Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ખાંડ તમારા શરીરને બનાવી દેશે ઝેર જેવું ! બદલામાં કરો આ વસ્તુઓનો ઉપયોગ. આજીવન સ્વસ્થ રહેશો.

Social Gujarati by Social Gujarati
January 9, 2021
Reading Time: 1 min read
1
ખાંડ તમારા શરીરને બનાવી દેશે ઝેર જેવું ! બદલામાં કરો આ વસ્તુઓનો ઉપયોગ. આજીવન સ્વસ્થ રહેશો.
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો તમે જાણો છો કે, આપણે ત્યાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત મીઠા મોઢા સાથે કરવામાં આવે છે. કોઈ પણ ફેસ્ટીવલમાં મીઠાઈને પ્રથમ સ્થાન આપવામાં આવે છે. મીઠાઈ વગર કોઈ પણ સેલિબ્રેશન નથી થતું. પણ જ્યારે તમે વધુ પડતું ગળ્યું વસ્તુ ખાવો છો, તો તેનો અર્થ એ છે કે, તમે તમારા શરીરમાં અનેક બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છો. ચાલો તો આ વિશે વધુ વિગતે વાત કરીએ.

RELATED POSTS

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

મિત્રો તમે તમારી તરસ મટાડવા માટે શું ઘરે લીબુ પાણી અથવા છાછ, જ્યુસ અથવા ડ્રિંકનું સેવન કરો છો ? અને શું તમારા ફ્રિજની અંદર તાજા ફળોની જ્ગ્યાયે કપ કેક, પેસ્ટ્રી, કુકીજ અને ક્રીમ રોલ રહેલા છે ? તો ઘણા લોકોનું તો જમવાનું ગુલાબ જાંબુ અથવા આઇસ્ક્રીમ વગર પૂરું જ નથી થતું. ટૂંકમાં મીઠાઈનું આપણે ત્યાં ખુબ જ મહત્વ રહેલું છે. પણ શું તમે તેની કેલેરી વિશે જાણો છો કે, ગળ્યું ખાવાથી તમારી અંદર જાય છે.

સફેદ ખાંડથી તૈયાર કોઈ પણ વસ્તુનો અર્થ છે, હાઈ બ્લડ પ્રેશર લેવલ, વધારે કેલેરી અને જીરો ન્યુટ્રિટીવ વૈલ્યુ, જેના પરિણામ સ્વરૂપ વ્યક્તિનું ધીરે ધીરે વજન વધે છે, માથાનો દુઃખાવો, દિલની બીમારી, દાંતો અને કેવિટી જેવી સમસ્યા થાય છે. જે આગળ જઈને મોટી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ જેમ કે ઓરલ હેલ્થ ડાયાબિટિજ અને કૅન્સર જેવી ખતરનાક બીમારીમાં બદલી શકે છે. તો આજે અમે તમને પાંચ એવી વસ્તુ વિશે જણાવશું, જે ખાંડની જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય અને સ્વસ્થ રહી શકાય.

મધ : આપણે ત્યાં મધનો ઉપયોગ પ્રાચીન કાળથી પોષણ ચિકિત્સા  અને ઔષધીના કાર્યમાં કરવામાં આવે છે. તેનાથી ફ્રૂક્ટોજ હાઈ લેવલમા જોવા મળે છે. જે રિફાઈન્ડ ખાંડની તુલનામાં વધારે ગળ્યું હોય છે. જેનો સ્પષ્ટ અર્થ એવો છે કે, એક ડિશ માટે મધનું ઓછું પ્રમાણ જરૂરી છે. મધને ચા જોડે મિક્ષ કરવામાં આવે છે, ટોસ્ટ પર લગાવી તેનું સેવન કરી શકાય છે. મધમાં ફ્લેવોનોઈડ હોય છે જેનો અર્થ છે કે, તે એન્ટીઓક્સીડેંટથી ભરેલું હોય છે. મધમાં કેટલીક એન્ટીવાયરલ અને એન્ટિબૈક્ટિરિયલ ગુણ હોય છે. જો કે આ ડાયાબિટીસના દર્દી માટે યોગ્ય વિકલ્પ નથી કારણ કે આ બ્લડ શુગરને વધારે છે.

ડેટ શુગર : મિત્રો સુકાયેલા ખજૂરમાંથી પણ ખાંડ પ્રાપ્ત કરી શકાય છે, જેને પછી કણિકાઓમાં બદલવા માટે નાખવામાં આવે છે. આ એન્ટીઓક્સીડેંટથી ભરેલી સાથે-સાથે ફાઈબરના ગુણથી પણ ભરપૂર હોય છે. તમારા બેક અને કેક માટે ખજૂરની સિરપ એક ઉત્તમ અને ખૂબ સ્વાદિષ્ટ વિકલ્પ થઈ શકે છે.

કોકોનટ શુગર : નારિયળએ હાથ પર રાખીને એક કટ બનાવામાં આવે છે. જે આગળ જઈને વાશ્પીકરણ માટે મુકવામાં આવે છે. આ પ્રક્રિયા પછી, એક ક્રિસ્ટલીકૃત પદાર્થ ફરીથી છોડી દેવામાં આવે છે. અને આ રીતે કોકોનટ શુગર બનાવવામાં આવે છે. જ્યારે આ પ્રાકૃતિક મીઠાસમાં સૌથી ખાસ વાત એ છે કે, આ મુખ્ય વાનગીમાં પોતાની મીઠાસ અને સ્વાદ આપે છે. તેનો ચા કે કોફીમાં ઉપયોગ થાય છે. અથવા વેફર કે પેન કેકની ઉપર નાખી શકાય છે. તેમજ મસાલાદાર વાનગીઓમાં પણ નાખવામાં આવે છે. કોકોનટમાં પોષક તત્વ ભરપુર માત્રામાં હોય છે. તેમજ આંતરડાને સ્વચ્છ રાખે છે.

અંજીર : તમને જણાવી દઈએ કે, અંજીરમાં ખૂબ સહેલાઈથી કાર્બોહાઈડ્રેટ મળી આવે છે. જેને ખૂબ સરળતાથી તોડી શકાય છે. તેનો અર્થ એ છે કે, આ ઇન્સ્યુલિનના પ્રમાણને વધારતો નથી. અંજીરને આ 5 રીતે ઉપયોગ કરી શકો છો, અંજીર હલવો, અંજીરના લાડુમાં, બિસ્કીટમાં અને તમે તેને તહેવાર અથવા તો રાજાના દિવસોમાં બનાવી શકો છો. અંજીર હાડકાઓ માટે, બ્લડ હેલ્થ, અને પાચનતંત્ર માટે ખુબ સારું છે.ગોળ : જો કે તમે જાણો છો તેમ ગોળ એ શેરડીમાંથી પ્રાપ્ત થતું ખાંડનું એક પ્રાકૃતિક રૂપ છે. તેને અનરીફાઈન થવાને કારણે આમાં જરૂરી વિટામીન્સ, ખનીજ, આર્યન, અને એન્ટીઓક્સીડેંટનું પાવરહાઉસ માનવમાં આવે છે. જમ્યા પછી ગોળનું નાનું ટુકડો તમારા પાચન એન્ઝાઈમને સક્રિય કરે છે. ગોળ એનિમિક રોગ માટે ખુબ સારો છે. ગોળથી હિમોગ્લોબીન વધે છે. ગોળથી ગોળનો શીરો, ગોળની રોટલી, ગોળના લાડુ, અને ચીકુ જેવી કેટલીક વાનગી બનાવવામાં આવે છે. ગોળનો ઉપયોગ ખાસ કરીને શિયાળામાં કરવાથી ખુબ ફાયદો થાય છે. તે શરદી, ઉધરસ અને ફ્લુના પ્રભાવને રોકે છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..
Uncategorized

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

June 15, 2023
વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
Next Post
શિયાળામાં શરીરને ગરમ અને તંદુરસ્ત રાખવા, કરો આ વસ્તુથી બનેલી રોટલીનું સેવન. જાણો તેના ચાર મોટા ફાયદા.

શિયાળામાં શરીરને ગરમ અને તંદુરસ્ત રાખવા, કરો આ વસ્તુથી બનેલી રોટલીનું સેવન. જાણો તેના ચાર મોટા ફાયદા.

ખરાબ અને ડરાવના સ્વપ્નોથી બચવા કરો આ 5 માંથી કોઈ 1 ઉપાય ! પછી ક્યારેય ડર તો એક પણ ખરાબ સ્વપ્ન પણ નહિ આવે…

ખરાબ અને ડરાવના સ્વપ્નોથી બચવા કરો આ 5 માંથી કોઈ 1 ઉપાય ! પછી ક્યારેય ડર તો એક પણ ખરાબ સ્વપ્ન પણ નહિ આવે...

Comments 1

  1. Surendra kadiwala says:
    3 years ago

    ખૂબ સરસ

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શિયાળામાં મળતી આ સસ્તી ભાજી ઘણી ગંભીર બીમારીઓનો છે અકસીર ઈલાજ, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ ઘટાડી મટાડી દેશે કબજિયાત… જાણો સેવન કરવાની રીત અને ફાયદા…

શિયાળામાં મળતી આ સસ્તી ભાજી ઘણી ગંભીર બીમારીઓનો છે અકસીર ઈલાજ, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ ઘટાડી મટાડી દેશે કબજિયાત… જાણો સેવન કરવાની રીત અને ફાયદા…

December 24, 2022
વગર ખર્ચે ઘરે બેઠા ફેફસાની કાર્યશક્તિ વધારી, ફેફસાની સફાઇ કરવાનો 100% કારગર ઉપચાર..

વગર ખર્ચે ઘરે બેઠા ફેફસાની કાર્યશક્તિ વધારી, ફેફસાની સફાઇ કરવાનો 100% કારગર ઉપચાર..

December 24, 2021
સવારે પથારી માથી ઉઠતાંની સાથે જ ચક્કર આવે છે?  તો તેને અવગણશો નહીં…  નહીં તો પસ્તાશો

સવારે પથારી માથી ઉઠતાંની સાથે જ ચક્કર આવે છે? તો તેને અવગણશો નહીં… નહીં તો પસ્તાશો

August 27, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In