Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ફક્ત 5 દિવસ આ રીતે ખાઈ લો એક કેળું … શરીરમાં થશે આવા રહસ્યમય ફાયદા.. .જે તમે ક્યારેય વિચાર્યા પણ નહીં હોય

Social Gujarati by Social Gujarati
October 27, 2022
Reading Time: 1 min read
0
ફક્ત 5 દિવસ આ રીતે ખાઈ લો એક કેળું … શરીરમાં થશે આવા રહસ્યમય ફાયદા.. .જે તમે ક્યારેય વિચાર્યા પણ નહીં હોય

કેળાનું સેવન તમારા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. ચિકિત્સક પણ કેળાનું સેવન કરવાની સલાહ આપે છે. કેળા ખાવાથી શરીરને ઉર્જા મળે છે અને તમને ભૂખ પણ નથી લાગતી. જો તમે કેળાનું સેવન ન રક્ત હો, તો તમારે કેળાનું સેવન શરૂ કરી દેવું જોઈએ. જો તમે કેળાને સામાન્ય રીતે ખાવ છો તો તમને જણાવી દઈએ કે તેને ઉકાળીને ખાવામાં આવે તો પણ શરીરને ખુબ જ લાભ થાય છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

પરંતુ તમને જણાવી દઈએ કે કેળાને રાત્રે સૂતા પહેલા ઉકાળીને ખાવામાં આવે. તો થોડા જ દિવસોની અંદર તમારા શરીરમાં બદલાવ જોવા મળશે. તો ચાલો જાણીએ ઉકાળેલા કેળા ખાવાથી શરીરને શું ફાયદા થાય છે.તાકાત : જો તમને રાત્રે નીંદર ન આવવાની સમસ્યા છે તો તમારે રાત્રે કેળાને ઉકાળીને ખાવા જોઈએ, તેનાથી તમને ફાયદો થશે. કેળામાં કેલ્શિયમ પ્રચુર માત્રામાં હોય છે જે શરીરને તાકાત આપે છે. તેના સેવનથી હાડકાઓ મજબુત બને છે. આથી નાના બાળકોને પણ કેળા ખાવાની સલાહ આપવામાં આવે છે.

કેળાની ચા : નીંદર ન આવવાની સમસ્યાથી ગ્રસ્ત લોકોને સૂતા પહેલા કેળાની છાલ સહિત તેની ચા બનાવીને પીવી જોઈએ. એક અઠવાડિયા સુધી સતત આમ કરવાથી તમને રાત્રે સારી નીંદર આવશે. આ સિવાય તમે પોતાને વધુ તાજગી ભર્યા અનુભવશો.આ રીતે બનાવો કેળાની ચા : નીંદર ન આવવી અથવા ઓછી આવવાની સમસ્યાથી પરેશાન લોકો એ એક કપ પાણીને ગેસ પર ઉકળવા મૂકી દો. હવે તેમાં તજ નાખીને ઉકાળી લો. ઉભરો આવે એટલે તેમાં પાકેલા કેળાના નાના નાના ટુકડા કાપીને ઉકળતા પાણીમાં નાખી દો. થોડા સમય ચડવા દો અને પછી તેને ગાળીને ઠંડુ કરીને પીવો. તેને પીવાથી નીંદર ન આવવાની સમસ્યાથી રાહત મળશે.

ઘણી વખત ઘણા લોકોને રાતમાં અચાનક નીંદર ઉડી જાય છે. તેમણે પણ આ મિશ્રણ પીવાથી આરામ મળે છે. કેળાની છાલમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ પ્રચુર માત્રામાં હોય છે. કેળાની છાલનું શાક બનાવીને તમે ખાઈ શકો છો. કેળાની છાલનું શાક પણ શરીર માટે ખુબ ગુણકારી છે. કેળાની છાલનું શાક બંનાવવાની રીતે માટે કોમેન્ટ કરો : part 2 અમે જરૂર એના પાર આર્ટિકલ લખીશું 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: banana benefitsbanana boilingbanana eatingbanana teaBanana tea recipeNIGHT
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
આ 5 લક્ષણો બતાવે છે તમારી કમજોર ઇમ્યુનીટી. વહેલી તકે જાણીલો આ લક્ષણો.. ક્યાંક તમારામાં તો નથીને?  હોય તો કરો આ ઉપાયો

આ 5 લક્ષણો બતાવે છે તમારી કમજોર ઇમ્યુનીટી. વહેલી તકે જાણીલો આ લક્ષણો.. ક્યાંક તમારામાં તો નથીને? હોય તો કરો આ ઉપાયો

નાક નો સોજો ,બ્લડ અને સૂકાપણું માંથી ઇન્સ્ટન્ટ મળી જશે છુટકારો.. ઘરબેઠા કરો આ 5 ઉપાયો

નાક નો સોજો ,બ્લડ અને સૂકાપણું માંથી ઇન્સ્ટન્ટ મળી જશે છુટકારો.. ઘરબેઠા કરો આ 5 ઉપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

તહેવારોની સિઝનમાં આ બેંક ગ્રાહકોને આપી રહી છે મોટી ભેટ ! જાણો કેવી રીતે મળશે તેનો લાભ.

તહેવારોની સિઝનમાં આ બેંક ગ્રાહકોને આપી રહી છે મોટી ભેટ ! જાણો કેવી રીતે મળશે તેનો લાભ.

November 3, 2020
ફક્ત ૩ મિનીટની કરો આ નાનકડું કામ, જીવો ત્યાં સુધી નહિ થાય પીઠ, માંસપેશી અને કમરનો દુખાવો… દવાઓ કરતા છે 10 ગણું શક્તિશાળી અને અસરકારક..

ફક્ત ૩ મિનીટની કરો આ નાનકડું કામ, જીવો ત્યાં સુધી નહિ થાય પીઠ, માંસપેશી અને કમરનો દુખાવો… દવાઓ કરતા છે 10 ગણું શક્તિશાળી અને અસરકારક..

August 10, 2023
ફક્ત 5 દિવસ આનું સેવન શરીરમાં ક્યારેય નહીં થવા દે લોહીના ગઠ્ઠા, નબળા હૃદય ને પણ બનાવી દેશે મજબૂત.. જાણો ખાવાની રીત

ફક્ત 5 દિવસ આનું સેવન શરીરમાં ક્યારેય નહીં થવા દે લોહીના ગઠ્ઠા, નબળા હૃદય ને પણ બનાવી દેશે મજબૂત.. જાણો ખાવાની રીત

October 23, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.