Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ખાવાના ઘીમાં ઉમેરી દો આ 5 માંથી કોઈ પણ 1 વસ્તુ, આજીવન વાત્ત, પિત્ત, કફને કંટ્રોલમાં રાખી વધારી દેશે હૃદય અને કિડનીની ક્ષમતા….

Social Gujarati by Social Gujarati
September 25, 2021
Reading Time: 1 min read
0
ખાવાના ઘીમાં ઉમેરી દો આ 5 માંથી કોઈ પણ 1 વસ્તુ, આજીવન વાત્ત, પિત્ત, કફને કંટ્રોલમાં રાખી વધારી દેશે હૃદય અને કિડનીની ક્ષમતા….

ઘી કોને પસંદ હોતું નથી એટલે કે ઘી લગભગ દરેક લોકોને પસંદ હોય છે. ઘી નો ઉપયોગ લગભગ દરેક ભારતીય ઘરોમાં થાય છે. કેમ કે ઘી તમારા ભોજનને તો સ્વાદિષ્ટ બનાવે છે, સાથે જ ઘી સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ લાભકારી છે. આમ, તો લગભગ તમે એક જ પ્રકારના ઘી નું સેવન કર્યું હશે, પરંતુ જો ઘી ની અંદર અમુક વસ્તુને ઉમેરવામાં આવે, તો આપણને 5 અલગ-અલગ ફ્લેવર મળી જશે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

આમ, કરવાથી ઘીનો સ્વાદ તો વધશે, સાથે જ સ્વાસ્થ્ય માટે પણ હેલ્દી બનશે. તો ચાલો જાણીએ કે કંઈ એવી વસ્તુ છે જે ઘીની અંદર મિક્સ કરીને સેવન કરવાથી તેના તો ઘીનો સ્વાદ પણ વધી જાય છે અને શરીર માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.

તુલસી : જો તમે ઘર પર જ માખણ દ્વારા ઘી બનાવો છો, તો તમે જાણતા જ હશો કે ઉકળતા સમયે તેમાથી ઘીની ગંધ નીકળતી હોય છે, તે ગંધ ન ગમે તેવી હોય છે. ઉકળતા માખણની ગંધ ઓછી કરવા માટે, તેમાં તુલસીના થોડા પાંદડા નાખવાથી ગંધ દૂર થાય છે. આવું કરવાથી દુર્ગંધ તો દૂર થાય છે, પરંતુ સાથે જ ઘી માંથી સારી સુગંધ પણ આવે છે.

તજ : તમે આજ સુધીમાં ઘી માં તજને નાખવાની વાત વિશે લગભગ ક્યારેક જ સંભાળ્યું હશે. પરંતુ તમે જો ટ્રાય કરશો, તો તમને ઘી નો સ્વાદ અલગ જ લાગશે. ખરેખર, તજમાં એન્ટી-વાયરલ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે તમને સામાન્ય બીમારીથી બચાવે છે. તજ બ્લડ શુગરને ઓછું કરવામાં મદદ કરે છે અને પેટની સમસ્યાથી પણ રાહત આપે છે.

તજ વાળું ઘી બનાવવાની રીત : તજ વાળું ઘી બનાવવું ખુબ જ સહેલું છે. તેને બનાવવા માટે એક પેનમાં ઘી નાખો. હવે તેમાં 2 તજના ટુકડા નાખો. મધ્યમ આંચ પર ઘી ને 4 થી 5 મિનિટ સુધી ગરમ કરો અને પછી ઠંડુ થવા દો. આમ, કરવાથી ઘીમાથી આવતી ગંધ તજ શોષી લેશે. જો તમે ઘર પર જ માખણથી ઘી બનાવી રહ્યા છો, તો બસ માખણને ઉકાળતા સમયે, તેમાં તજના ટુકડા નાખી દો. પછી શુદ્ધ ઘી માટે મિશ્રણને ગાળી લો.

લસણ : લસણના માખણની જેમ લસણનું ઘી પણ સ્વાદિષ્ટ લાગે છે અને સુગંધીદાર પણ લાગે છે. જો તમે લસણ ખાવાના શોખીન છો, તો લસણ વાળું ઘી તમારે જરૂરથી ટ્રાય કરવું જોઈએ. ખરેખર, લસણમાં પાવરફૂલ એન્ટી ઓક્સીડેન્ટ હોય છે, જે શરીરમાં સોજાને તો ઓછો કરે છે, સાથે જ, જે પણ લોકોને હંમેશા બ્લડ પ્રેશરની સમસ્યા રહે છે, તેમના માટે પણ ખુબ જ લાભકારી છે.

લસણ વાળું ઘી બનાવવાની રીત : લસણ વાળું ઘી બનાવવા માટે એક પેનમાં કાપેલું લસણ, લવિંગની સાથે થોડું ઘી લો. ગેસને ધીમો રાખો અને 4 થી 5 મિનિટ સુધી હલાવો. ઘી સારી રીતે ગરમ થઈ જાય એ પછી ગેસને બંધ કરી દો. પેનને ઢાંકણાથી ઢાંકી દો. હવે લસણને ઘીના સ્વાદ સાથે શોષવા દો. હવે ઘીને કોઈ પણ કપડાંથી અથવા ગરણી દ્વારા ગાળી લો. ધ્યાન રાખો કે જાર એયરટાઈટ હોવું જોઇએ. હવે તમારું લસણ વાળું ઘી તૈયાર છે. 

કપૂર : ઘી ની અંદર કપૂર મેળવવાના લાભ, લગભગ દરેક લોકો જાણતા હશે. કપૂરનો સ્વાદ કડવો અને મીઠો હોય છે. કહેવામાં આવે છે કે, કપૂરથી વાત્ત, પિત્ત અને કફ ત્રણેય કંટ્રોલમાં રહે છે. જે પણ લોકોની પાચનશક્તિ નબળી છે, તે લોકોમાં પાચન શક્તિને તો મજબૂત કરે છે સાથે જ, આંતરડાના જીવાણુનો પણ ઈલાજ કરે છે. સાથે જ, તાવથી બચાવે છે, આ સિવાય હૃદય ગતિને નિયંત્રિત કરે છે અને અસ્થમા એટેકથી બચાવે છે.

કપૂર વાળું ઘી બનાવવાની રીત : કપૂર વાળું ઘી બનાવવા માટે, ઘી અંદર 1 થી 2 ટુકડા ખાવાનું કપૂર નાખીને 5 મિનિટ સુધી ગરમ કરો. હવે ઘી ને ઠંડુ થવા દો અને પછી તેને ગાળીને એયરટાઈપ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી લો. કપૂરની સુગંધ ખુબજ સ્ટ્રોંગ હોય છે, તેથી ઘીમાં તે થોડી અજીબ લાગે છે. તેથી સારું છે કે કપૂર થોડું ઓછું જ ઘીમાં ઉમેરો.

હળદર : ઘીની સાથે હળદરનું સેવન કરવાનું ઘણા નિષ્ણાંતો જણાવે છે, તે સ્વાસ્થ્ય ને તો સારું કરે છે, સાથે જ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ઘી અને હળદળનું મિશ્રણ નવા બ્લડ વેસેલ્સના નિર્માણમાં મદદ કરે છે. હૃદય સ્વાસ્થ્યને સારું કરે છે અને કિડનીની કામ કરવાની ક્ષમતાને વધારે છે. સૌથી જરૂરી હળદળ શરીરમાં સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. એનો અર્થ એ છે કે, ઘી અને હળદરનું કોંબીનેશન કુદરતી રીતે સોજાનો ઈલાજ કરીને શરીરમાં થવા વાળા દરેક પ્રકારના દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે.

હળદર વાળું ઘી બનાવવાની રીત : હળદળના સ્વાદ વાળું ઘી બનાવવા માટે એક જારમાં 1 કપ ઘી, 1 નાની ચમચી હળદળ, અડધી નાની ચમચી કાળા મરીનો પાવડર નાખો અને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને એક એયરટાઈપ કન્ટેનરમાં નાખીને રાખી દો અને દરરોજ આનો ઉપયોગ કરો. તમને જણાવી દઈએ કે, હળદળમાં કરક્યુમીન હોય છે, જે સોજા માટે એક સારો ઉપાય માનવામાં આવે છે. આમાં કાળા મરીનો પાવડર ઉમેરવાથી કાક્યુમીનને અવશોષિત કરવામાં સહેલાઈ પડે છે.

અમે અહી તમને ઘી ને વધારે હેલ્દી બનાવવા માટે 5 રીતો બતાવી છે. તેને ટ્રાય કરીને જુઓ. તમારું સ્વાસ્થ્ય અને ભોજનનો સ્વાદ વધારે સરસ લાગશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: advantages of gheebenefits of gheemix camphor with gheemix garlic with gheemix tulsi with gheemix turmeric with ghee
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
માત્ર 1 જ દિવસમાં શરદી ઉધરસ કરી દેશે ગાયબ. અજમાવો આ ઘરેલું ઉપાયો, કફને પણ ઓગાળીને બહાર કાઢી નાખશે….

માત્ર 1 જ દિવસમાં શરદી ઉધરસ કરી દેશે ગાયબ. અજમાવો આ ઘરેલું ઉપાયો, કફને પણ ઓગાળીને બહાર કાઢી નાખશે....

તોતળાપણું, જીભ જલાવાની સમસ્યા છે ? તો કરો આ મફત ઉપાય, મળી જશે છુટકારો…

તોતળાપણું, જીભ જલાવાની સમસ્યા છે ? તો કરો આ મફત ઉપાય, મળી જશે છુટકારો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સરકારે આ કારણે રદ કરી દીધા 44 લાખ રેશનકાર્ડ ! ડિજિટલીકરણ અભિયાનમાં થયો મોટો ખુલાસો.

સરકારે આ કારણે રદ કરી દીધા 44 લાખ રેશનકાર્ડ ! ડિજિટલીકરણ અભિયાનમાં થયો મોટો ખુલાસો.

November 10, 2020
ઘરના તુલસીના છોડમાં રાખો એક વસ્તુ થઇ જશો પૈસાથી માલામાલ…

ઘરના તુલસીના છોડમાં રાખો એક વસ્તુ થઇ જશો પૈસાથી માલામાલ…

September 28, 2018
દુનિયાના ૬ સૌથી ચમત્કારિક શનિદેવ ના મંદિરો જે છે રહસ્યમય … જાણો તેની વિશેષતા

દુનિયાના ૬ સૌથી ચમત્કારિક શનિદેવ ના મંદિરો જે છે રહસ્યમય … જાણો તેની વિશેષતા

October 17, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.