Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

કપૂર અને ઘીનો આ મફત પ્રયોગ ઘરમાંથી મચ્છર સહિત ભગાવી દેશે શરીરની અનેક બીમારીઓ, જાણો ઉપયોગની રીત અને અદ્દભુત ફાયદા…

Dharmdipsinh by Dharmdipsinh
October 19, 2021
Reading Time: 2 mins read
0
કપૂર અને ઘીનો આ મફત પ્રયોગ ઘરમાંથી મચ્છર સહિત ભગાવી દેશે શરીરની અનેક બીમારીઓ, જાણો ઉપયોગની રીત અને અદ્દભુત ફાયદા…
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

અનેક દેશી પ્રયોગો એવા છે જેના પ્રયોગથી તમે શરીરની અનેક સમસ્યાઓ દુર કરી શકો છો, આવો જ એક ઉપયોગ છે ઘી અને કપૂરના મિશ્રણનો જેના અનેક ફાયદાઓ છે. તેનાથી સ્કીનથી લઈને માથાના દુખાવાની સમસ્યાઓ દુર કરી શકાય છે. ઘરમાં કપૂર અને ઘીનો દીવો કરવાથી વાતાવરણ શુદ્ધ બને છે. આ સિવાય જો તમે ચહેરા પર ઘી અને કપૂરનું મિશ્રણ લગાવો છો તેનાથી સંક્રમણ દુર થઇ શકે છે. આજે આપણે આ લેખમાં ઘી અને કપૂરના ક્યાં ક્યાં ફાયદાઓ છે તેના વિશે જાણીશું.

RELATED POSTS

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

કપૂરમાં રહેલ ગુણ : કપૂરનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં વધુ કરવામાં આવે છે. તેનાથી ઘરમાં એક શાંતિનો અનુભવ થાય છે. તેમજ તેની સુંગંધ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. કપૂરમાં કટુ, મધુર અને તીક્ષ્ણ ગુણ રહેલ છે, જે આપણા માટે પાચકની જેમ કામ કરે છે. આંખને ઠંડક આપે છે, આમ કપૂર પોતાના તીખા અને સુંગધિત ગુણને કારણે તમારા સ્વાસ્થ્ય અને વાતાવરણની શુદ્ધિ માટે ખુબ જ સારું છે.

ઘી માં રહેલ ગુણ : ઘી ને સ્કીન માટે ખુબ જ સારું માનવામાં આવ્યું છે, તેમાં વિટામીન ઈ, ઓમેગા-3 ફેટી એસીડ, એન્ટી એજિંગ ગુણ રહેલ છે. તેમજ તે સ્કીનની કોમળતા બનાવી રાખવામાં તમારી મદદ કરે છે. આ સિવાય ઘી નો ઉપયોગ વાનગીથી લઈને અનેક દુખાવાને દુર કરવા માટે થાય છે.

કપૂર અને ઘી ના મિશ્રણથી થતા ફાયદાઓ : 1) અનિદ્રાની સમસ્યા દુર કરે છે : જો તમને નીંદર ન આવવાની પરેશાની છે તો તમે પહેલા તો પોતાના રૂમમાં ઘી અને કપૂરનો દીવો પ્રગટાવીને મૂકી દો, તેનાથી તમારું મગજ શાંત થાય છે, અને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પણ સારું રહે છે. આમ તમને નીંદર જલ્દી અને સારી આવે છે.
2) મચ્છર ને ભગાડે છે : ઘી અને કપૂરનો દીવો મચ્છરને દુર કરવા માટે ખુબ જ અસરકારક છે. આ માટે તમે કપૂર અને ઘીનું મિશ્રણ કરીને દીવો કરી લો, તેની સુગંધથી મચ્છર નહિ આવે. આ સિવાય તમે આ મિશ્રણને પોતાના શરીર પર પણ લગાવી શકો છો, આમ મચ્છર તમારી પાસે નહી આવે.

3) સાઈનસમાં થતી સમસ્યાથી આરામ આપે છે : કપૂર અને ગાયનું ઘી સુંઘવાથી સાઈનસની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આ માટે તમે એર ડીફ્યુજરમાં ઘી અને કપૂરનું મિશ્રણ નાખીને ઘરમાં મૂકી દો. તેનાથી તમને સારો અનુભવ થશે.
4) સોજાને ઓછા કરે છે : જો તમને ઈજા થવાથી સોજો ચડી ગયો છે તો કપૂર અને  ઘી નો ઉપયોગ કરો. કપૂરમાં શોથહરનો ગુણ હોય છે, જે સોજાને ઓછો કરે છે. આ માટે કપૂરને ગાયના ઘીમાં મિક્સ કરીને સોજા વાળી જગ્યાએ મુકો, હવે તેને કપડાથી બાંધી દો, આમ સવાર સુધીમાં તમને સોજામાં રાહત મળી જશે.

5) માઈગ્રેન ની સમસ્યામાં અસરકારક છે : માથાનો દુખાવો અથવા તો માઈગ્રેનમાં કપૂર અને ઘી નું મિશ્રણ ખુબ જ લાભકારી છે. આ માટે તમે કપૂર અને ઘી નો દીવો પોતાની આસપાસ પ્રગટાવીને રાખી દો.

6) ઉલ્ટી, ઉબકા પર કપૂર અને ઘી નો ઉપયોગ કરી શકો : જો તમને ઉલ્ટી કે ઉબકા જેવો અનુભવ થાય છે તો તમે કપૂર અને ઘી નો ઉપયોગ કરી શકો છો. તેનાથી ઉબકા તરત જ બંધ થઇ જશે, આ સિવાય જો તમને ચક્કર આવવા અનુભવ થાય છે તો તેમાં પણ તમે આનો પ્રયોગ કરી શકો છો.7) ખીલને દુર કરે છે : ચહેરા પરથી ખીલની સમસ્યા દુર કરવા માટે તમે આ મિશ્રણનો ઉપયોગ કરી શકો છો. આ માટે 1 ચમચી ગાયનું ઘી લો, તેમાં એક ચપટી કપૂર મિક્સ કરીને ચહેરા પર લગાવો. ત્યારપછી હળવા હાથે મસાજ કરો. આખી રાત રહેવા દો, આ પ્રયોગ થોડા દિવસ કરવાથી ખીલ દુર થઇ જશે.

8) ફાટેલી એડીની સમસ્યા દુર કરે છે : ફાટેલી એડીની સમસ્યા દુર કરવા માટે ઘી અને કપૂરનું મિશ્રણ ખુબ જ લાભકારી છે. આ માટે 1 ગોળી કપૂરની અને 1 ચમચી ગાયનું ઘી લો. તેમાં થોડું વિટામીન ઈ મિક્સ કરો. હવે તેને મિક્સ કરીને એડી પર લગાવો. તેનાથી રાહત મળે છે.

9) માથાના દુખાવાથી રાહત આપે છે : વારંવાર માથાનો દુખાવો થાય તો તે માટે કપૂરને પીસીને ગાયના ઘીમાં મિક્સ કરી લો. હવે તેને માથા પર લગાવો. તેનાથી માથાના દુખાવામાં રાહત મળે છે, આ સિવાય મનને પણ શાંતિ મળે છે.10) ગેસની સમસ્યાથી રાહત આપે છે : કપૂર અને ઘી નું મિશ્રણ ગેસ અને મુંઝારો થવા પર ખુબ જ લાભકારી છે. કપૂરની તાસીર ઠંડી હોય છે, તેનો લેપ માથા પર લગાવવાથી મગજ શાંત થાય છે, જે તમને આરામ આપે છે.

11) બ્લડ સર્ક્યુલેશન સારું કરે છે : કપૂર અને ઘી નું મિશ્રણ બ્લડ સર્ક્યુલેશન સારું કરવામાં અસરકારક છે. આ માટે કપૂર અને ઘી નું મિશ્રણ પોતાના હોઠની આસપાસ લગાવો. તેની સુગંધથી શરીરમાં રક્ત સંચાર સારો થાય છે. કપૂરના આ ગુણથી માંસપેશીઓમાં થતા દુખાવાથી પણ રાહત મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Dharmdipsinh

Dharmdipsinh

Related Posts

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…
Uncategorized

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…

April 24, 2023
Next Post
પેટની ચરબી સહિત વજન, કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર ચપટીમાં થઈ જશે કંટ્રોલ, આવી રીતે કરો ઉપયોગ શરીર અને હૃદય આજીવન રહેશે સ્વસ્થ…

પેટની ચરબી સહિત વજન, કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર ચપટીમાં થઈ જશે કંટ્રોલ, આવી રીતે કરો ઉપયોગ શરીર અને હૃદય આજીવન રહેશે સ્વસ્થ...

45 વર્ષ પછી ઘરે બંધાયું પારણું, કચ્છની આ મહિલાએ 70 વર્ષની ઉંમરે આપ્યો એક સ્વસ્થ બાળકને જન્મ. જાણો કેવી રીતે થયો બાળકનો જન્મ…

45 વર્ષ પછી ઘરે બંધાયું પારણું, કચ્છની આ મહિલાએ 70 વર્ષની ઉંમરે આપ્યો એક સ્વસ્થ બાળકને જન્મ. જાણો કેવી રીતે થયો બાળકનો જન્મ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ જગ્યાએ કરો તમારા પૈસાનું રોકાણ, બેંક કરતા પણ મળશે વધુ નફો અને વળતર…. જાણો રોકાણ કરવાની જબરદસ્ત ટીપ્સ…

આ જગ્યાએ કરો તમારા પૈસાનું રોકાણ, બેંક કરતા પણ મળશે વધુ નફો અને વળતર…. જાણો રોકાણ કરવાની જબરદસ્ત ટીપ્સ…

February 4, 2022
સોનું ખરીદવાનો સૌથી સારો મોકો, પાંચ દિવસ સુધી મળશે સૌથી સસ્તું સોનું | જાણો ક્યાં અને કેવી રીતે મળે છે…

સોનું ખરીદવાનો સૌથી સારો મોકો, પાંચ દિવસ સુધી મળશે સૌથી સસ્તું સોનું | જાણો ક્યાં અને કેવી રીતે મળે છે…

March 1, 2021
“લોનાર” ઝીલનું પાણી અચાનક થઈ ગુલાબી,  સ્થાનિક અને જાણકારો પણ હેરાન…    જાણો કારણ.

“લોનાર” ઝીલનું પાણી અચાનક થઈ ગુલાબી, સ્થાનિક અને જાણકારો પણ હેરાન… જાણો કારણ.

June 15, 2020

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In