Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

લોકોને થઈ શંકા : શું મચ્છરો દ્વારા કોવિડ-19 નું સંક્રમણ વધી શકે ? જાણો WHO દ્વારા અપાયો જવાબ.

Social Gujarati by Social Gujarati
July 21, 2020
Reading Time: 1 min read
0
લોકોને થઈ શંકા : શું મચ્છરો દ્વારા કોવિડ-19 નું સંક્રમણ વધી શકે ? જાણો WHO દ્વારા અપાયો જવાબ.
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે, કોરોના વાયરસનું સંક્રમણ ધીમે ધીમે આખી દુનિયા પર હાવી થઈ ગયું છે. કેમ કે કોરોના વાયરસથી લગભગ આખી દુનિયા ત્રસ્ત થઈ ગઈ છે. તો તેની વચ્ચે એક નવી શંકા પણ ઉભી થઈ હતી. એ શંકા એવી હતી કે મચ્છર દ્વારા કોરોના વાયરસનું  સંક્રમણ વધવાનો ભય છે કે, નહિ ? તો તેના વિશે WHO દ્વારા સમાધાન આપવામાં આવ્યું છે. જેના વિશે આજે આ લેખમાં અમે તમને જણાવશું માટે આ લેખ અંત સુધી અવશ્ય વાંચો. 

RELATED POSTS

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

વરસાદના મૌસમમાં લગભગ દરેક જગ્યાઓ પર મચ્છરની સમસ્યા વધી જાય છે. મચ્છરના કરડવાથી મેલેરિયા અને ડેન્ગ્યુ જેવી બીમારીઓનો સામનો કરવો પડે છે. જેનો ખતરો આ મૌસમ દરમિયાન વધુ જોવા મળે છે. તો તેવામાં લોકોના મનમાં એવી શંકા ઉભી થાય છે કે, શું મચ્છરના કરડવાથી કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય શકે છે ? વૈજ્ઞાનિકોએ પહેલી વાર આ વાતની પૃષ્ટિ કરી છે. જેમાં વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, મચ્છરોના કરડવાથી કોવિડ-19 નથી ફેલાતો. 

મચ્છરોના માધ્યમ દ્વારા કોરોના વાયરસ ફેલાતો નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો એવો દાવો છે કે, આ બીમારી માણસોમાં મચ્છરના કરડવાથી નથી ફેલાતી. સાયન્ટિફિક રિપોર્ટ્સ શોધ પત્રિકામાં પ્રકાશિત અધ્યયનમાં પહેલી વાર પ્રયોગિગ રીતે એકત્રિત આંકડા પ્રસ્તુત કરવામાં આવ્યા છે. જેમાં મચ્છરો દ્વારા કોરોના વાયરસ ફેલાવવાની ક્ષમતાની તપાસ કરવામાં આવી શકે.

 

અમેરિકાના કંસાસ વિશ્વવિદ્યાલયના અનુસંધાન કર્તા અને શોધ પત્રના સહ લેખક સ્ટિફન હિગ્સે કહ્યું કે, WHO દ્વારા વિશ્વાસ સાથે કહ્યું છે કે, મચ્છરોથી વાયરસ ન ફેલાય શકે. અમે જે અધ્યયન કર્યું તેમાં દાવાની પૃષ્ટિ કરવા માટે પહેલી વાર પ્રમાણિક રીતે આકંડા પ્રસ્તુત કરવામાં આવ્યા છે. વિશ્વવિદ્યાલયના જેવસુરક્ષા અનુસંધાન સંસ્થાનમાં થયેલા અધ્યયન અનુસાર વાયરસ મચ્છરોની ત્રણ સામાન્ય પ્રજાતિઓમાં પ્રજનન કરવામાં અસમર્થ છે અને એટલા માટે તે મચ્છરો દ્વારા માણસ સુધી પહોંચી ન શકે. 

વૈજ્ઞાનિકો અનુસાર જો કોઈ સંક્રમિત વ્યક્તિને મચ્છર કરડે તો પણ વ્યક્તિના લોહીમાં રહેલ કોરોના વાયરસ મચ્છરની અંદર જીવિત ન રહે. એટલા માટે જો એ જ મચ્છર કોઈ બીજા વ્યક્તિને કરડે તો પણ કોરોના નથી થતો. એટલે કે મચ્છરથી કોરોના વાયરસનું સંક્રમણ નથી ફેલાતું. 

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
BANK AND MONEY

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

July 13, 2023
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
કાળી ગાડી ખરીદતા પહેલા જાણી લેજો આ હકીકત, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં… એવા ગંભીર નુકશાનો થાય છે કે જાણીને ચોંકી જશો…
તથ્યો અને હકીકતો

કાળી ગાડી ખરીદતા પહેલા જાણી લેજો આ હકીકત, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં… એવા ગંભીર નુકશાનો થાય છે કે જાણીને ચોંકી જશો…

July 10, 2023
Next Post
શાહરુખ ખાને પોતાના બંગલાને પહેરાવ્યું પ્લાસ્ટિક, જાણો આવું કરવા પાછળનું કારણ.

શાહરુખ ખાને પોતાના બંગલાને પહેરાવ્યું પ્લાસ્ટિક, જાણો આવું કરવા પાછળનું કારણ.

લોકડાઉનમાં બટર ચિકન ખાવા માટે બહાર નીકળવું પડ્યું ભારે, પોલીસે પકડીને પછી જે થયું….જાણો આ લેખમાં.

લોકડાઉનમાં બટર ચિકન ખાવા માટે બહાર નીકળવું પડ્યું ભારે, પોલીસે પકડીને પછી જે થયું....જાણો આ લેખમાં.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગુજરાતીઓ થઇ જાવ તૈયાર, IMD એ હીટ વેવને લઈને આપ્યું હાઈ એલર્ટ… શરુ મહિનાથી જ પડશે આવી ભયંકર ગરમી….

ગુજરાતીઓ થઇ જાવ તૈયાર, IMD એ હીટ વેવને લઈને આપ્યું હાઈ એલર્ટ… શરુ મહિનાથી જ પડશે આવી ભયંકર ગરમી….

February 20, 2023
જો આવી 6 આદતો હોય તો આજે ચેતી જજો, નહિ તો ઘરમાં આવેલી લક્ષ્મી જતી રહેશે અને આવતી અટકી જશે… 99% મહિલાઓથી પડી જાય છે આ ભૂલ…

જો આવી 6 આદતો હોય તો આજે ચેતી જજો, નહિ તો ઘરમાં આવેલી લક્ષ્મી જતી રહેશે અને આવતી અટકી જશે… 99% મહિલાઓથી પડી જાય છે આ ભૂલ…

September 9, 2023
પેન્શન યોજનામાં થયો આ મોટો બદલાવ,  સ્કીમને બની વધુ સરળ, – લાખો લોકોને મળશે ફાયદો.

પેન્શન યોજનામાં થયો આ મોટો બદલાવ, સ્કીમને બની વધુ સરળ, – લાખો લોકોને મળશે ફાયદો.

July 7, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In