Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

કન્યાએ પૂછેલા સવાલનો જવાબ ન આવડત, ખાલી હાથે વરરાજા અને જાન પાછી ફરી.. જાણો શું હતો એ સવાલ

Social Gujarati by Social Gujarati
May 13, 2021
Reading Time: 1 min read
0
કન્યાએ પૂછેલા સવાલનો જવાબ ન આવડત, ખાલી હાથે વરરાજા અને જાન પાછી ફરી.. જાણો શું હતો એ સવાલ

મિત્રો ઘણી વાર એવું બનતું હોય છે કે, કન્યાના પિતા દહેજ ન દઈ શકે તો લગ્ન પણ તૂટી જાય છે અથવા તો કોઈ અન્ય કારણને લીધે પણ લગ્ન તૂટી જતા હોય છે. લગ્ન તૂટવાની ઘટનાઓ અવારનવાર જોવા મળે છે અને લગ્ન તૂટવાના ઘણા કારણો પણ હોય છે. તેવી જ રીતે ઉત્તર પ્રદેશમાં લગ્ન તૂટવાની ઘટના ત્યારે સામે આવી કે જ્યારે કન્યા અને વરરાજો સ્ટેજ પર હતા અને કન્યાએ એક સવાલ પૂછ્યો. આખી ઘટના જાણશો તો હોંશ ઊંડી જશે….

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લાનો છે. જ્યાં ખરેલા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામના રહેવાસીએ પાનવાડી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની અંદર પુત્રીના લગ્ન હતા. 30 એપ્રિલના રોજ જાન કન્યા પક્ષના દરવાજા પર આવી ગઈ, આ દરમિયાન જાનૈયાનું ખુબ જ સુંદર સ્વાગત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન વરરાજો કંઈક અલગ જ હરકત કરી રહ્યો હતો, કન્યા આ બધું જોઈ રહી હતી. કન્યાએ આ સમય દરમિયાન વરરાજાને એક સવાલ પૂછ્યો અને કન્યા એવું કહ્યું કે, મારા આ સવાલનો તમે જવાબ આપશો તો જ હું તમારી સાથે લગ્ન કરીશ અને જો જવાબ નહિ આપી શક્યા તો લગ્ન નહિ કરું.

હકીકતમાં કન્યાએ વરરાજાને 2- બેનો ઘડીયો જાણવવા માટે કહ્યું. કન્યાના આ સવાલથી તો પહેલા વરરાજાને કંઈ સમજમાં જ ન આવ્યું. આ પછી તે અહી તહી જોવા લાગ્યો અને તેની હકીકત સામે આવી ગઈ. પછી કન્યાએ વરરાજા સાથે સાત ફેરા લેવા માટે ન કહી અને વરમાળા પહેરાવવાની પણ ન કહી દીધી.કન્યાએ ચોખ્ખું કહી દીધું કે, હું આ વરરાજા સાથે લગ્ન નહીં કરું. આ સાંભળ્યા પછી તો જાનૈયાની નીચેથી જાણે જમીન જ ખસી ગઈ હોય તેવો જાનૈયાને અનુભવ થયો. આ આનંદનો ઉત્સવ જાણે તણાવમાં બદલાય ગયો. કોઈ પણને સમજમાં જ ન આવી રહ્યું હતું કે, હવે શું કરવું જોઈએ. કન્યા એવું કહી રહી હતી કે, હું કોઈ એવી વ્યક્તિની સાથે લગ્ન કરવા માંગતી નથી કે જેને, એક સામાન્ય ગણિતના સવાલ વિશે પણ કંઈ ખબર નથી.

કન્યાને સમજાવવા માટે પૂરી રાત સુધી પ્રયાસો શરૂ રહ્યા અને આખી રાત સુધી સમજાવવાની ચર્ચા પણ ચાલુ રહી, પરંતુ કન્યાએ કોઈની વાત ન સાંભળી. જ્યારે પોલીસને આ વાતની જાણ થઈ ત્યારે પોલીસે પણ કન્યાને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમ છતાં પણ કન્યાએ કોઈ પણની વાત ન સાંભળી અને અંતમાં કન્યાની વાતને માન આપવું પડ્યું.

કન્યા પક્ષના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને માંગ કરી કે જે પણ આ લગ્નનો ખર્ચ થયો છે, તેને પાછો દેવામાં આવે. થાણા અધ્યક્ષ વિનોદ કુમારનું કહેવું છે કે, બંને પક્ષોની વાત મેં સાંભળી છે અને તેણે જણાવ્યું કે આ એક એરેંજ મેરેજ છે.

સ્ટેશનના હેડ વિનોદ કુમારે જણાવ્યું હતું કે, બંને પક્ષના લોકોએ વાટાઘાટો કર્યો હતો અને સમજૂતી કરી હતી. વાતચીતમાં એવું નક્કી થયું કે બંને પક્ષના લોકોએ એકબીજાને આપેલી ભેટો અને ઘરેણાં જે પણ આપ્યા હોય તે પાછા દેવાના રહેશે. તેમની પરસ્પર સમ્મતિ જોઈને પોલીસે કેસ નોંધ્યો નથી.જાણવામાં આવી રહ્યું છે કે, કન્યાને ખોટું કહેવામાં આવ્યું હતું કે, વરરાજો ભણેલો છે. જાન આવ્યા પછી બધી પુજા પણ શરૂ થઈ ગઈ હતી. પરંતુ કન્યાને કોઈ દ્વારા માહિતી મળી હતી કે વરરાજો એટલો ભણેલો નથી કે જેટલો બતાવવામાં આવ્યો છે.

આ પછી કન્યાએ એવું નક્કી કર્યું કે, તે હકીકત સુધી તો પહોંચીને જ રહેશે અને વરમાળાના મુહુરત વખતે જ કન્યાએ વરરાજાને એક સવાલ પૂછ્યો અને આ સવાલનો જવાબ વરરાજો આપી શક્યો નહિ અને તે જવાબ જણાવી પણ શક્યો નહિ. યુવતીની શંકા સાચી નીકળી અને તેણે તરત જ લગ્ન કરવાની ના પાડી દીધી.જ્યારે એક વરમાળા કાર્યક્રમમાં તો થોડી વાર પહેલા જ વરરાજો ભાગ્યો હતો : એક આવો જ ખુબ જ રસપ્રદ કિસ્સો થોડા દિવસો પહેલા કર્ણાટકના ચિકમંગલૂરૂ જિલ્લામાં સામે આવ્યો હતો જેમાં વરરાજો પોતાની પત્ની થવાની હતી તેણે છોડીને પ્રેમિકાની સાથે ભાગી ગયો હતો. કન્યાએ પણ નિર્ણય લેવામાં જરા પણ વાર ના કરી અને જાનમાં જ આવેલા એક યુવક સાથે કન્યાએ લગ્ન કરી લીધા.

આ કિસ્સામાં એવું જાણવામાં આવ્યું હતું કે, યુવકને કોઈ અન્ય યુવતી સાથે રિલેશન ચાલી રહ્યું હતું, અને તેમ છતાં પણ યુવક તેના ઘર વાળા કહેતા હતા તે કારણે જ તે લગ્ન કરી રહ્યો હતો. તે સમયે યુવકની પ્રેમિકાએ એવું કહ્યું કે, તું કોઈ અન્ય સાથે લગ્ન કરીશ તો હું ઝેર પીને મરી જઈશ. આ સાંભળીને યુવક મંડપ છોડીને ભાગી ગયો હતો.અહીં યુવક ભાગી ગયો અને કન્યા વાળા લોકો તો જાણે સ્તબ્ધ જ થઈ ગયા. પરંતુ યુવતીએ એવો નિર્ણય લીધો કે તે સાંભળીને લોકો સ્તબ્ધ થઈ ગયા. યુવતીએ એ જ જાનમાં આવેલા એક યુવકને પોતાનો જીવનસાથી બનાવી લીધો.

લગ્નના આવા કેટલાક રસપ્રદ કિસ્સાઓ આવતા જ રહે છે. થોડા દિવસો પહેલા જ ઉત્તર પ્રદેશમાં અલીગઢમાંથી એક કિસ્સો આવ્યો હતો જેમાં કન્યા લગ્નની થોડી વાર પહેલા જ એક જિલ્લા અધિકારી સમક્ષ હાજર થઈ હતી.. યુવતીએ ડીએમને જણાવ્યું હતું કે રસ્તો ખુબ જ ખરાબ છે, જાન આવવામાં ખુબ જ મુશ્કેલી થશે.ડીએમ એ તાત્કાલિક જ યુવતીની ફરિયાદને સાંભળી અને સંબંધિત અધિકારીઓને કહીને કોઈ રસ્તો શોધી કાઢવા માટે નિર્દેશ આપ્યો. ડીએમ એ અધિકારીઓને કહ્યું કે, રસ્તો જેવો સારો થાય એટલે તરત જ તેને જાણ કરવામાં આવે. ડીએમની આ વાત સાંભળીને યુવતી ખુશીથી પોતાના ઘરે ચાલી ગઈ.

આ કિસ્સામાં એવું હતું કે, જે જગ્યાએ યુવતી રહેતી હતી ત્યાંનો રસ્તો ખુબ જ ખરાબ હતો. જગ્યા-જગ્યાએ ખાડા અને કાદવ હતા, જેના કારણે લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. રાતના સમય દરમિયાન દુર્ધટના થવાની સંભાવના વધી જતી હતી. આવી સ્થિતિમાં યુવતીએ આજીજી કરી હતી.

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: broke marrigecase of marriagedulhan and dulhaone QuestionPolice to Marriagestop the marriageUttar Pradesh
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
આ દાણા છે કેલ્શિયમ અને પ્રોટીનનો ભંડાર.. સાંધાના દુખાવા થી લઈ શરીરની આટલી બીમારીઓ ક્યારેય નહીં થાય

આ દાણા છે કેલ્શિયમ અને પ્રોટીનનો ભંડાર.. સાંધાના દુખાવા થી લઈ શરીરની આટલી બીમારીઓ ક્યારેય નહીં થાય

સવારે ખાલી પેટે આ પાણીનું સેવન તમારી ઇમ્યુનીટી વધારી દેશે.. પેટ અને ડાયાબિટીસ જેવી બીમારીઓ ને કરી દેશે બાય બાય

સવારે ખાલી પેટે આ પાણીનું સેવન તમારી ઇમ્યુનીટી વધારી દેશે.. પેટ અને ડાયાબિટીસ જેવી બીમારીઓ ને કરી દેશે બાય બાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ રહસ્યમય મંદિરમાં ચોમાસા પહેલા જ ખબર પડી જાય છે કે કેટલો પડશે વરસાદ, તેના પુજારી એ કહ્યું આ વર્ષે પડશે આટલો…

આ રહસ્યમય મંદિરમાં ચોમાસા પહેલા જ ખબર પડી જાય છે કે કેટલો પડશે વરસાદ, તેના પુજારી એ કહ્યું આ વર્ષે પડશે આટલો…

June 3, 2021
જકડાઈ ગયેલા સાંધા કે દુખાવાની સમસ્યા હોય તો શિયાળામાં આ 5 વસ્તુઓનું ભૂલથી પણ ન કરતા, નહિ તો થઈ શકે છે આવા મોટા નુકશાન…

જકડાઈ ગયેલા સાંધા કે દુખાવાની સમસ્યા હોય તો શિયાળામાં આ 5 વસ્તુઓનું ભૂલથી પણ ન કરતા, નહિ તો થઈ શકે છે આવા મોટા નુકશાન…

December 15, 2023
હરિયાણામાં રાહુલ ગાંધી પર બૈન ! ગૃહમંત્રી અનિલે વિજે કહ્યું, રાહુલની ટ્રેક્ટર રેલીને….

હરિયાણામાં રાહુલ ગાંધી પર બૈન ! ગૃહમંત્રી અનિલે વિજે કહ્યું, રાહુલની ટ્રેક્ટર રેલીને….

October 4, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.