Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

34 ની કમર થઈ જશે 30 ની… વજન ઘટાડવા જીમ કે કસરત કરવાની પણ જરૂર નહિ પડે, ખાવાનું શરૂ કરો આ 5 પ્રકારના અનાજ. 34 ની કમર થઈ જશે 30 ની…

Social Gujarati by Social Gujarati
December 6, 2021
Reading Time: 1 min read
0
34 ની કમર થઈ જશે 30 ની… વજન ઘટાડવા જીમ કે કસરત કરવાની પણ જરૂર નહિ પડે, ખાવાનું શરૂ કરો આ 5 પ્રકારના અનાજ. 34 ની કમર થઈ જશે 30 ની…

જ્યારે વાત વજન ઓછો કરવાની આવે તો વિશેષજ્ઞ અકસર ઘઉં અને ચોખા ખાવાની સલાહ આપે છે. પરંતુ આ સિવાય એક એવું અનાજ છે, જેના વિશે બહુ ઓછી વાત કરવામાં આવે છે. તે છે બાજરો. તમને કદાચ ખબર નહિ હોય પણ બાજરો આ બંનેની તુલનામાં ખુબ જ પૌષ્ટિક અને સ્વસ્થ ખોરાક માનવામાં આવે છે. તેના સેવનથી તમે ખુબ જ ઝડપથી વજન ઘટાડવામાં સફળ થઈ શકો છો.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

બાજરો એ પ્રાચીનકાળથી ભારતીય અનાજનો એક ભાગ રહ્યો છે. પરંતુ હવે તે પોતાના અગણિત સ્વાસ્થ્ય લાભોને કારણે પશ્ચિમી દેશોમાં પણ પ્રચલિત થયો છે. માહિતી અનુસાર બાજરો એ એક સ્વસ્થ સબુત અનાજ છે. જે ગ્લુટેન ફ્રી છે. તે પ્રોટીન, ફાઈબર અને એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર છે. પરંતુ બાજરા જેવા જ ઘણા અનાજ છે જે તમારા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે.  તો આજે અમે તમને એવા 5 પ્રકારના અનાજ વિશે જણાવશું. જેને તમે પોતાના આહારમાં સામેલ કરીને સરળતાથી વજન ઓછો કરી શકો છો.

જુવાર : જુવાર પણ ઘણા પ્રકારના પોષક તત્વોથી ભરપુર છે. તેમાં રહેલ વિટામીન બી, મેગ્નેશિયમ, ફ્લેવોનોઈડ, ફેનોલીક એસિડ અને ટેનેન મળે છે. વિટામીન બી મેટાબોલીઝ્મને વધારે છે અને વાળ અને ત્વચાની ગુણવત્તામાં સુધારા કરવા માટે જરૂરી છે. જ્યારે મેગ્નેશિયમ હાડકાઓ અને હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે. તેમાં રહેલ ફાઈબર આંતરડાના સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. તે બ્લડ શુગર લેવલને મેન્ટેન રાખવા સિવાય વજન ઓછો કરવામાં પણ મદદ કરે છે.

બાજરો : બાજરો અથવા પર્લ મીલેટની ખેતી પ્રી-હિસ્ટોરીક સમયથી કરવામાં આવે છે. તે દુનિયામાં અનાજના મામલે 6 નંબર પર આવે છે. પર્લ બાજરો પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, આયરન અને કેલ્શિયમ સહીત ઘણા પોષક તત્વોથી ભરપુર છે. ખાસ કરીને તમે જ્યારે થોડા કિલો વજન ઓછું કરવા માંગો છો, તો આનું સેવન ખુબ જ ફાયદાકારક છે.

વાસ્તવમાં બજારમાં રહેલ ફાઈબર તમારી દરરોજની કેલરને વધાર્યા વિના તમને ભરેલાનો અનુભવ કરાવે છે. જો તમે દરરોજ બાજરો ખાવ છો તો કોઈ નુકશાન નથી. પરંતુ તેના સેવનથી ટાઈપ-2 ડાયાબિટીસની સાથે ઘણા પ્રકારના કેન્સરનો ખતરો ઓછો થઈ શકે છે. એટલું જ નહિ તેનું નિયમિત સેવનથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવાની સાથે અસ્થમાને રોકવામાં પણ સક્ષમ છે.

રાગી : રાગી નામનું અનાજ વજન ઓછો કરવાનું વિચારી રહેલા લોકો માટે ખુબ જ સારો વિકલ્પ છે. આયરનથી ભરપુર રાગી અનાજ રેડ બ્લડ સેલ્સમાં હિમોગ્લોબીનનું ઉત્પાદન કરવા માટે એક જરૂરી ટ્રેસ મિનરલ છે. તેમાં કેલ્શિયમ અને પોટેશિયમની માત્રા પણ સૌથી વધુ છે.

ફાઈબરથી ભરપુર હોવાના કારણે રાગીને પેટમાં પચવામાં સમય લાગે છે. જેનાથી વ્યક્તિને ઘણા સમય સુધી ભૂખ નથી લાગતી અને વજન વધવાની સંભાવના ઓછી થઈ જાય છે. ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે, રાગી ડાયાબિટીસથી ગ્રસિત લોકો માટે ખુબ જ ફાયદાકારક છે. કારણ કે તે બ્લડ શુગર લેવલને નથી વધારતું. એમિનો એસિડના કારણે બાળકોને આનું સેવન કરાવવું ખુબ જ સારું છે. આ અનાજના સેવનથી બાળકોના મગજનો સારો વિકાસ થાય છે.

રાજગરો : અન્ય પ્રકારના અનાજની જેમ આ પણ પ્રાચીન અનાજ છે. બસ તેમાં અંતર એટલું છે કે, થોડા વર્ષોમાં તેની લોકપ્રિયતા વધી છે. સામાન્ય રીતે રાજગરાનો ઉપયોગ વ્રત અને ઉપવાસમાં કરવામાં આવે છે. પણ વજન ઓછો કરવાના આ ફાયદાઓ વિશે લોકો બહુ ઓછું જાણે છે. તેમાં ફાઈબર, મેગ્નેશિયમ, પ્રોટીન, ફોસ્ફરસ અને આયરનથી ભરપુર છે.

રાજગરામાં મેગેનીઝની સારી એવી માત્રા રહેલ છે, જેની એક સર્વિંગ જ તમારા દૈનિક પોષક તત્વોની જરૂરતને પૂરી કરવા માટે ઘણી છે. આ ટ્રેસ મિનરલ મસ્તિષ્કના કામમાં સુધારો કરીને ન્યુરોલોજીકલ સ્થિતિઓથી બચાવવા માટે સારી છે. તેમાં રહેલ પ્રોટીન અને ફાઈબરની માત્રા માંસપેશીઓમાં નિર્માણ અને પાચન સ્વાસ્થ્યને બનાવી રાખવામાં મદદ કરે છે.

કંગની : કંગની ભારતીય રસોઈમાં ઉપયોગ કરવામાં આવતો એક પારંપરિક અનાજ છે. વાસ્તવમાં આ અનાજ કોમ્પ્લેક્સ ફાઈબરનો સારો એવો સ્ત્રોત છે. જેમાં તેને પચવા માટે શરીરને ઘણી મહેનત કરવી પડે છે. સામાન્ય રીતે બાજરામાં આ પ્રકારનો બાજરો રવો કે ચોખાના લોટના રૂપમાં મળે છે. તેમાં આયરન અને કેલ્શિયમની સારી માત્રા ઇમ્યુનિટીમાં સુધાર કરીને બ્લડ શુગર લેવલને સંતુલિત કરે છે. વિશેષજ્ઞ કહે છે કે, ફોકસટેલ બાજરો કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ અને ડાઈટ્રી હોવાના કારણે વજન ઓછું કરવા માંગતા લોકો માટે સારો વિકલ્પ છે.

આમ તમે વજન ઓછું કરવા માટે ઘણા પ્રકારના અનાજ વિશે જાણી ગયા હશો. બધા પ્રકારનો અનાજ ગ્લુટેન ફ્રી હોવાની સાથે સ્વસ્થ પોષક તત્વોથી ભરપુર હોય છે. જે વજન ઓછું કરવા, બ્લડ શુગર લેવલમાં સુધાર કરવા અને અન્ય સ્વાસ્થ્ય લાભમાં યોગદાન આપે છે. વજન ઓછું કરવા માટે આમાંથી કોઈ પણ પ્રકારના અનાજનું સેવન કરી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: 5 types of cerealsMillet for weight lossRagi for weight lossRajgars for weight lossSorghum for weight lossweight loss for foxtail milletweight loss tips
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
ખુબ જ પવિત્ર માનવામાં આવતા પાંદ માણસ માટે છે અમૃત સમાન. તાવ, મોંના ચાંદા, બવાસીર, સાંધાના દુઃખાવા, હૃદયના રોગો કાયમી કરી દેશે દુર….

ખુબ જ પવિત્ર માનવામાં આવતા પાંદ માણસ માટે છે અમૃત સમાન. તાવ, મોંના ચાંદા, બવાસીર, સાંધાના દુઃખાવા, હૃદયના રોગો કાયમી કરી દેશે દુર....

કોઈ પણ સ્ત્રીમાં જો આ પાંચ અંગ મોટા હોય તો છે ખુબ જ ભાગ્યશાળી… તેના પ્રેમી કે પતિને પણ મળે છે તેનું ભાગ્ય….

કોઈ પણ સ્ત્રીમાં જો આ પાંચ અંગ મોટા હોય તો છે ખુબ જ ભાગ્યશાળી… તેના પ્રેમી કે પતિને પણ મળે છે તેનું ભાગ્ય….

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મોંઘી દવાઓ ખાધા વગર જ હાઈ બ્લડ પ્રેશરને કરો કંટ્રોલ, આજીવન રહેશે નિયંત્રણમાં અને ક્યારેય નહિ આવે હાર્ટએટેક…

મોંઘી દવાઓ ખાધા વગર જ હાઈ બ્લડ પ્રેશરને કરો કંટ્રોલ, આજીવન રહેશે નિયંત્રણમાં અને ક્યારેય નહિ આવે હાર્ટએટેક…

May 20, 2022
આ સસ્તી અને સફેદ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, ખોડો ખરતા વાળ અટકાવી વાળને કરી દેશે એકદમ લાંબા, કાળા અને મજબુત…

આ સસ્તી અને સફેદ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, ખોડો ખરતા વાળ અટકાવી વાળને કરી દેશે એકદમ લાંબા, કાળા અને મજબુત…

June 4, 2022
ડાયાબિટીસનો રામબાણ ઈલાજ છે આ ચમત્કારિ ફળ, ડાયાબિટીસની દવા ન ખાવી હોય જાણો સેવનની રીત… ઠળિયાથી પણ થશે ફાયદા..

ડાયાબિટીસનો રામબાણ ઈલાજ છે આ ચમત્કારિ ફળ, ડાયાબિટીસની દવા ન ખાવી હોય જાણો સેવનની રીત… ઠળિયાથી પણ થશે ફાયદા..

May 27, 2024

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.