Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

દિશા વાકાણી(દયા ભાભી) એ આ કારણે કર્યા સામાન્ય માણસ સાથે લગ્ન, કપલે ખુદ જણાવી બધી હકીકત…

Social Gujarati by Social Gujarati
June 12, 2021
Reading Time: 1 min read
0
દિશા વાકાણી(દયા ભાભી) એ આ કારણે કર્યા સામાન્ય માણસ સાથે લગ્ન, કપલે ખુદ જણાવી બધી હકીકત…
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on Twitter

ટીવી ચેનલ સોની સબ પર આવતી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’(Taarak Mehta Ka Ooltah Chashmah) માં ‘દયાબેનનો અભિનય નિભાવી ચૂકેલી દિશા વાકાણી ભલે કેટલાક લાંબા સમયથી ટીવીથી દૂર હોય. પરંતુ કોઈને કોઈ રીતે તેની ચર્ચા આજે પણ ચાલી રહી છે. દિશા વાકાણીનું કમબેગ માટે તેના ફેન્સ તો તેની રાહ જોવે છે, પરંતુ મેકર્સ પણ તેની રાહ જોવે છે અને તેની જગ્યા પણ ખાલી રાખી છે. જો કે દિશાની વાપસી માટે તો હજુ પણ કંઈ કહી શકાતું નથી. પરંતુ અભિનેત્રી વર્ષ 2017 માં મેટરનીટિ લીવ પર ગઈ હતી, તે પછી શો બાબતે તેની કોઈ પણ ખબર નથી.

RELATED POSTS

જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

શા માટે કારમાં બ્રેક ફેલ થાય છે ? હાઈ-વે પર અચાનક બ્રેક ફેલ થાય તો શું કરવું જોઈએ ? જાણી લ્યો આ 5 ટિપ્સ બચી જશે તમારી જિંદગી…

બાળકોમાં વધી રહેલો મોબાઈલનો ક્રેઝ બની રહ્યો છે ગંભીર બીમારીઓનું કારણ, તમારા બાળકને બચાવવા માટે જાણો આ માહિતી… નહિ તો થઈ જશે મોડું…

આજ કારણ છે કે વધારે લોકો દિશાની પર્સનલ લાઈફ વિશે પણ જાણવા માટે ખુબ જ ઉત્સુક રહે છે. જેમાં તે પણ હતું કે દિશાએ શું કામ અથવા તો ક્યાં કારણથી તેણે એક્ટરને છોડીને એક મુંબઈના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર પંડ્યાની સાથે લગ્ન કર્યા. જો કે લગ્નના થોડા મહિના પછી એક્ટ્રેસે એક ઈન્ટરવ્યૂમાં પોતાના લગ્નજીવન વિશે કેટલાક રહસ્યોને બહાર પાડ્યાં હતા, જેમાં તેમણે જણાવ્યુ હતું કે, તેણે મયુરને જ પોતાનો જીવનસાથી શું કામ બનાવ્યો છે.

એક બીજા સાથે જોડાયેલા લાગે છે : પોતાની વાતને ચાલુ રાખતા દિશાએ કહ્યું, કે ‘અમે કોઈના માધ્યમથી મળ્યા નથી. અમારી વચ્ચે કેટલીક બાબતોમાં સામ્યતા હતી. અમે બંને એક વાર મળ્યા અને પછી કેટલાક સમય સુધી મળતા જ રહ્યા. આ પછી અમે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. દિશા વાકાણીની આ વાત પરથી તો સાબિત થાય છે કે, તે પોતાના માટે કેવા જીવનસાથીની ઈચ્છા રાખે છે, તે વિષય પર આ અભિનેત્રીને પહેલા જ દિવસથી સ્પષ્ટતા હતી.

તે જાણતી હતી કે પરણિત જીવનમાં સંતુલન જાળવવા માટે, કોઈ એક વ્યક્તિની સાથે રહેવું એ ખુબ જ જરૂરી છે, કે જેની કોઈ આદત એક બીજાથી મળી જતી હોય છે. જો, કે, અમે એવું તો નથી કહી રહ્યા કે, અલગ નેચર વાળા કપલ્સ ન હોય શકે, પરંતુ આ પ્રકારના કપલ્સમાં નાની-નાની વાતને લઈને તણાવ જોવા મળે છે.

એક બીજાનો સ્વીકાર કરવો : દિશા પંડ્યાના પતિને એક વાર એક ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે, ‘તમે બંને અલગ અલગ પ્રોફેશનથી આવો છો’, તો તમે બંનેએ જીવનસાથી બનવાનો નિશ્ચય કેવી રીતે કર્યો ?’, તો તેના વિશે તેમણે કહ્યું કે ‘હું જ્યારે દિશાને મળ્યો હતો, તે દિવસે મે નિશ્ચય કર્યો હતો કે અમે આ સંબંધને આગળ વધારવા વિશે વિચારશું’.  આ માટે મેં વિચાર્યું કે તે પહેલા આપણે એક બીજાને થોડો સમય આપીએ અને એક બીજાને સમજીએ, કે જીવનસાથી બનવા માટે લાયક પણ છીએ કે નહિ.’

દિશા વાકાણી અને મયુર પંડ્યાના સબંધની સૌથી સારી વાત તો એ છે કે, આ બંનેએ એક બીજાને એવી રીતે સ્વીકાર કર્યા છે કે, તે જેવા છે તેવા છે. મયુર આ વાતને ખુબ જ સારી રીતે જાણે છે કે, દિશા ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધ રાખે છે, જ્યાં સમયને લઈને કોઈ મેનેજમેંટ નથી. ત્યાં જ દિશા પણ આ વાતથી અજાણ નથી કે, મયુર પૂરી રીતે ફેમિલી સાથે રહેવા વાળો વ્યક્તિ છે.

પતિ-પત્ની દરેક પરિસ્થિતીમાં એકબીજાની સાથે ઊભા રહેવું, તે જ તેમના સંબંધોની એક મજબૂત કડી માનવામાં આવે છે. એવાં કેટલાક ઉદાહરણ આપણી સામે છે કે, લગ્ન પછીની જવાબદારી વધવાના કારણે સ્ત્રીઓને પોતાની કારકિર્દી ગુમાવવી પડે છે. જો કે એવાં સમયમાં જ એક પાર્ટનરની ખામી જણાઈ આવે છે.ફેમિલી હંમેશા રહી છે ફસ્ટ ઓપ્શન : દિશા ભલેને, પોતાના કરિયરમાં બેસ્ટ કરી રહી હોય, પરંતુ લગ્ન પછી તેમણે પરિવારિક જવાબદારીને પણ સંભાળી છે. લગ્નના 2 વર્ષ સુધી દિશાએ પોતાના કામ પર ખુબ જ ફોકસ કર્યું, પરંતુ દીકરીનો જન્મ થયા પછી તે પૂરી રીતે પરિવારમાં વ્યસ્ત થઈ ગઈ.

જો કે, દિશાની વાપસી માટે કેટલાક અનુમાનો કરવામાં આવ્યા, પરંતુ દિશાના પતિએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફરી આવવાનો વિચાર પૂરી રીતે દિશાનો જ થશે. ઠીક છે, દિવસ જેમ બદલે છે, તેમ જ પતિ-પત્નીનો સંબંધ પણ બદલી રહ્યો છે. હવે આ સંબંધમાં લાદવાની વસ્તુઓ નગણ્ય છે. ઘણા પતિઑ આજે પણ પત્નીની પ્રગતિને સહન કરવા અસમર્થ હોય છે. તેમ છતાં, મયુર આજે પણ દિશાના કામ તરફ ધ્યાન આપે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…
તથ્યો અને હકીકતો

જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

May 27, 2023
શા માટે કારમાં બ્રેક ફેલ થાય છે ? હાઈ-વે પર અચાનક બ્રેક ફેલ થાય તો શું કરવું જોઈએ ? જાણી લ્યો આ 5 ટિપ્સ બચી જશે તમારી જિંદગી…
તથ્યો અને હકીકતો

શા માટે કારમાં બ્રેક ફેલ થાય છે ? હાઈ-વે પર અચાનક બ્રેક ફેલ થાય તો શું કરવું જોઈએ ? જાણી લ્યો આ 5 ટિપ્સ બચી જશે તમારી જિંદગી…

May 25, 2023
બાળકોમાં વધી રહેલો મોબાઈલનો ક્રેઝ બની રહ્યો છે ગંભીર બીમારીઓનું કારણ, તમારા બાળકને બચાવવા માટે જાણો આ માહિતી… નહિ તો થઈ જશે મોડું…
તથ્યો અને હકીકતો

બાળકોમાં વધી રહેલો મોબાઈલનો ક્રેઝ બની રહ્યો છે ગંભીર બીમારીઓનું કારણ, તમારા બાળકને બચાવવા માટે જાણો આ માહિતી… નહિ તો થઈ જશે મોડું…

April 27, 2023
બે પુરુષો સાથે રહે છે આ મહિલા, 4 બાળકોને આપી ચુકી છે જન્મ… જાણો કેવી રીતે કરે છે બધું મેનેજ… જાણીને ઉડી જશે તમારા હોંશ…
તથ્યો અને હકીકતો

બે પુરુષો સાથે રહે છે આ મહિલા, 4 બાળકોને આપી ચુકી છે જન્મ… જાણો કેવી રીતે કરે છે બધું મેનેજ… જાણીને ઉડી જશે તમારા હોંશ…

April 27, 2023
વગર અવાજે કુલરના ખર્ચામાં ચાલશે આ પાવરફુલ AC, જાણો કયું છે આ AC, ફાયદા જાણીને રહી જશો દંગ…
તથ્યો અને હકીકતો

વગર અવાજે કુલરના ખર્ચામાં ચાલશે આ પાવરફુલ AC, જાણો કયું છે આ AC, ફાયદા જાણીને રહી જશો દંગ…

April 26, 2023
હોટેલ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ જેવી જગ્યાએ મોબાઈલ ચાર્જ કરવાની ભૂલ ન કરતા, નહિ તો ચોરાઈ જશે મોબાઈલનો બધો ડેટા… ભોગ ન બનવું હોય તો જરૂર વાંચો
તથ્યો અને હકીકતો

હોટેલ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ જેવી જગ્યાએ મોબાઈલ ચાર્જ કરવાની ભૂલ ન કરતા, નહિ તો ચોરાઈ જશે મોબાઈલનો બધો ડેટા… ભોગ ન બનવું હોય તો જરૂર વાંચો

April 24, 2023
Next Post
દૂધ સાથે રોજ સવારમાં માત્ર એક ચમચી અનેક રોગોની કરી દેશે છુટ્ટી, મોંઘી દવાઓ કરતા પણ છે વધુ અસરકારક.

દૂધ સાથે રોજ સવારમાં માત્ર એક ચમચી અનેક રોગોની કરી દેશે છુટ્ટી, મોંઘી દવાઓ કરતા પણ છે વધુ અસરકારક.

આ ટેકનીકથી ચણા, રવો, મેંદો, ઘઉં જેવા લોટને સાચવશો તો હંમેશા રહેશે એકદમ તાજો, ધનેડાં કે કીડા પણ નહિ પડે.

આ ટેકનીકથી ચણા, રવો, મેંદો, ઘઉં જેવા લોટને સાચવશો તો હંમેશા રહેશે એકદમ તાજો, ધનેડાં કે કીડા પણ નહિ પડે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ટાઈપ 1અને 2 કરતા વધારે ખતરનાક છે ટાઈપ 3 ડાયાબિટીસ… જાણો કેવી રીતે થાય છે ટાઈપ 3 ડાયાબિટીસ, શું તેના લક્ષણો અને ઈલાજની સંપૂર્ણ માહિતી….

ટાઈપ 1અને 2 કરતા વધારે ખતરનાક છે ટાઈપ 3 ડાયાબિટીસ… જાણો કેવી રીતે થાય છે ટાઈપ 3 ડાયાબિટીસ, શું તેના લક્ષણો અને ઈલાજની સંપૂર્ણ માહિતી….

October 20, 2022
પૂજા કે આરતી કરતી વખતે જો આ રીતે દીવો કરવામાં આવે તો સાક્ષાત લક્ષ્મીનો વાસ રહે છે ઘરમાં….

પૂજા કે આરતી કરતી વખતે જો આ રીતે દીવો કરવામાં આવે તો સાક્ષાત લક્ષ્મીનો વાસ રહે છે ઘરમાં….

October 30, 2018
જો તમારે કોઈ પણ ક્ષેત્રે સફળ થવું હોય તો આ ૧૫ સુત્રો તો યાદ રાખવા જ જોઈએ… જરૂર વાંચો

જો તમારે કોઈ પણ ક્ષેત્રે સફળ થવું હોય તો આ ૧૫ સુત્રો તો યાદ રાખવા જ જોઈએ… જરૂર વાંચો

August 13, 2018

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In