Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

જો ઘરમાં આ વસ્તુ રહેલી છે તો આજે જ હટાવો, નહિ ક્યારેય ધનવાન નહિ બનવા દે.

Social Gujarati by Social Gujarati
October 25, 2023
Reading Time: 1 min read
0
જો ઘરમાં આ વસ્તુ રહેલી છે તો આજે જ હટાવો,  નહિ ક્યારેય ધનવાન નહિ બનવા દે.

આપણે ઘર સજાવતા સમયે અમુક ભૂલો કરી લઈએ છીએ જેનાથી પરિવારમાં સુખ, શાંતિ રહેતી નથી અને ઘરમાં ખુબ અશાંતિનો માહોલ રહેતો હોય છે. તેનું કારણ હોય છે આપણે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અમુક વસ્તુને યોગ્ય જગ્યા એ ન રાખવી. ઘરની સજાવટ કરતી વખતે વાસ્તુશાસ્ત્રનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

કિચન, લીવીંગ રૂમ અને સાથે સાથે મુખ્ય દરવાજાની બહારથી વાસ્તુ આપણું સારું અને ખરાબ બંને રીતે પ્રભાવ પાડે છે. આજે અમે અમુક એવી વસ્તુઓ વિશે જણાવશું જે ઘરમાં ક્યારેય પણ ન રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આ વસ્તુઓ ઘરમાં રહે છે તો ઘરના બધા સદસ્યોમાં બીમારીઓ અને આર્થિક પરિસ્થિતિમાં મુશકેલીઓ આવે છે.

તો ચાલો જાણીએ કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વસ્તુઓ કંઈ વસ્તુઓ છે. જેને ઘરમાં રાખવાથી દુર્ભાગ્ય વધે છે. પહેલી વસ્તુ છે કે ઘરમાં કાંટાવાળા છોડ કે શોપીસના વૃક્ષ ન રાખવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કાંટા વાળા છોડને તમે ઘર સજાવટ માટે રાખ્યા હોય પણ તેનાથી તમારા પરિવારના સદસ્યોનું દુર્ભાગ્ય બન્યું રહે છે. છોડના પાનમાંથી દૂધ જેવો પદાર્થ નીકળતો હોય તેવા છોડ પણ ઘરમાં ન રાખવા જોઈએ. તેનાથી આપણા વિકાસમાં ઘણા બધા વિઘ્ન આવે છે. એટલા માટે ક્યારેય પણ કાંટા વાળો છોડ કે શોપીસ વૃક્ષ જેવી વસ્તુઓ ઘરમાં ક્યારેય ન રાખવી.

બીજી વસ્તુ છે તૂટેલી અને ફાટેલી વસ્તુઓ ઘરમાં ન રાખવી જોઈએ. ઘણા લોકો ઘરમાં તૂટેલી વસ્તુઓ રહેલી હોય એ ફેંકતા નથી અને ઘરમાં જ રાખે છે. પરંતુ ઘરમાં તૂટેલી ફાટેલી વસ્તુઓ રાખવાથી નેગેટીવીટી પ્રવેશ કરે છે અને જો તમારા ઘરમાં પણ તૂટેલી ફાટેલી વસ્તુઓ હોય તો તરત જ ફેંકી દેજો. જેવો કે અરીસો, ખુરશી, ટેબલ જેવી વસ્તુઓ કોઈ દિવસ તૂટેલી ઘરમાં ન રાખવી જોઈએ. તેનાથી આપણી ઘરના સભ્યોનો આત્મવિશ્વાસ ઘટે છે.

ત્રીજી વસ્તુ છે બંધ ઘડિયાળ. ઘરમાં ક્યારેય પણ બંધ ઘડિયાળ ન રાખવી જોઈએ. જો તમારા ઘરમાં બંધ ઘડિયાળ હોય તો તરત જ કાઢી નાખજો. કેમ કે બંધ ઘડિયાળ ઘરમાં હોય તો ઘરના સભ્યોનું કાર્ય બરાબર સમયે પૂર્ણ થતું નથી. જો તેમાં સેલ ન હોય તો તેમાં તરત જ સેલ નાખી દેવો જોઈએ. ઘડિયાળને ક્યારેય પણ બંધ ન રાખવી જોઈએ. બંધ ઘડિયાળ આપણા માટે ખરાબ સમય લાવે છે અને સારા સમયને આવતા અટકાવે છે એટલા માટે ક્યારેય પણ બંધ ઘડિયાળ ઘરમાં ન રાખવી જોઈએ. ચોથી વસ્તુ છે ફાટેલા અને જુના કપડા. ક્યારેય પણ ફાટેલા અને જુના કપડા ઘરમાં મૂકી ન રાખવા જોઈએ. તેનાથી નેગેટીવ ઉર્જાનો વાસ થાય છે અને એ કપડાથી ખરાબ વિચાર પણ આવે છે. એટલે ફાટેલા કપડા ઘરમાં ન રાખવા જોઈએ અને જો કોઈ જરૂરિયાત વાળા લોકોને આપી દેવા જોઈએ.

પાંચમી વસ્તુ છે કરોળિયાની જાળ. કરોળીયાની જાળને પણ તરત જ ઘરમાંથી કાઢી નાખવી જોઈએ. તેનાથી તમારા સારા દિવસો ખરાબ દિવસોમાં પરિવર્તિત થઇ જાય છે. કરોળિયાની જાળથી ઘરમાં અને દુકાનમાં ઘણા વાસ્તુદોષ થઇ શકે છે.
તો મિત્રો આ પાંચ વસ્તુને ક્યારેય પણ ન રાખો ઘરમાં આજે તેને હટાવો નહીતો તે વસ્તુ તમારી બરબાદીનું કારણ.

Tags: amaing thingsCLOTHSproblemsunhappyVASTU SHASHTRA
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
શરીરની આ ક્રિયા નથી કરતા તો થઇ શકે કેન્સર જેવા રોગ,  જાણો કઈ ક્રિયા?

શરીરની આ ક્રિયા નથી કરતા તો થઇ શકે કેન્સર જેવા રોગ, જાણો કઈ ક્રિયા?

ઐતિહાસિક ક્ષણ: ભારતની સૌથી મોટી સફળતા ચંદ્રયાન -2 આજે રાત્રે ચંદ્ર પર ઉતરશે. જય હિન્દ

ઐતિહાસિક ક્ષણ: ભારતની સૌથી મોટી સફળતા ચંદ્રયાન -2 આજે રાત્રે ચંદ્ર પર ઉતરશે. જય હિન્દ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

તુલસીના છોડથી દુર રાખો આટલી વસ્તુ, નહિ તો જીવનમાં આવશે પડતી.

તુલસીના છોડથી દુર રાખો આટલી વસ્તુ, નહિ તો જીવનમાં આવશે પડતી.

January 26, 2021
જાણી લો આ ચમત્કારિક મંત્ર જે દરોરજ બોલવાથી થાય છે ધન પ્રાપ્તિ … રંક પણ બની જાય છે રાજા

જાણી લો આ ચમત્કારિક મંત્ર જે દરોરજ બોલવાથી થાય છે ધન પ્રાપ્તિ … રંક પણ બની જાય છે રાજા

October 28, 2018
ગમે ત્યાં મળી જતા આ છોડમાં હરસ-મસાથી લઈને ડાયાબિટીસ જેવા અનેક રોગોમાં છે વરદાન સમાન… જાણો ઉપયોગની રીત અને અદ્દભુત ફાયદા….

ગમે ત્યાં મળી જતા આ છોડમાં હરસ-મસાથી લઈને ડાયાબિટીસ જેવા અનેક રોગોમાં છે વરદાન સમાન… જાણો ઉપયોગની રીત અને અદ્દભુત ફાયદા….

September 12, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.