ભગવાન વિષ્ણુને સોનુ વધુ પ્રિય છે. કારણ કે સોનુએ માતા લક્ષ્મીનો સ્વરૂપ માનવામાં આવે છે. આથી સોનાને શરીરની નીચેના ભાગે પહેરવું યોગ્ય નથી. આ ભગવાન વિષ્ણુ સહિત બધા દેવતાઓનું અપમાન સામાન છે.

વૈજ્ઞાનિક કારણ : વિજ્ઞાનમાં પણ સોનાને પગમાં પહેરવા પર ઉચિત નથી માનવામાં આવ્યું. તેમના કહ્યા અનુસાર આભુષણ શરીરને ગરમ રાખે છે. જ્યારે ચાંદીએ શીતળતા આપે છે. આથી ચાંદીના આભુષણ પહેરવાથી શરીરને શીતળતા મળે છે. સોનાથી ગરમી મળે છે. કમરની ઉપર સોનું અને કમરની નીચે ચાંદી પહેરવું શરીરના તાપમાનને જાળવી રાખે છે. જેનાથી ઘણી બીમારી દુર થાય છે.આભુષણ પહેરવાથી ઉર્જા મસ્તકથી પગ સુધી અને પગથી મસ્તક સુધી જાય છે. જ્યારે મસ્તકથી પગ બંનેમાં સોનાના આભુષણ પહેરવામાં આવે છે, તો તેનાથી શરીર એક સમાન ઉર્જાનો સંચાર કરે છે. જેનાથી શરીરને નુકસાન થાય છે અને બીમારી આવી શકે છે.

એવી પણ માન્યતા છે કે, ચાંદીની કબુતરી પહેરવાથી માસિક નિયમિત આવે છે. કબુતરી પગમાં એક્યુંપ્રેશરનું કામ કરે છે. ચાંદીની પાયલ પહેરવાથી પગના હાડકામાં દર્દની સમસ્યા નથી થતી. આથી જે મહિલાઓ પાયલ પહેરીને રાખે છે તેને સાંધાનો દુઃખાવો નથી થતો. આ સિવાય ચાંદીની વસ્તુ શરીરમાં રક્ત સંચારનું કામ સારી રીતે કરે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Tags: AstrologyketuLAKSHMIJILord VishnuScientific reasonsilverwaist downWear gold
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
આખી દુનિયામાં બ્રહ્માજીનું માત્ર એક જ મંદિર, બ્રહ્માજીએ એવું કામ કર્યું હતું કે આજે પણ કોઈ તેની પૂજા નથી કરતું.

આખી દુનિયામાં બ્રહ્માજીનું માત્ર એક જ મંદિર, બ્રહ્માજીએ એવું કામ કર્યું હતું કે આજે પણ કોઈ તેની પૂજા નથી કરતું.

ડ્રાયવિંગ લાયસન્સ મેળવવું હવે થઈ જશે ખુબ જ આસાન, ડ્રાયવિંગ ટેસ્ટ વગર જ તમારા ઘરે આવી જશે લાયસન્સ.

ડ્રાયવિંગ લાયસન્સ મેળવવું હવે થઈ જશે ખુબ જ આસાન, ડ્રાયવિંગ ટેસ્ટ વગર જ તમારા ઘરે આવી જશે લાયસન્સ.

Comments 1

  1. Mr T Chauhan says:
    5 years ago

    Very good article.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ ટીવી સિરીયલો લોકડાઉન ખુલ્યા બાદ પણ ટીવી પર જોવા નહિ મળે.

આ ટીવી સિરીયલો લોકડાઉન ખુલ્યા બાદ પણ ટીવી પર જોવા નહિ મળે.

April 23, 2020
તૂટી ગયેલા હાડકા બાદ વા તડ, સોજા અને દુખાવા થતા હોય તો આજમાવો આ ઉપાય, હાડકાની તમામ સમસ્યા થઈ જશે ગયાબ…

તૂટી ગયેલા હાડકા બાદ વા તડ, સોજા અને દુખાવા થતા હોય તો આજમાવો આ ઉપાય, હાડકાની તમામ સમસ્યા થઈ જશે ગયાબ…

December 20, 2023
શા માટે કોલ સેન્ટરોમાં છોકરી વધારે નોકરી કરે છે… ?  તેની પાછળ રહસ્ય હોય છે કંઈક આવું…

શા માટે કોલ સેન્ટરોમાં છોકરી વધારે નોકરી કરે છે… ? તેની પાછળ રહસ્ય હોય છે કંઈક આવું…

May 28, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.