Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ લોકોએ ક્યારેય પણ લસણનું સેવન ન કરવું જોઈએ.. નહિ તો શરીરમાં થશે ગંભીર નુકશાન

Social Gujarati by Social Gujarati
September 30, 2018
Reading Time: 2 mins read
0
આ લોકોએ ક્યારેય પણ લસણનું સેવન ન કરવું જોઈએ.. નહિ તો શરીરમાં થશે ગંભીર નુકશાન
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

🌰 આ લોકોએ ક્યારેય પણ લસણનું સેવન ન કરવું જોઈએ… 🌰

💁 ભારતીય રસોઈમાં લસણ એક મહત્વપૂર્ણ ખાદ્ય પદાર્થ માનવામાં આવે છે. લસણનો ઘણી બધી જગ્યા પર ઉપયોગ થાય છે. જેમ કે મુખ્ય રૂપે તેને રોજ ઘરે બનાવવામાં આવતા શાકમાં વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. જેવી રીતે મસાલાઓ શાકનો સ્વાદ વધારે છે તે જ રીતે લસણ અને આદુ પણ ખાવાનું બનાવતી વખતે સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

Image Source :

🌰 લસણ ખાવાથી પાચનશક્તિ ખુબ જ મજબુત બને છે. લસણ ઘણા રોગોને મટાડવામાં પણ કામ આવે છે. લસણમાં જોવા મળતો એલએસીન નામનો પદાર્થ જેવો શરીરમાં પહોંચે છે તે પાચન સંબંધી દરેક સમસ્યાને ખતમ કરવાનું કામ કરે છે. તેની સિવાય લસણમાંથી ખુબ જ માત્રામાં પ્રોટીન પણ મળે છે અને સૌથી સારી વાત એ છે કે લસણમાં કેલેરી બિલકુલ પણ નથી હોતી.

🌰 પરંતુ તેના સિવાય વ્યક્તિના શરીરની પાંચ એવી સ્થિતિ હોય છે જેમાં લસણનું સેવન કરવું તે ખુબ જ નુંકશાનકારક માનવામાં આવે છે. આ સ્થિતિમાં જો વ્યક્તિ લસણ ખાઈ તો લસણ તેના માટે ઝેર સામન ગણાય છે. તો ચાલો જાણીએ કે તે પાંચ સ્થિતિ કંઈ છે.

Image Source :

👩 જે લોકોને બ્લડપ્રેશર ઓછું રહેતું હોય છે તેવા લોકોએ લસણનું ખુબ જ ઓછુ સેવન કરવું જોઈએ. કેમ કે લસણ ખાવાથી બ્લડનું પ્રેશર વધારે ઘટી જાય છે અને શરીરમાં તકલીફ ઉભી કરી શકે છે. આવા લોકોએ ક્યારેય પણ ભૂલથી પણ કાચું લસણ ન ખાવું જોઈએ. તેના સિવાય આવા લોકોએ શાકમાં પણ ખુબ જ ઓછુ લસણ ખાવું જોઈએ. પરંતુ તેનાથી વિપરીત જો બ્લડપ્રેશર હાઈ રહેતું હોય તો તેણે લસણનો ઉપયોગ યોગ્ય માત્રમાં કરવો જોઈએ. તેનાથી તેનું બ્લડપ્રેશર નોર્મલ રહે છે.

👩 જે લોકોને એનેમિયા હોય એટલે કે શરીરમાં લોહીની કમી હોય તેણે કાચું લસણ તો ભૂલથી પણ ન ખાવું જોઈએ. લસણ બોડીમાં જઈને ફેટ અને અને લોહીને બર્ન કરવાનું કામ કરે છે એટલા માટે એનેમીયાની બીમારી વાળા લોકો લસણનું સેવન કરે તો તે જાન લેવા પણ સાબિત થઇ શકે છે અને તેના સિવાય પાકેલા લસણનું પણ ખુબ જ ઓછુ સેવન કરવું જોઈએ.Image Source :

🤰 પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓએ લસણના સેવનથી બચવું જોઈએ. ઘણા બધા લોકો એવી સલાહ આપતા હોય છે કે પ્રેગનેન્સી સમયે લસણ ખાવું જોઈએ. પરંતુ ક્યારેય આવી પરિસ્થિતિમાં લસણનું સેવન ન કરવું જોઈએ. તેમાં કોઈ શક નથી કે લસણ પાચનશક્તિને મજબુત બનાવીને આપણા શરીરના અંદરના ભાગને મજબુત બનાવે છે. પરંતુ ગર્ભવતી મહિલાની વાત કરીએ તો તેને લસણના સેવનથી બે કારણે નુંકશાન થાય છે.

🌰 પહેલું છે લસણને પકાવ્યા વગર જ તેનું સેવન કરવાથી પ્રિમેચ્યોર બાળક આવે છે. બીજું કારણ છે લસણની તાસીર ખુબ જ ગરમ હોય છે. તેના કારણે એક ગર્ભવતી મહિલાએ ગરમ વસ્તુનું સેવન ખુબ જ ઓછા પ્રમાણમાં કરવું જોઈએ. એટલા માટે પ્રેગ્નેન્ટ મહિલાએ ક્યારેય પણ પપૈયું પણ ન ખાવું જોઈએ કેમ કે તે લસણ કરતા પણ વધારે ગરમ તાસીરનું હોય છે. અને ડોકટરો દ્વારા પણ ન લસણ અને પપૈયું ખાવાની ના કહેવામાં આવી છે.Image Source :

🌰 જો આપણા શરીરમાં તાજું ઓપરેશન કે સર્જરી કરવામાં આવી હોય તો અથવા થવાની હોય, તો તેવા સમયે લસણનું સેવન ન કરવું જોઈએ. કેમ કે તે સમયે લસણ ખાવાથી બ્લડનું પ્રેશર વધી જાય છે. લસણ લોહીને પાતળું કરવાનું કામ કરે છે અને તેનું પ્રેશર પણ વધારે છે. જે સર્જરી અથવા તો ઓપરેશન દરમિયાન તકલીફ ઉભી કરે છે. ડોક્ટરને ઓપરેશન કરતા સમયે અથવા તેના પછી બ્લડને કંટ્રોલ કરવું તે ખુબ જ મુશ્કેલ થાય છે. એટલા માટે આવા લોકોએ ઓપરેશન પછી લસણનું સેવન 15 દિવસ સુધી ન કરવું જોઈએ.

🌰 આ બધી પરેશાની માંથી જો કોઈ પણ પરેશાની હોય તો લસણનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. લસણ એસીડીટીને વધારે છે, તે હાર્ટબર્નને પણ વધારે છે. જે લોકોને એસીડીટી હોય તેવા લોકોએ લસણને કાચું ક્યારેય ભૂલથી પણ ન ખાવું જોઈએ તે જાન લેવા પણ સાબિત થઇ શકે કે.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
Health

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

June 2, 2023
હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…
Lifestyle

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

June 1, 2023
વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…
Travel

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

June 1, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…
તથ્યો અને હકીકતો

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
Next Post
જો પૂનમની રાત્રે આ પ્રયોગ કરવામાં આવે તો તમારા ચહેરા પર ચાંદ જેવો જ નિખાર આવી જશે..

જો પૂનમની રાત્રે આ પ્રયોગ કરવામાં આવે તો તમારા ચહેરા પર ચાંદ જેવો જ નિખાર આવી જશે..

તમારા હોઠને ઘરે બેઠા મુલાયમ અને ગુલાબી બનાવવા હોય તો આ ઘરેલું ૫ વસ્તુઓનો ઉપયોગ કરો.

તમારા હોઠને ઘરે બેઠા મુલાયમ અને ગુલાબી બનાવવા હોય તો આ ઘરેલું ૫ વસ્તુઓનો ઉપયોગ કરો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મોદી સરકારે ખેડૂત આંદોલન વચ્ચે કરી મોટી જાહેરાત, 5 કરોડ ખેડૂતોને થશે મોટો ફાયદો…..

મોદી સરકારે ખેડૂત આંદોલન વચ્ચે કરી મોટી જાહેરાત, 5 કરોડ ખેડૂતોને થશે મોટો ફાયદો…..

December 16, 2020
ભારત સિવાય પણ પાકિસ્તાનને આ દેશો સાથે છે કટ્ટર દુશ્મની….  જાણો ક્યાં ક્યાં છે એ દેશો..

ભારત સિવાય પણ પાકિસ્તાનને આ દેશો સાથે છે કટ્ટર દુશ્મની…. જાણો ક્યાં ક્યાં છે એ દેશો..

June 27, 2019
જાણો ડાયાબિટીસ કંટ્રોલ કરવાનો સૌથી જુનો અને દેશી ઉપાય… માત્ર 15 દિવસમાં જ ગમે તેવી ડાયાબિટીસ આવી જશે કાબુમાં…

જાણો ડાયાબિટીસ કંટ્રોલ કરવાનો સૌથી જુનો અને દેશી ઉપાય… માત્ર 15 દિવસમાં જ ગમે તેવી ડાયાબિટીસ આવી જશે કાબુમાં…

January 3, 2023

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In