Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

બેડરૂમમાં એક ખૂણામાં રાખી દો આ ટુકડો, એવા ફાયદા થશે કે ચોંકી જશો. ગૃહ ક્લેશ, નેગેટિવ એનર્જી થશે દૂર, મન રહેશે હંમેશા શાંત…

Social Gujarati by Social Gujarati
July 20, 2021
Reading Time: 1 min read
0
બેડરૂમમાં એક ખૂણામાં રાખી દો આ ટુકડો, એવા ફાયદા થશે કે ચોંકી જશો. ગૃહ ક્લેશ, નેગેટિવ એનર્જી થશે દૂર, મન રહેશે હંમેશા શાંત…
0
SHARES
4
VIEWS
Share on FacebookShare on Twitter

( આ આર્ટિકલ વસ્તુ શાસ્ત્રની દર્ષ્ટિએ લખ્યો છે તો વાસ્તુમાં માનવ વાળા અને જ્ઞાનમાં વધારો થાય એવા લોકો જ વાંચે તેવી વિનંતી.. અમારો ઉદ્દેશ્ય કોઈ અંધશ્રદ્ધા કે ખોટા ન્યુઝ પ્રકાશિત કરવાનો નથી. )

RELATED POSTS

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

મીઠું એ એક એવી વસ્તુ છે જે દરેકના રસોડામાં જોવા મળે છે. પણ તે માત્ર રસોઈના કામમાં જ ઉપયોગમાં નથી આવતું. તેના બીજા અનેક ફાયદાઓ છે. જે આપણા ઘરની સુખ શાંતિ સાથે જોડાયેલ છે. આ માટે તમારે મીઠાને ખાવાની જરૂર નથી પણ તેનો આ રીતે ઉપયોગ કરવાનો છે.

ચપટી મીઠાના પણ ઘણા ફાયદાઓ હોય શકે છે. જે જાણીને તમે ચોંકી જશો. હવે કદાચ તમને આ અંધવિશ્વાસની વાત લાગશે પણ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં ઘરની સુખ શાંતિ અને અન્ય ઘણી સમસ્યાઓ માટે મીઠાના ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે.

ગરીબી દૂર કરવા માટે : અઠવાડિયામાં એક વખત ગુરુવારને છોડીને પોતું કરતી વખતે પાણીમાં થોડું મીઠું મિક્સ કરી દો. આ પ્રકારથી ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે.

ધનનો પ્રવાહ બનાવી રાખવા માટે : ઘરમાં ધનનો પ્રવાહ બનાવી રાખવા માટે કાંચનો એક ગ્લાસ લઈ તેમાં પાણી અને મીઠું મિક્સ કરીને ઘરના નૈઋત્ય ખૂણામાં મૂકી દો અને તેની પાછળ એક લાલ રંગનો બલ્બ લગાવી દો. જ્યારે પણ પાણી સુકાય જાય તો તે ગ્લાસને સાફ કરીને ફરીથી મીઠું નાખીને પાણી નાખી દો.

ધન પ્રાપ્તિ અને આવક વધારવા માટે : મીઠાને કાંચના વાસણમાં રાખો અને તેમાં 4 થી 5 લવિંગ નાખી દો. તેનાથી ઘરની આવક શુદ્ધ થવા લાગશે અને ઘરમાં આવક બનેલી રહેશે. તેનાથી મીઠામાં સુગંધ બની રહેશે સાથે જ આ ઉપાયથી ધનની કમી નહિ થાય.

બાથરૂમ અને ટોયલેટ દોષથી મુક્તિ : મીઠું એ દરેક પ્રકારની ગંદકી દૂર કરવા માટેનું રસાયણ છે. એક કાંચના વાસણમાં સમુદ્રી મીઠું ભરો અને આ વાસણને બાથરૂમમાં રાખો. આ ઉપાયથી પણ બાથરૂમથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. ટોયલેટમાં કાંચના વાસણમાં કરકરું મીઠું ભરીને રાખો, 15 દિવસ પછી બદલી નાખો, પહેલાનું મીઠું ટોયલેટમાં જવા દો. જો કોઈ કારણથી ટોયલેટ ઉત્તર-પૂર્વમાં હોય તો તેના દરવાજા પર રોઅરીંગ લાયનનો ફોટો મૂકી દો.

વાસ્તુદોષ દૂર કરો મીઠાથી : મળેલું વાસ્તુદોષ હોય તો તમે તેને બદલી નથી શકતા. મનમાં ઉદાસી, ભય, ચિંતા, હોવાથી બંને હાથમાં સાબુત મીઠું ભરીને થોડી વાર રહેવા દો, પછી વોશ બેસીનમાં નાખીને પાણી રેડી દો. મીઠું ગમે ત્યાં ન ફેંકો.

નજર ઉતારવા માટે : જો તમને અથવા કોઈ બાળકને કોઈની નજર લાગી ગઈ છે તો સાત વખત ચપટી મીઠું તેના પરથી ઉતારીને વહેતા પાણીમાં જવા દો. તેનાથી નજર દોષ દૂર થાય છે. વ્યક્તિગત બાધા માટે પીસેલું મીઠું લઈને સાંજે પોતાના માથા પરથી ત્રણ વખત ઉતારી લો અને તેને દરવાજાની બહાર ફેંકી દો. આવું ત્રણ દિવસ કરો અને જો આરામ ન મળે તો મીઠાને માથા પરથી ઉતારીને શૌચાલય માં નાખી દો. નિશ્ચિત રૂપે લાભ મળશે.શનિના દુષ્પ્રભાવથી બચાવે : જો ભોજન કરતી વખતે તમને દાળ અથવા સબ્જીમાં મીઠું ઓછું લાગે તો ઉપરથી મીઠું ન નાખો. તેવામાં કાળું મીઠું અને મરચું ઓછું હોવા પર કાળા મરીનો ઉપયોગ કરો. જો તમે આવું નહિ કરો તો તેનાથી શનિનો દુષ્પ્રભાવ શરૂ થઈ જશે.

કુંડળીમાં ચંદ્ર અને મંગળ નબળો હોય તો : જો કુંડળીમાં ચંદ્ર નબળો છે તો સમુદ્રી અથવા સામાન્ય મીઠાનો ઉપયોગ ભોજનમાં ન કરો. પરંતુ સિંધાલુણ મીઠાનો ઉપયોગ કરો. તેનાથી તમે રક્તચાપની સમસ્યાથી પણ બચી શકશો.

મનની બેચેની દૂર કરવા : જો તમારું મન ખુબ જ અશાંત છે, ખુબ જ વિચારો આવ્યા કરે છે, કોઈ પ્રકારની ચિંતાથી ગ્રસ્ત રહો છો, તો તેનાથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. મીઠા વાળા પાણીથી સ્નાન કરવાથી શરીર શુદ્ધ થશે સાથે જ મનની બેચેની પણ દૂર થઈ જશે.ગૃહ કલેશથી બચવા માટે : જો પતિ અને પત્ની વચ્ચે કોઈ વાતને લઈને મનભેદ છે  અથવા તો ગૃહ કલેશ છે અથવા કોઈ પ્રકારની માનસિક અશાંતિ છે તો સિંધાલુણ મીઠું અથવા આખા મીઠાનો એક કટકો શયનકક્ષના એક ખૂણામાં મુકો દો. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. આ કટકાને મહિના પછી બદલી નાખો, અને બીજો કટકો મૂકી દો.

રોગથી મુક્તિ મેળવવા માટે : સુતી વખતે માથું પૂર્વ દિશામાં રાખો. તમારી સુવાની જગ્યામાં એક વાટકામાં થોડું સિંધાલુણ મુકો. તેનાથી તમારું શરીર સ્વસ્થ રહેશે. રોગથી બચવા માટે સાધારણ મીઠાનો ઓછો ઉપયોગ કરો. તેની જગ્યાએ સિંધાલુણ મીઠું અથવા કાળા મીઠાનો ઉપયોગ ભોજનમાં કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે તો તેના માથા પાસે એક વાસણમાં મીઠું રાખો. એક અઠવાડિયા પછી તે મીઠું બદલી નાખો. ધીમે ધીમે તેની તબિયત સારી થવા લાગશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
Health

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

June 2, 2023
હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…
Lifestyle

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

June 1, 2023
વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…
Travel

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

June 1, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…
તથ્યો અને હકીકતો

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
Next Post
ગમે એટલું ભરપેટ ખાધું હોય, છાશમાં એક વસ્તુ નાખી કરો તેનું સેવન. કબજિયાત, અપચો  જેવી અનેક સમસ્યા થઈ જશે દુર…

ગમે એટલું ભરપેટ ખાધું હોય, છાશમાં એક વસ્તુ નાખી કરો તેનું સેવન. કબજિયાત, અપચો જેવી અનેક સમસ્યા થઈ જશે દુર...

આટલા રૂપિયાનું રોકાણ કરી મેળવો અમુલની ફ્રેન્ચાઇઝી, આવકના થશે ઢગલા… જાણો તેની સંપૂર્ણ માહિતી અને પ્રોસેસ…

આટલા રૂપિયાનું રોકાણ કરી મેળવો અમુલની ફ્રેન્ચાઇઝી, આવકના થશે ઢગલા... જાણો તેની સંપૂર્ણ માહિતી અને પ્રોસેસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

દવા વગર ડાયાબિટીસને કંટ્રોલ કરવું હોય તો ખાવા લાગો આ વસ્તુ, શરીરમાં લોહીની કમી દુર કરી ઘટાડી દેશે તમારું વજન…. જાણો આ ચમત્કારિક વસ્તુના ફાયદા….

દવા વગર ડાયાબિટીસને કંટ્રોલ કરવું હોય તો ખાવા લાગો આ વસ્તુ, શરીરમાં લોહીની કમી દુર કરી ઘટાડી દેશે તમારું વજન…. જાણો આ ચમત્કારિક વસ્તુના ફાયદા….

September 23, 2022
ફક્ત 500 રૂપિયાના રોકાણથી શરૂઆત કરો, 5 જવર્ષમાં થઈ જશે કમાલ… અને જોતજોતામાં બની જશો કરોડપતિ… જાણો કેવી રીતે…

ફક્ત 500 રૂપિયાના રોકાણથી શરૂઆત કરો, 5 જવર્ષમાં થઈ જશે કમાલ… અને જોતજોતામાં બની જશો કરોડપતિ… જાણો કેવી રીતે…

October 17, 2022
દુધમાં આ 5 વસ્તુઓ નાખીને પીવો. વાયરલ ઇન્ફેકશનથી લઈ લોહી, પેટ અને કિડનીના રોગોમાંથી કાયમી મળી જશે છૂટકરો.

દુધમાં આ 5 વસ્તુઓ નાખીને પીવો. વાયરલ ઇન્ફેકશનથી લઈ લોહી, પેટ અને કિડનીના રોગોમાંથી કાયમી મળી જશે છૂટકરો.

October 18, 2022

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In