Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Health

જૂનામાં જૂની કબજિયાતને તોડી બહાર કાઢવામાં અકસીર છે આ 6 વસ્તુ, આંતરડાની સફાઈ કરી બવાસીરને રાખશે દુર…

Social Gujarati by Social Gujarati
April 3, 2025
Reading Time: 1 min read
0
જૂનામાં જૂની કબજિયાતને તોડી બહાર કાઢવામાં અકસીર છે આ 6 વસ્તુ, આંતરડાની સફાઈ કરી બવાસીરને રાખશે દુર…

શરીરમાં જયારે કબજિયાતની તકલીફ શરુ થાય છે ત્યારે તેના કારણે શરીરમાં અનેક બીમારીઓ પણ પેદા થાય છે. આથી સમય રહેતા કબજિયાતનો ઈલાજ કરવો જરૂરી છે. આ માટે તમારે એવી વસ્તુઓનું સેવન કરવું જેનાથી તમારું પેટ સાફ આવે.

RELATED POSTS

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

સામાન્ય રીતે લોકો એવા ફૂડ્સને પોતાની ડાયેટમાં સમાવિષ્ટ કરી લેતા હોય છે, જે તેમના આખા ડાયઝેશન સિસ્ટમને ખરાબ કરી દે છે. અનહેલ્થી ખાણીપીણીને કારણે જ આજે લોકોમાં કબજિયાતની સમસ્યા વધતી જઈ રહી છે. ખાસ કરીને જે લોકો મોટાભાગે બહારનું અનહેલ્થી, ઓઇલી અને સ્પાઈસી ફૂડ ખાતા હોય, તેમને કબજિયાતની સમસ્યા રહેતી હોય છે. તે સિવાય વધારે માત્રામાં દારૂ અને ચાનું સેવન, ભૂખ્યા પેટે રહેવું અને ધૂમ્રપાન કરવું પણ કબજિયાતનું કારણ બની શકે છે.કબજિયાતના નુકસાન ક્યાં છે? વધારે દિવસો સુધી કબજિયાત રહે તો બવાસીરનું જોખમ પણ વધી જાય છે. માટે ડેઇલી ડાયેટ અને રહેણી-કરણીમાં સુધારો કરવો ખૂબ જરૂરી છે. કબજિયાત થવાથી પેટ ગડબડ રહે છે અને પેટમાં સોજો તેમજ ગેસ્ટ્રીકની સમસ્યા રહે છે. પીડિત વ્યક્તિને વારંવાર મળ તાગ કરવાની ઇચ્છા થઈ શકે છે. જો કબજિયાત લાંબા સમયથી હોય તો તે શરીરને ઘણા અન્ય પ્રકારે અસર કરી શકે છે. 

એક રિપોર્ટ મુજબ, કબજિયાતથી બચવાની સૌથી સરળ રીત છે જીવનશૈલીમાં બદલાવ અને ફાઈબર યુક્ત ભોજનનું સેવન કરવું. સાથે જ દરરોજ યોગ અને એકસરસાઈઝ પણ જરૂરથી કરવી જોઈએ. કબજિયાતની સમસ્યા જટિલ હોય તો પોતાના ડોક્ટરની સલાહ લેવી. આવો જાણીએ કબજિયાતથી રાહત મેળવવા માટે આખરે ક્યાં ખાદ્ય પદાર્થોને પોતાના આહારમાં સમાવિષ્ટ કરવા જોઈએ.1) પપૈયું આપે છે કબજિયાતથી રાહત:- પપૈયું પેટની દરેક પ્રકારની સમસ્યામાં ફાયદાકારક હોય છે. તેના સેવનથી પેટ સંબંધી ઘણા પ્રકારના વિકારો દૂર થાય છે. તે કબજિયાતની સમસ્યાને મટાડવામાં પણ મદદ કરે છે. પપૈયાંમાં ફાઈબર પ્રચુર માત્રામાં જોવા મળે છે. ફાઈબર રીચ ફૂડ ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. તે પાચનતંત્રને મજબૂત કરવાનું કામ કરે છે. તેમાં પ્રોટીન, પોટેશિયમ, ફાઈબર, વિટામિન સહિત ઘણા જરૂરી પોષકતત્વો પણ જોવા મળે છે. 

2) નાસ્તામાં સમાવિષ્ટ કરો ઓટમીલ:- સ્વસ્થ રહેવા માટે નાસ્તામાં ઓટમીલ સમાવિષ્ટ કરવું ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. તેમાં ઘણા જરૂરી પોષકતત્વો જેવાકે, આયરન, મેંગેનીઝ, પ્રોટીન, ફોલેટ, કોપર, કાર્બોહાઈડ્રેડ, ફાઈબર અને બીટા ગ્લુકોઝ જોવા મળે છે. ફાઈબર લીવર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ઓટમીલથી સ્થૂળતા અને ડાયાબિટીસમાં પણ આરામ મળે છે.3) લીલા શાકભાજી કબજિયાતમાં ફાયદાકારક:- લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. શિયાળાની ઋતુમાં જોવા મળતા પાલક, બ્રેસલ્સ, સ્પ્રાઉટ્સ અને બ્રોકલી જેવા શાક તેમજ સબ્જીને પોતાની ડાયેટમાં જરૂરથી સમાવિષ્ટ કરવી. તે ફાઈબર સિવાય ઘણા અન્ય પોષકતત્વોથી પણ ભરપૂર હોય છે. એનસીબીઆઇની એક રિસર્ચમાં જાણવા મળ્યું કે કાચી બ્રોકલી અને અલ્ફા સ્પ્રાઉટ્સ ખાવાથી કબજિયાતના લક્ષણ ઓછા થાય છે. 

4) અળસિના બીજ કબજિયાતમાં ખૂબ જ ફાયદાકારક:- ફાઈબરથી ભરપૂર ફૂડ્સ સિવાય અળસિના બીજ પણ પેટના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. અળસિમાં વિરેચક ગુણ જોવા મળે છે. તેના સેવનથી મળ ત્યાગમાં સરળતા રહે છે. તેના રેગ્યુલર ઉપયોગથી મળાશયની સફાઈ કરવામાં મદદ મળે છે. અળસિના બીજને પીસીને પરોઠા બનાવીને પણ ખાઈ શકાય છે, પરંતુ ધ્યાન રહે કે, તેનું વધારે સેવન ન કરવું નહિતર તેને પચાવવા મુશ્કેલ થઈ જાય છે.5) પ્રોબાયોટિક્સ આપે છે કબજિયાતમાં રાહત:- પ્રોબાયોટિક્સ એક જીવિત બેક્ટેરિયા હોય છે, જે સ્વાભાવિક રૂપથી દહીં, કોમ્બુચા અને ટેમ્પેહ જેવા ખાદ્ય પદાર્થોમાં જોવા મળે છે. તે પાચનતંત્રમાં સુધારો કરીને ડાઇઝેશનને સરખું કરવામાં મદદ કરે છે. પ્રોબાયોટિક્સ ગટ માઈક્રોબાયોમને વધારવામાં પણ મદદ કરે છે, જે ઇમ્યુનિટીમાં સુધારો કરવાનું કાર્ય કરે છે. તે સોજો મટાડીને કબજિયાતની સમસ્યાથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. 

6) કબજિયાતથી રાહત અપાવે છે દાળ:- દાળ આપણને એનર્જી આપવાની સાથે સાથે આપણા પાચનતંત્રને સરખું રાખવાનું કાર્ય પણ કરે છે. મોટાભાગના કઠોળ, દાળ, છોલે અને મટરમાં વધારે ફાઈબર હોય છે, જે ડાઇઝેશનને સરખું કરી કબજિયાત મટાડે છે. તમે તેને લંચ કે ડિનરના ડાયેટમાં સમાવિષ્ટ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: BeansCONSTIPATIONconstipation and pilesDigestion is healthyexercisesFlax seedsGreen vegetablesoatmealpapayaProbioticsSmokingstomach problem
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…
Health

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

February 24, 2025
આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…
Health

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

February 24, 2025
બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…
Health

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

February 24, 2025
આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…
Health

આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…

February 17, 2025
સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…
Health

સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…

February 25, 2025
સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
Health

સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…

February 24, 2025
Next Post
પત્ની હોવા છતાં પુરુષોને બીજી સ્ત્રીઓમાં કેમ રસ હોય છે, તથ્યો સાથે જાણો 5 મૂળ કારણો… લગભગ સ્ત્રીઓ નહિ જાણતી હોય આ હકીકત…

પત્ની હોવા છતાં પુરુષોને બીજી સ્ત્રીઓમાં કેમ રસ હોય છે, તથ્યો સાથે જાણો 5 મૂળ કારણો... લગભગ સ્ત્રીઓ નહિ જાણતી હોય આ હકીકત...

પત્ની હોવા છતાં પુરુષોને બીજી સ્ત્રીઓમાં કેમ રસ હોય છે, તથ્યો સાથે જાણો 5 મૂળ કારણો… લગભગ સ્ત્રીઓ નહિ જાણતી હોય આ હકીકત…

હાઈ બ્લડ પ્રેશરના દર્દી હો તો સફરજન ખાતા પહેલા વાંચી લેજો આ લેખ, 99% લોકોને નથી ખબર હાઈ BP સફરજન ખાવું જોઈએ કે નહિ....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

માત્ર એક રૂપિયાનું પેમેન્ટ કરી લઈ શકો છો બાઈક અથવા સ્કુટી, આ બેંક આપી રહી છે ખાસ સુવિધા.

માત્ર એક રૂપિયાનું પેમેન્ટ કરી લઈ શકો છો બાઈક અથવા સ્કુટી, આ બેંક આપી રહી છે ખાસ સુવિધા.

September 24, 2020
સામાન્ય દેખાતા આ પાંદડા ખરતા વાળ અટકાવી બનાવી દેશે એકદમ મજબૂત, જાણી લો લગાવવાની રીત. મોંઘા શેમ્પુ ક્રીમના ખર્ચા બચી જશે…

સામાન્ય દેખાતા આ પાંદડા ખરતા વાળ અટકાવી બનાવી દેશે એકદમ મજબૂત, જાણી લો લગાવવાની રીત. મોંઘા શેમ્પુ ક્રીમના ખર્ચા બચી જશે…

November 10, 2022
સ્વાદિષ્ટ લાગતી અને રોજ ખવાતી આ 5 વસ્તુઓ બની શકે છે હાર્ટએટેકનું મૂળ કારણ, આજે ખાવાનું કરી દો બંધ નહિ તો જીવ મુકાય જશે જોખમમાં…

સ્વાદિષ્ટ લાગતી અને રોજ ખવાતી આ 5 વસ્તુઓ બની શકે છે હાર્ટએટેકનું મૂળ કારણ, આજે ખાવાનું કરી દો બંધ નહિ તો જીવ મુકાય જશે જોખમમાં…

June 26, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.