Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

જાણો સવારે કેવો નાસ્તો કરવો ? ક્યાં સમય પહેલા નાસ્તો કરી લેવો… તે તમારી ચરબી ઓછી કરો સ્લીમ બનાવશે.

Social Gujarati by Social Gujarati
July 23, 2018
Reading Time: 3 mins read
3
જાણો સવારે કેવો નાસ્તો કરવો ? ક્યાં સમય પહેલા નાસ્તો કરી લેવો… તે તમારી ચરબી ઓછી કરો સ્લીમ બનાવશે.

☕સવારનો નાસ્તો ન કરવાથી થતું નુંકશાન.🍎

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

Image Source :
🍎આજની જીવનશૈલીમાં લોકો સવારનો નાસ્તો નથી કરતા. તો ઘણા લોકો તો એવા છે કે જે એવું વિચારતા હોય છે કે સવારનો નાસ્તો નહિ કરે તો તેમનું વજન ઘટશે. પરંતુ એ લોકો બિલકુલ નથી જાણતા કે સવારનો નાસ્તો ન કરવાથી ઘણા બધા નુંકશાન થાય છે. મિત્રો વાત જો ભોજનની કરીએ તો આપણું ભોજન  આ પ્રમાણે હોવું જોઈએ.
Image Source :
– સવારે રાજા જેવું ભોજન, (બને એટલો વધુ નાસ્તો કરો (હા, પણ અતિશય નહિ હો ) )

– બપોરના સમયે મધ્યમ ભોજન,

– તેમજ રાત્રીના સમયે ભિખારી જેવું ભોજન કરવું જોઈએ.

🍎તો મિત્રો સવારના સમયે નાસ્તો કરવો ખુબ જ આવશ્યક છે. આપણા સારા સ્વાસ્થ્ય માટે અને એ પણ ખુબ જ હેલ્દી અને હેવી નાસ્તો. સવારનો નાસ્તો તમારા આખા દિવસનો આધાર રાખે છે. માટે નાસ્તો અચૂક કરવો. જો મિત્રો તમે નાસ્તો નહિ કરો તો આ રીતે તમારા સ્વાસ્થ્ય પર દુષ્પ્રભાવ પડે છે.

Image Source :
🥝સવારનો નાસ્તો ટાળવાથી થઇ શકે છે એ.સી.ડી.ટી. આખી રાત પેટ ખાલી રહેવાથી પેટમાં એસિડની માત્રા વધી જાય છે. એસિડનું કામ છે જમવાનું પચાવવાનું. પરંતુ જ્યારે તમે કંઈ ખાતા નથી ત્યારે તે એસિડ એ.સી.ડી.ટી. વધારે છે.

વજન વધારે છે. નાસ્તો ન કરવાથી શરીરની મેટાબોલીઝમ સીસ્ટમ ધીમી પડી જાય છે. જેનાથી શરીરની કેલેરી બર્ન કરવાની કેપેસીટી ઓછી થઇ જાય છે. જેના કારણે વધે છે.

Image Source :
🍓
સવારનો નાસ્તો ન કરવાથી હાર્ટ એટેકની સંભાવના વધી જાય છે. અમેરિકન અભ્યાસ અનુસાર નાસ્તો  ન કરતા લોકોને હાર્ટએટેકની સમસ્યાનો ખરો 27% સુધી વધી જાય છે. નાસ્તો ન કરવાથી વજન વધે છે. જેના કારણે હાર્ટ પર ખરાબ અસર પડે છે.

સવારનો નાસ્તો ન કરવાથી થઇ શકે છે ડાયાબીટીસની સમસ્યા. નાસ્તો ન કરવાથી ટાઇપ -2 ડાયાબીટીસ થવાનો ખતરો 54% સુધી વધી શકે છે.

Image Source :
☕થઇ શકે છે એનર્જીની કમી. નાસ્તો ન કરવાથી શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય છે. તેના કારણે દિવસ દરમિયાન એનર્જીની કમી રહે છે જેના કારણે ખુબ જ થાક લાગે છે.

મૂડ બગડી શકે છે. સવારનો નાસ્તો ન કરવાથી કોર્ટીસોલ હોર્મોન્સ જે શરીરમાં ચિડીયાપણું વધારે છે. તે હોર્મોન્સનું સ્તર વધે છે. જેના કારણે મુડ બગાડે છે.

Image Source :
🍍મગજ પર ખરાબ અસર પડે છે. સવારનો નાસ્તો કરવાથી મગજને પર્યાપ્ત ન્યુટ્રીશન અને એનર્જી મલ્ટી નથી. જેનાથી મગજના ફંક્શન વ્યવસ્થિત રીતે કામ કરી શકતા નથી. જેના કારણે કોઈ પણ કામના મન ન વાગવાથી સમસ્યા સર્જાય શકે છે.

સવારનો નાસ્તો ન કરવાથી થઇ શકે છે માઈગ્રેનની સમસ્યા. સવારે નાસ્તો ન કરીએ તો પેટ વધારે સમય માટે ખાલી રહે છે.તે દરમિયાન ગ્લુકોઝના સ્તરને બેલેન્સ કરવા માટે હોર્મોન્સ રીલીઝ થાય છે. જેનાથી બ્લડપ્રેશર વધે છે. અને માઈગ્રેન એટેક આવી શકે છે.

Image Source :
🥛તણાવનું પ્રમાણ વધે છે. શિકાગો યુનિવર્સીટીની દ્વારા કરવામાં આવેલું રીચર્સ કહે છે કે નાસ્તો ન કરવાથી વ્યક્તિને વધારે ભૂખ લાગે છે. તેવી સ્થિતિમાં લોકો ફાસ્ટફૂડ  ખાઈ લેતા હોય છે. તેનાથી ડીપ્રેશન જેવી ઘણી બીમારીનો ખતરો વધી શકે છે.

વાળ ખારવાની સમસ્યાનું પ્રમાણ વધે છે. નાસ્તો ન કરવાથી આપણા શરીરને બધા પ્રોટીન  નથી મળતા. જેના કારણે આપણા વાળ ખરવાનું શરુ થઇ જાય છે. માટે જો તમારે સ્વસ્થ વાળ જોઈતા હોય તો સવારનો નાસ્તો ક્યારેય ન ભૂલવો.

Image Source :
જો તમે સતત સવારે નાસ્તો નથી કરી રહ્યા અથવા તો સવારમાં ખુબ જ મોડો નાસ્તો કરો છો તો તમને થઇ શકે છે અલ્સર. અલ્સરથી બચવા માટે દરેક વ્યક્તિએ 8 વાગ્યા સુધીમાં નાસ્તો કરી લેવો જોઈએ.

સવારનો નાસ્તો ટાળવાથી વ્યક્તિ દિવસ દરમિયાન આળસનો અનુભવ કરે છે. તેમજ તરોતાજા મહેસુસ કરી શકતા નથી.

Image Source :

*  સવારનો નાસ્તો કેવો લેવો :

તમે રાત ભાર સુતા હોય તે દરમિયાન તમારું પેટમાં ખાલી થઇ ગયું હોય છે. જેના કારણે સવારે તમારું શરીર પોષક તત્વ માટે તરસી રહ્યું હોય છે. સવારનો નાસ્તો તમારા ગ્લુકોઝના સ્તરને બેલેન્સ કરે છે તેમજ પાચનક્રિયા સક્રિય બનાવે છે.

Image Source :
સવારનો નાસ્તો પોષક યુક્ત અને હેવી હોવો જોઈએ. સવારના નાસ્તામાં ભાખરી કે રોટલી સાથે ઘી માખણ પણ લઇ શકો. પરંતુ વધારે પડતો મીઠો પદાર્થ ન લેવો. આ ઉપરાંત તમે સવારે સલાડ, દાળ, પૌવા, મકાઈ, દૂધ, દહીં, તાજા ફળનું જ્યુસ તેમજ ફળ, ઉપમા, ફણગાવેલા કઠોળ વગેરે લઇ શકો છો. તેનાથી શરીરને દરેક પોષક તત્વ મળી રહે છે.  
Image Source :

👱ભાઈઓ તથા 👱‍♀️બહેનો.

🥣 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?

(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ  (૩) ગુડ  (૪) એવરેજ
Image Source :
મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “સોશિયલ ગુજરાતી ”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
ફેસબુક પેજ માટે નીચે ક્લિક કરો..⬇
 ➡  સોશિયલ ગુજરાતી 

Image Source: Google

 

Tags: good healthhealth tipsMORNING BREAKFAST
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
ભીના વાળે સુવાથી થઇ શકે છે આટલી ગંભીર સમસ્યાઓ… જે તમને કરાવશે મોટા ખર્ચા, જાતે જ બચો આ સમસ્યાઓથી.

ભીના વાળે સુવાથી થઇ શકે છે આટલી ગંભીર સમસ્યાઓ... જે તમને કરાવશે મોટા ખર્ચા, જાતે જ બચો આ સમસ્યાઓથી.

કોઈ પણ કામ તમે સમય પહેલા પૂરું કરી શકશો…. ફક્ત અપનાવો આ ૩ ટ્રીક્સ જાણો તે કઈ છે ટ્રીક્સ..

કોઈ પણ કામ તમે સમય પહેલા પૂરું કરી શકશો.... ફક્ત અપનાવો આ ૩ ટ્રીક્સ જાણો તે કઈ છે ટ્રીક્સ..

Comments 3

  1. Bhavika madhvi says:
    6 years ago

    Thanks for this amazing articl hu daily sware nasto kru bt kyarek na thay to alas avi jay and bdha thi chidau bt hve mane khbr pdi mare su khavu pela hu dukan nu khati bt hve fast food n healthy foodj lys thank’uh so much

    Reply
    • admin says:
      6 years ago

      thank you…

      Reply
  2. tushar tank says:
    5 years ago

    nice blog i really like

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ રીતે બનવેલો લાડુ દરરોજ એક ખાઇને ટ્રાય કરો, તમારી કમરમાં થતો દુઃખાવો દૂર થશે ને ત્વચા પણ ચમકી ઉઠશે..

આ રીતે બનવેલો લાડુ દરરોજ એક ખાઇને ટ્રાય કરો, તમારી કમરમાં થતો દુઃખાવો દૂર થશે ને ત્વચા પણ ચમકી ઉઠશે..

January 28, 2025
સૂર્યનો મીન રાશિમાં થયો પ્રવેશ, હવે એક મહિના સુધી ભૂલીથી પણ ન કરતા આ 7 કામ | નહિ તો પડશે મોંઘુ.

સૂર્યનો મીન રાશિમાં થયો પ્રવેશ, હવે એક મહિના સુધી ભૂલીથી પણ ન કરતા આ 7 કામ | નહિ તો પડશે મોંઘુ.

March 16, 2021
ગળાનો આ ભયંકર રોગ મટશે હવે ફક્ત આ યોગાસન કરવાથી, દવાની જરૂર પણ નહિ પડે…જાણો કેવી રીતે.

ગળાનો આ ભયંકર રોગ મટશે હવે ફક્ત આ યોગાસન કરવાથી, દવાની જરૂર પણ નહિ પડે…જાણો કેવી રીતે.

June 26, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.