Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Health

રાત્રે સુતા પહેલા ખાય લ્યો આ ટુકડો, અનિંદ્રા, તણાવ અને પેટ સહિત આ 6 સમસ્યાને કરશે દૂર… મોટાભાગના લોકો નથી જાણતા આ સામાન્ય ટુકડાના ફાયદા…

Social Gujarati by Social Gujarati
October 24, 2023
Reading Time: 1 min read
0
રાત્રે સુતા પહેલા ખાય લ્યો આ ટુકડો, અનિંદ્રા, તણાવ અને પેટ સહિત આ 6 સમસ્યાને કરશે દૂર… મોટાભાગના લોકો નથી જાણતા આ સામાન્ય ટુકડાના ફાયદા…
0
SHARES
719
VIEWS
Share on FacebookShare on Twitter

સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવવા માટે આપણે અલગ-અલગ પ્રકારના ઉપાયોને અજમાવીએ છીએ, અને તે ઉપાયો આપણને આપણા રસોડામાંથી જ મળી જાય છે. આપણા સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવવા માટે આપણે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરીએ તો તે એક ખૂબ જ સારો વિકલ્પ સાબિત થઇ શકે છે. ખાસ કરીને ગોળનું સેવન શિયાળામાં વધુ કરવામાં આવે છે. શિયાળામાં બનાવવામાં આવતા વસાણાંમાં પણ ગોળનો ઉપયોગ વધુ કરવામાં આવે છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

ગોળની અંદર કેલ્શિયમ, આયર્ન,પોટેશિયમ સોડિયમ, ઉર્જા,શુગર વગેરે જેવા પોષક તત્વો જોવા મળે છે. જે આપણા સ્વાસ્થ્યની ઘણી બધી સમસ્યાઓને દૂર કરી શકે છે. પરંતુ અમે વાત કરી રહ્યા છીએ રાત્રે સુતા પહેલા ગોળનું સેવન કરવાની, જો વ્યક્તિ રાત્રે સુતા પહેલા ગોળનું સેવન કરે છે તો તેમના સ્વાસ્થ્યને ઘણા બધા લાભ થઈ શકે છે. આજનો અમારો આ લેખ આ જ વિષય ઉપર છે આજે અમે તમને રાત્રે સુતા પહેલા ગોળનું સેવન કરવું કેટલું સ્વાસ્થ્યવર્ધક છે તેની જાણકારી આપીશું.

1 ) રોગ પ્રતિકારક શક્તિને વધારે : જો વ્યક્તિ રાત્રે સુતા પહેલા ગોળનું સેવન કરે છે તો તેમની રોગ પ્રતિકારક શક્તિ મજબુત થઈ શકે છે. તે એટલા માટે કારણ કે ગોળને બનાવવામાં આમળા પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યાં જ આમળાના પાવડરમાં વિટામિન સી હોય છે. ત્યારે ગોળની અંદર પણ વિટામિન સીનો ખુબ જ સારો સ્ત્રોત હોય છે. વિટામીન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે ખુબ જ ઉપયોગી છે. ત્યારે જો તમે રાત્રે સુતા પહેલા ગોળનુ સેવન કરો છો તો તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકાય છે.

2 ) એનીમિયાની સમસ્યામાં રાહત : એનિમિયાની સમસ્યા એટલે કે શરીરમાં આયર્નની ઉણપ. જ્યારે વ્યક્તિને એની સમસ્યા થઈ જાય છે ત્યારે તેમના શરીરમાં લાલ રક્ત કોશિકાઓ ઓછી થવા લાગે છે અને લક્ષણોના રૂપે થાક અને કમજોરી આપણને થઈ જાય છે. ગોળની અંદર આયર્ન જોવા મળે છે અને ગોળનું સેવન કરવાથી એનીમિયા સમસ્યાથી પણ બચી શકાય છે અને આયર્નનું સેવન કરવાથી શરીરમાં તેની ઊણપને પણ પૂરી કરી શકાય છે.

3 ) અનિંદ્રાની સમસ્યામાં રાહત : અનિંદ્રાની સમસ્યાને દૂર કરવા માટે ગોળ તમને ખુબ જ કામ લાગી શકે છે. જો વ્યક્તિને રાત્રે ઊંઘ ન આવતી હોય ત્યારે તેમને ગોળનું સેવન દૂધની સાથે કરે છે તો તેમને ખુબ જ સારી ઉંઘ આવે છે, અને તે બીજા દિવસે અને ઉર્જાવાન અનુભવ કરે છે. તેવામાં જો તમે રાત્રે સુતા પહેલા સારી ઉંઘ લેવા માંગો છો તો ગોળનું સેવન કરવું જોઈએ.

4 ) પાચનક્રિયાને તંદુરસ્ત બનાવે : પાચનક્રિયા તંદુરસ્ત બનાવવા માટે ગોળ તમારા માટે ખુબ જ ઉપયોગી છે. ગોળ આપણા શરીરમાં ડાયજેસ્ટિવ એજન્ટના રૂપે કામ કરે છે. જેનાથી આપણી પાચનક્રિયાને ખુબ જ સારી બનાવી શકાય છે. એવામાં જો લોકો રાત્રે સુતા પહેલા ગોળનું સેવન કરે છે તો તેમને પાચન સંબંધિત ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

5 ) બ્લડ પ્રેશર માટે ઉપયોગી : ગોળનું સેવન કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકાય છે. જેમ કે અમે પહેલાં જણાવ્યું કે, ગોળની અંદર આયર્ન જોવા મળે છે, જે બ્લડપ્રેશર રેગ્યુલેશનમાં ખુબ જ સહાયક સાબિત થઈ શકે છે. તેનાથી હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી દૂર રહી શકાય છે. તે સિવાય ગોળની અંદર પોટેશિયમ અને સોડિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ઉપયોગી છે.

6 ) ત્વચા માટે ઉપયોગી : આજકાલ લોકોને બહારની ખાણીપીણીના કારણે ત્વચાની ઘણી બધી તકલીફ ઊભી થઈ જાય છે. જો રાત્રે સુતા પહેલા ગોળનું સેવન કરવામાં આવે તો ત્વચાની ઘણી બધી સમસ્યાઓમાંથી બચી શકાય છે. ગોળની અંદર એન્ટીમઈક્રોબીઅલ ગુણ ઉપસ્થિત હોય છે જે ન માત્ર ત્વચાને લાલ નિશાનથી છુટકારો અપાવે છે, પરંતુ સોજાની સમસ્યામાં પણ રાહત અપાવે છે. ત્યારે રાત્રે સુતા પહેલા ગોળનું સેવન કરવું એક ખુબ જ સારો વિકલ્પ છે.

ઉપર જણાવેલ ઉપાયો દ્વારા જાણકારી મળે છે કે રાત્રે સુતા પહેલા ગોળનું સેવન કરવાથી વ્યક્તિના સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થઈ શકે છે. પરંતુ ઉપર જણાવેલ ફાયદા દિવસમાં ગોળનું સેવન કરવાથી પણ મળી શકે છે પરંતુ ડોક્ટરનું કહેવું છે કે રાત્રે 8:00 થી સવારે 08:00 પહેલા આપણા શરીરમાં કફનો વૃદ્ધિ કાળ ચાલે છે તે દરમિયાન વ્યક્તિ જો ગોળનું સેવન કરે છે તો ઘણી બધી સમસ્યાઓથી દૂર રહી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Health

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 22, 2023
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Health

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Health

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Health

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

July 12, 2023
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Health

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

July 12, 2023
ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…
Health

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

July 12, 2023
Next Post
શિયાળામાં આ સસ્તી વસ્તુનું સેવન વધારી દેશે તમારી ઇમ્યુનિટી અને શરીરનો ગરમાવો, આવી મહિલાઓ માટે તો છે વરદાન સમાન…

શિયાળામાં આ સસ્તી વસ્તુનું સેવન વધારી દેશે તમારી ઇમ્યુનિટી અને શરીરનો ગરમાવો, આવી મહિલાઓ માટે તો છે વરદાન સમાન...

શાક બનાવતા સમયે ગરમ મસાલો વધુ પડી જાય તો ઉમેરી દો આ એક વસ્તુ, ગરમ મસાલાના પ્રભાવને ઓછો કરીને શાકને બનાવી દેશે એકદમ સ્વાદિષ્ટ અને લઝીઝ…

શાક બનાવતા સમયે ગરમ મસાલો વધુ પડી જાય તો ઉમેરી દો આ એક વસ્તુ, ગરમ મસાલાના પ્રભાવને ઓછો કરીને શાકને બનાવી દેશે એકદમ સ્વાદિષ્ટ અને લઝીઝ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કેન્સરને હરાવી પહેલી વાર સામે આવ્યા સંજય દત્તના ફોટો, બહેન સાથે આપ્યા આવા પોઝ…

કેન્સરને હરાવી પહેલી વાર સામે આવ્યા સંજય દત્તના ફોટો, બહેન સાથે આપ્યા આવા પોઝ…

October 22, 2020
શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂરે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કર્યું પબ્લિક, જુઓ બધા ફોટોઝ….

શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂરે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કર્યું પબ્લિક, જુઓ બધા ફોટોઝ….

December 26, 2020
આ જગ્યાએ પાણી કરતા પણ સસ્તું પેટ્રોલ મળે છે…. જાણો આ જગ્યા ક્યાં આવેલી છે અને અહીં કેમ છે આવું.

આ જગ્યાએ પાણી કરતા પણ સસ્તું પેટ્રોલ મળે છે…. જાણો આ જગ્યા ક્યાં આવેલી છે અને અહીં કેમ છે આવું.

August 11, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In