Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

પારસી લોકોનું થાય છે આ રીતે અંતિમ સંસ્કાર….. જાણીને તમે પણ કંપી ઉઠશો…..

Social Gujarati by Social Gujarati
May 13, 2022
Reading Time: 1 min read
1
પારસી લોકોનું થાય છે આ રીતે અંતિમ સંસ્કાર….. જાણીને તમે પણ કંપી ઉઠશો…..

🙍 પારસી લોકોનું થાય છે આ રીતે અંતિમ સંસ્કાર….. જાણીને તમે પણ કંપી ઉઠશો…. 🙍

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

🙎 આપણે બધા એક વાત જાણીએ છીએ કે માણસ આ દુનિયમાં આવે છે  તેમ આ દુનિયામાંથી જવું પણ પડે છે. દુનિયાના દરેક ધર્મમાં વ્યક્તિના મૃત્યુ પછી તેના અંતિમ સંસ્કાર કરવાની અલગ અલગ વિધિ હોય છે. પણ શું તમે જાણો છો કે પારસી ધર્મમાં વ્યક્તિ મૃત્યુ પામે ત્યાર બાદ અંતિમ સંસ્કાર કેવી રીતે કરે છે. તો ચાલો જાણીએ તેનું મહત્વ શું છે.

🙎 પારસી ધર્મમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયા બાદ અંતિમ સંસ્કાર કરવાની વિધિ ખુબ જ અલગ હોય છે. પારસી લોકો મૃત જનોને સળગાવતા નથી, દફન પણ નથી કરતા, નદીમાં પણ નથી વહાવતા. પ્રાચીનકાળથી જ્યારે તેમના પૂર્વજ ઈરાનમાં રહેતા હતા ત્યારથી પારસી લોકોની બધી જ રીતભાત બીજા ધર્મો કરતા ખુબ જ અલગ તરી આવે છે. તેના રીતિરિવાજ પણ ખુબ જ અલગ હોય છે.

🙎 પારસી લોકો અંતિમ સંસ્કાર માટે જે વિધિને કરવામાં આવે છે તે તોખ મીનાશની કહે છે. તમે જાણીને હેરાન થઇ જશો કે પારસી ધર્મમાં વ્યક્તિના મૃત્યુ પછી તેના શબને એકાંત જગ્યામાં લટકાવી દેવામાં આવે છે. કેમ કે તે એકાંત જગ્યા પર ઘણા બધા ગીધ પક્ષીઓ આવતા હોય છે અને તે શરીરને ખાય છે.એટલે કે ગીધના ભોજન માટે શરીરને તે જગ્યા પર છોડી દેવામાં આવે છે.

🙍 પારસી સમુદાયનો 17% સમાજ મુંબઈમાં રહે છે. સન 1661માં જ્યારે પારસી સમાજ મુંબઈમાં વસવા લાગ્યો હતો. મુંબઈમાં પારસી ધર્મમાં એક જગ્યા બનાવવામાં આવી છે ત્યાં તે પારસીમાં જે વ્યક્તિનું મૃત્યુ થાય તેની અંતિમ વિધિ કરવામાં આવે છે. તે મલબાર હિલમાં ટાવર ઓફ સાઈલેન્સના નામથી ઓળખવામાં આવે છે. તે આમ તો એક બગીચો છે પરંતુ ત્યાં પારસીઓના શબનું અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

🙍 પારસી લોકો તેની પરંપરાને કાયમ રાખવા માટે ગીધ ઉપર વધારે નિર્ભર છે. પણ ગીધની ઘટતી સંખ્યા પારસી લોકો માટે મોટી મુશ્કેલી અને ચિંતાજનક વાત છે. પારસી લોકો અગ્નિની પૂજા અને તોખ મીનાશની અંતિમ સંસ્કાર કરે છે.

🙍 પારસી ધર્મમાં અંતિમ વિધિમાં મૃત શરીરને એક ટાવર હોય છે ત્યાં લટકાવી દેવામાં આવે છે. તે જગ્યા પર કોઈ આવતું ન હોય એવી જગ્યા પર એકાંતમાં શબને લટકાવીને છોડી દેવામાં આવે છે. પછી એ મૃત શરીરને ગીધ ભોજન બનાવે છે. પારસી લોકો અગ્નિને ઈશ્વર માને છે એટલે જ પારસી લોકો અગ્નિની પૂજા કરે છે.

🙍 જો પારસી સમુદાયની છોકરી બીજા સમાજના પુરુષો સાથે લગ્ન કરે તો તેને અને તેના બાળકોને પારસી મંદિર અને અંતિમ સંસ્કારની જગ્યાએ ધ ટાવર ઓફ સાઈલન્સમાં જવાની અનુમતિ મળતી નથી.

🙍 ભારતમાં મોટાભાગનો પારસી સમાજ મુંબઈમાં જ રહે છે. જે ટાવર ઓફ સાઈલન્સમાં શબોનું અંતિમ સંસ્કાર કરે છે. દર વર્ષે મુંબઈમાં અંદાજે 850 પારસી લોકોનું મૃત્યુ થાય છે. તેની સામે દર વર્ષે 200 બાળકો જન્મ લે છે.

🙍 મિત્રો પારસી લોકો ઘણા વર્ષોથી આપણા ભારત દેશોમાં સ્થિત છે. એ લોકો જ્યારે ભારતમાં પ્રવેશ કર્યો ત્યારે તેને કિનારા પર જ અટકાવી દેવામાં આવ્યા હતા. અને એક રાજા તેને મળવા માટે ગયા ત્યારે રાજાએ પારસીઓને કહ્યું કે તે અહીં નહિ રહી શકો. ત્યારે પારસીઓએ ખુબ જ સુંદર જવાબ આપ્યો હતો. તેણે એક ભરેલો દૂધનો ગ્લાસ મંગાવ્યો અને થોડી સાકર મંગાવી. ત્યાર પછી પારસીના અગ્રણીએ દૂધના ગ્લાસમાં સાકર નાખી અને કહ્યું કે અમે દૂધમાં જેમ સાકર ભળે એ રીતે તમારામાં ભળી જશું. અને રાજાએ તેમને રહેવા માટે મંજુરી આપી.  આ વાત માટે તમારો અભિપ્રાય અમને જરૂર જણાવો કોમેન્ટમાં.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
નિયમિત ભૂખ્યા પેટે સેવન કરો આ વસ્તુ… કસરત કર્યા વગર જ ઉતરી જશે બધી  ચરબી.

નિયમિત ભૂખ્યા પેટે સેવન કરો આ વસ્તુ... કસરત કર્યા વગર જ ઉતરી જશે બધી ચરબી.

પસંદ કરો તમારા જન્મનો મહિનો અને જાણો તમારી ખાસ વાતો.

પસંદ કરો તમારા જન્મનો મહિનો અને જાણો તમારી ખાસ વાતો.

Comments 1

  1. Mr T Chauhan says:
    4 years ago

    The time has made the communities and the religious beliefs turning to different way of living and adopting the ritues. Let todays generation understand and accept the way forward.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વિદ્યાર્થી અને વાલીઓ માટે મોટી ખુશખબરી ! ધોરણ અનુસાર નક્કી કરવામાં આવ્યું સ્કુલ બેગનું વજન.

વિદ્યાર્થી અને વાલીઓ માટે મોટી ખુશખબરી ! ધોરણ અનુસાર નક્કી કરવામાં આવ્યું સ્કુલ બેગનું વજન.

January 8, 2021
મગજને શક્તિશાળી બનાવવા ખાવ આ 1 વસ્તુ, યાદશક્તિ સહિત શરીર અને મગજમાં લોહીનો સંચાર કરી દેશે ડબલ… અનિંદ્રાથી મળશે કાયમી છુટકારો…

મગજને શક્તિશાળી બનાવવા ખાવ આ 1 વસ્તુ, યાદશક્તિ સહિત શરીર અને મગજમાં લોહીનો સંચાર કરી દેશે ડબલ… અનિંદ્રાથી મળશે કાયમી છુટકારો…

January 10, 2024
25 વર્ષ સુધી એક છોકરીને પોતાના જ ઘરમાં કેદ કરીને રાખવામાં આવી… બહાર કાઢી ત્યારે આવી ભયંકર દેખાવા લાગી

25 વર્ષ સુધી એક છોકરીને પોતાના જ ઘરમાં કેદ કરીને રાખવામાં આવી… બહાર કાઢી ત્યારે આવી ભયંકર દેખાવા લાગી

June 8, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.