Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home True Story

મૃત્યુ સમયે ક્યાં અંગ માંથી બહાર નીકળે છે પ્રાણ….. શું કંઈ જગ્યા પરથી આપણો જીવ બહાર આવે છે…

Social Gujarati by Social Gujarati
April 13, 2019
Reading Time: 2 mins read
0
મૃત્યુ સમયે ક્યાં અંગ માંથી બહાર નીકળે છે પ્રાણ….. શું કંઈ જગ્યા પરથી આપણો જીવ બહાર આવે છે…

મૃત્યુ સમયે ક્યાં અંગ માંથી બહાર નીકળે છે પ્રાણ….. શું કંઈ જગ્યા પરથી આપણો જીવ બહાર આવે છે…

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

આજે અમે જણાવશું કે વ્યક્તિના મૃત્યુ પછી પ્રાણ શરીરના ક્યાં અંગ માંથી બહાર નીકળે, કેવી રીતે આપણા પ્રાણ વિલીન થાય અને કંઈ યોનીમાં જન્મ મળે છે. આ બાબત કર્મના આધારે નક્કી કરવામાં આવે છે. જેનો ઉલ્લેખ આપણા પુરાણોમાં જોવા મળે છે.

મિત્રો આ પૃથ્વી પર જ્યારે પણ કોઈ મનુષ્ય કે જીવ જન્મ લે છે તો તેના જીવનમાં સૌથી સત્ય હોય છે તેનું  મૃત્યુ. જે દરેક વ્યક્તિને અને જીવને આવે જ છે. જેવી રીતે દરેક મનુષ્યનું જીવન અલગ અલગ હોય છે, તેવી રીતે તેના કર્મથી પ્રાપ્ત થયેલા સંસ્કાર પણ અલગ અલગ હોય છે. આ સંસ્કાર મનુષ્યના વિચાર જીવન પ્રતિ દ્રષ્ટિકોણ અને કર્મને સંચાલિત કરે છે. જેવા તેના સંસ્કાર હોય છે, તેવા જ તેના કર્મ પણ હોય છે.

ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે સારા કર્મ કરવા વાળા વ્યક્તિનું મૃત્યુ થાય અને ખરાબ કર્મ કરનાર વ્યક્તિનું પણ મૃત્યુ થવાનું જ છે, જેમ જીવન જીવવું હોય તેમ જીવો, સારા અને ખરાબ કર્મ જેવું કંઈ નથી હોતું, જો આ જીવન મળ્યું છે તો તેને ભરપુર જીવો, મજા આવે તેમ જીવો, આવું ઘણા લોકો કહેતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે વ્યક્તિના કર્મો જ એવા હોય છે. જે તેના મૃત્યુ પછી પણ તેની સાથે જ હોય છે. જે મનુષ્યના જીવન પછીના સમયને નિર્ધારિત કરે છે.

મિત્રો શું તમને ખબર છે કે મનુષ્યે કરેલા કર્મ જ નિર્ધારિત કરે છે કે મનુષ્યના પ્રાણ તેના શરીરની કંઈ જગ્યા પરથી નીકળે છે. આજે અમે તમને આ લેખમાં જણાવશું કે સારા કર્મ કરતા વ્યક્તિના પ્રાણ તેના શરીરની કંઈ જગ્યા પરથી નીકળે છે અને ખરાબ કર્મ કરનાર મનુષ્યના પ્રાણ કંઈ જગ્યા પરથી નીકળે છે. સાથે સાથે એ પણ જાણીશું કે મૃત્યુ પછી જીવને ભોજન રૂપે શું મળતું હોય છે, પંચતત્વમાં વિલીન થવાનો શું મતલબ હોય છે.

અગ્નિ પુરાણ પ્રમાણે શરીરમાં જ્યારે વાત્તનો વેગ વધી જાય છે. તો તેના પ્રભાવથી ઉષ્મા અને પિત્તનો પણ પ્રભાવ આપણા શરીરમાં વધી જાય છે. તે પિત્ત આખા શરીરને રોકીને સંપૂર્ણ દોષોને આવરી લે છે. તથા પ્રાણના સ્થાન અને મર્મનો ઉચ્છેદ કરી નાખે છે. પછી વાયુનો પ્રકોપ આપણા શરીરમાં થાય છે અને અને આપણા શરીરમાંથી વાયુ નીકળવા માટે છિદ્ર શોધવા લાગે છે. (આ પ્રકિયા આખી મૃત્યુ સમયે વ્યક્તિના શરીરમાંથી પ્રાણ નીકળવાના હોય ત્યારની છે. તે છિદ્ર આ પ્રમાણે છે. બે આંખ, બે કાન, બે નાસિકા, ઉપરની બાજુ બ્રહ્માંરન્દ્ર અને આઠમું છિદ્ર છે મુખ. જે વ્યક્તિ પોતાના જીવન દરમિયાન શુભ કાર્ય કરે છે તેના પ્રાણ આ શુભ આઠ માર્ગમાંથી બહાર નીકળે છે. નીચે પણ બે છિદ્ર છે ગુદા અને ઉપસ્થ. પાપીઓના પ્રાણ આ છિદ્રોમાંથી બહાર નીકળે છે. જે મનુષ્યએ પોતાના પાપકર્મને પુણ્ય સમજીને કર્યું હોય તેવા મનુષ્યના પ્રાણ આ બે જગ્યા પરથી નીકળે છે.

પરંતુ મિત્રો યોગીઓના પ્રાણ મસ્તકને ભેદીને બહાર નીકળે છે. તે જીવ પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ લોકમાં જાય છે, અનંત કાળ આવવાના સમયે પ્રાણ સ્થિત થાય છે અને તન દ્વારા જ્ઞાન આવૃત થઇ જાય છે, મર્મ સ્થાન અચ્છાદિત થઇ જાય છે. અને ત્યાર બાદ યોગી વ્યક્તિના પ્રાણ તેના મસ્તિષ્કમાંથી નીકળે છે, એટલે કે બ્રહ્માંરન્દ્ર સ્થાન પરથી તેના પ્રાણ બહાર વિલીન થાય છે. જ્યારે પાપકર્મ કરનાર વ્યક્તિના પ્રાણ ગુદા અને ઉપસ્થ માંથી નીકળે તેને નર્કમાં સ્થાન મળે છે.

દેહ માંથી નીકળતા અન્યત્ર જન્મ લેતા જીવને દેવતા અને દિવ્ય પુરુષ જ જોઈ શકે છે. મૃત્યુ બાદ આપણું શરીર અતીવાહિક જીવન ધારણ કરી લે છે. તેણે ત્યાગેલું શરીર આકાશ, વાયુ અને તેજ આ ઉપરના ત્રણ તત્વ છે. જેમાં મનુષ્ય મૃત્યુ પછી મળી જાય છે અથવા પૃથ્વીના અંશ નીચેના તત્વોથી એકીભુત થઇ જાય છે. આ વાતને શરીરનું પંચતત્વમાં પ્રાપ્ત થયું તેવું માનવામાં આવ્યું છે. જેમાં આપણો આત્મા અને આપણું શરીર અદ્દભુત રીતે સ્વર્ગમાં સ્થાન મેળવે છે.

મૃત્યુ પામેલા જીવને યમરાજ તરત જ અતીવાહિક (ખુબ જ ઝડપી) શરીરને યમલોક પહોંચાડે છે. યમલોકનો માર્ગ ખુબ જ કઠીન છે અને 86 હજાર યોજન લાંબો છે. ત્યાં લઇ જવાતા જીવ તેના પરિવાર દ્વારા મૃત્યુ બાદ જળ અને અન્ન આપવામાં આવે છે અને તેનો તે યમલોકમાં જઈને ઉપભોગ કરે છે. યમરાજને મળ્યા પછી તેના આદેશથી ચિત્રગુપ્ત અલગ અલગ નર્ક બતાવે છે અને તેમાંથી જ તેને એ જીવ પ્રાપ્ત થયો છે. જો તે ધર્માત્મા હોય તો તેને યોગ્ય માર્ગ મળે છે. એટલે કે વ્યક્તિનું જીવ અલગ અલગ યોનીમાં પ્રવેશ મેળવે છે. જે તેને કર્મ આધારિત નર્ક સમાન માનવામાં આવે છે. એટલા માટે જો કર્મ સારા હોય તો આપણા પ્રાણ બ્રહ્મ સ્વરૂપે વિલીન થાય છે.

તો મિત્રો આ વિષય વિશે તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરીને ખાસ જણાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Tags: bodydeathhuman beingssoul
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
પુરુષોની ઉમર તેની પત્ની કરતા શા માટે મોટી હોય છે….. શું રહેલા છે તેના કારણો…..

પુરુષોની ઉમર તેની પત્ની કરતા શા માટે મોટી હોય છે..... શું રહેલા છે તેના કારણો.....

આ ત્રણ વસ્તુ વગર યુવાનો રહી નથી શકતા,  જેનો શિકાર આજે ભારતના 70 % યુવાનો થઇ ગયા છે… માબાપ જરૂર વાંચો

આ ત્રણ વસ્તુ વગર યુવાનો રહી નથી શકતા, જેનો શિકાર આજે ભારતના 70 % યુવાનો થઇ ગયા છે... માબાપ જરૂર વાંચો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આવા સ્થાનો પરથી ચપ્પલ કે બુટ ગુમ થાય તો અફસોસ ન કરતા, સમય રહેતા મળે છે શુભ પરિણામ અને થાય છે આવ લાભ..

આવા સ્થાનો પરથી ચપ્પલ કે બુટ ગુમ થાય તો અફસોસ ન કરતા, સમય રહેતા મળે છે શુભ પરિણામ અને થાય છે આવ લાભ..

December 7, 2022
શરીરમાં આ વસ્તુ ઘટવાથી થાય છે આવી તકલીફો, નજરઅંદાજ કરશો તો મુકાય જશો મુશ્કેલીમાં. જાણો આ કમી દૂર કરવાના ઘરેલુ ઉપાય..

શરીરમાં આ વસ્તુ ઘટવાથી થાય છે આવી તકલીફો, નજરઅંદાજ કરશો તો મુકાય જશો મુશ્કેલીમાં. જાણો આ કમી દૂર કરવાના ઘરેલુ ઉપાય..

September 30, 2022
ફક્ત 7 દિવસ ભૂખ્યા પેટે આ વસ્તુ ખાઈ લ્યો .. શરીરમાં થશે આવા રહસ્યમય ફાયદા જે તમે ક્યારેય વિચાર્યા પણ નહીં હોય

ફક્ત 7 દિવસ ભૂખ્યા પેટે આ વસ્તુ ખાઈ લ્યો .. શરીરમાં થશે આવા રહસ્યમય ફાયદા જે તમે ક્યારેય વિચાર્યા પણ નહીં હોય

November 11, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.