આ વખતે સુરતમાં રત્નકલાકારોને બોનસ નહી મળે, આ પાછળ છે આ કારણ જવાબદાર.

મિત્રો આમ તો હાલ આખું વૈશ્વિક બજાર મંદીના ભરડામાં આવી અગ્યું છે. પરંતુ હાલ સુરતની સ્થિતિ થોડી વધારે ગંભીર છે. આજે આખા વિશ્વની અંદર લગભગ 80% કાચા હીરાને ચમક આપવાનું કામ સુરતમાં થાય છે. પરંતુ હાલ એ ઉદ્યોગમાં ભારે મંદીની સ્થિતિ ચાલી રહી છે. આ હીરા ઉદ્યોગમાં મંદીનું સાચું કારણ છે અમરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલો ટ્રેડ વોર છે. જેના કારણે પોલીશ્ડ હોરની માંગ હાલ 25-30% સુધીની ઘટી ગઈ છે. જેના અસર સુરત પર ખુબ જ ગહેરી જોવા મળે છે. તો મિત્રો સુરતના એક મોટા હીરાના ઉદ્યોગપતિએ એક સુચન જાહેર કરી હતી. તેના વિશે આજે અમે તમને જણાવશું.

મિત્રો મંદીના કારણે હીરાના સૌથી મોટા ઉદ્યોગપતિ અને નિકાસકાર હરિકૃષ્ણ એક્સ્પોર્ટ પ્રા.લી. દ્વારા આ વર્ષની દિવાળી પર કોઈને બોનસ આપવામાં નહિ આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. હરિકૃષ્ણ એક્સ્પોર્ટ કંપની દર વર્ષે તેના કારીગરોને કાર અથવા ફ્લેટ બોનસમાં આપે છે. જેની વાહવાહી ખુબ જ થાય છે. પરંતુ હાલ મંદીની સ્થિતિ જોઇને કોઈ પણ હીરા કંપની કારીગરોને બોનસ આપવા માટે સક્ષમ નથી. પરંતુ તેના દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો કારીગરોને છુટા કરી દેવામાં પણ આવે. પરંતુ તેના બદલે અમે કારીગરોએ સાચવીને રાખ્યા એ પણ બોવ કહેવાય. અન્ય બીજા હીરાના કારખાનાના માલિકની સ્થિતિ પણ ખુબ જ ગંભીર છે. પરંતુ ઉદ્યોગપતિઓ પણ આશા લગાવીને બેઠા છે. પરંતુ હરિકૃષ્ણ એક્સ્પોર્ટ કંપનીના એમડી અને સ્થાપક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલમાં બધી જ કંપની પર મંદીની અસર જોવા મળી રહી છે. અમારી જેવી મોટી કંપની પણ આ મંદીના ચક્કરમાં બાદ રહી નથી. જ્યારે સામાન્ય સંજોગ હોય ત્યારે અમે દર વર્ષે અમારા સાત હજાર વર્કસને ગાડી, મકાન કે અન્ય વસ્તુ આપીને બોનસ આપતા આવ્યા છીએ. પરંતુ આ વર્ષની હાલતને જોતા દિવાળી પર વર્કસના બોનસ નહિ આપી શકીએ. પરંતુ અન્ય કંપનીમાં અથવા અન્ય નોકરીમાં લોકોને છુટા કરી દેવામાં આવે છે. પરંતુ અમે હજુ અમારા કારીગરને છુટા નથી કર્યા. સઆ દિવાળી હીરાના કારીગરો માટે નોકરી મહત્વની રહે અને બોનસની કોઈ આશા ન રાખવી.

પરંતુ સુતર ડાયમંડ એસોસિએશના પ્રમુખ બાબુભાઈ કથીરિયા છે. જેમણે જણાવ્યું હતું કે, ગયા વર્ષ પછીથી ઉદ્યોગમાં મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. વૈશ્વિક પરીબળોના કારણે સીઝનના સમયમાં પણ હીરાની માંગ 25-30% ઓછી ચાલી રહી છે. તો આ પરિસ્થિતિને પહોંચી વળવા મોટી કંપનીઓએ પોતાના કામનો સમય ઘટાડી દીધો છે. જેના કારણે કારીગરોને ઘટાડવા ન પડે. હાલમાં કામના કલાકો પણ ઘટાડી દેવામાં આવ્યા છે. જે લગભગ 6 કલાક કામનો સમય કરી દેવામાં આવ્યો છે પરંતુ હાલના સમયમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે. પરંતુ એસોસિએશનના પૂર્વ પ્રમુખ બાબુભાઈ ગુજરાતી દ્વારા કહેવામાં આવ્યું કે, આ વખતે હીરા બજારમાં મંદીનો સમય લાંબો ચાલ્યો છે. પરંતુ હાલ આ સમયમાં સુધરો આવો રહ્યો છે. પરંતુ એવી આશા છે કે, ટૂંક સમયમાં મંદીનો સમય જતો રહેશે. વર્તમાન સમયમાં એવું જણાઈ રહ્યું છે કે આવતા બેથી ત્રણ મહિનામાં લગભગ માર્કેટમાં સુધારો આવી શકે. પરંતુ આ વર્ષે દિવાળી સમયે યોગ્ય બજાર થઇ જાય તેવી આશા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે સુરત ડાયમંડ એસોસિએશનના સર્વે મુજબ આખા સુરત શહેરમાં હીરા પોલીશ કરવાના લગભગ 4-5 હજાર કારખાના છે. પરંતુ તેમાં કામ કરતા રત્નકલાકારો સંખ્યા લગભગ 6-7 લાખ આસપાસ છે. જેને રોજગારી હીરા ઉદ્યોગથી મળી રહે છે. સુરતમાં બનતા બનતા હીરા માંથી 95% હીરાનો નિકાસ થાય છે. પરંતુ તેમાં પણ ચીન એકલું 40 % આયાત કરે છે. સુઅર્ત શહેર દર વર્ષે 1.50 લાખ કરોડ રકમના હીરા

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment