Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

શું કબુતર તમારા ઘરમાં આવીને અવાજ કરે છે ? તો જાણો તેનો અર્થ… આપે છે ભવિષ્ય વિશે આવા સંકેત… જાણી રહી જશો હેરાન…

Social Gujarati by Social Gujarati
April 24, 2023
Reading Time: 1 min read
0
શું કબુતર તમારા ઘરમાં આવીને અવાજ કરે છે ? તો જાણો તેનો અર્થ… આપે છે ભવિષ્ય વિશે આવા સંકેત… જાણી રહી જશો હેરાન…
0
SHARES
166
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો તમે તમારા વડીલો પાસે ક્યારેક તો એવું સાંભળ્યું જ હશે કે પશુ પક્ષીઓ આપણા ભવિષ્યમાં થનાર અનેક સંકેતો આપે છે. એમાં પછી કાગડાનો અવાજ હોય કે કુતરા નો રડવાનો અવાજ હોય. ક્યારેક મિત્રો એવું પણ બની શકે કે પક્ષીઓ કે કબૂતર તમારા ઘરના કોઈપણ ખૂણામાં કે ભાગમાં ઘર બનાવે છે.

RELATED POSTS

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

ઘર મા ગંદકી થવાની બીક થી આપણે કેટલીક વાર તેમના માળાઓને ત્યાંથી હટાવી લઈએ છીએ. પરંતુ તમને કદાચ તેની જાણ નહીં હોય કે આવા પક્ષીઓ જો ઘરમાં આવે છે તો તેની આપણા જીવન પર શુભ અને અશુભ અસરો વર્તાય છે. તો મિત્રો આજે અમે તમને ઘરમાં જો કબૂતરનું આગમન થાય તો કેવા સંકેતો થાય છે તે વિષય પર માહિતી આપીશું.

👉 ઘરમાં કબૂતરનો માળો બનાવવો:- એવી માન્યતા છે કે જો ઘરમાં કબૂતર માળો બનાવે તો અશુભ માનવામાં આવે છે જેથી કરીને પરિવારની સુખ શાંતિ ભંગ થાય છે અને ઘરમાં ગરીબી આવે છે. તેમજ ઘરમાં નકારાત્મક પરિણામો પણ જોવા મળે છે. જો કબુતર ઘરમાં માળો બનાવે તો ઘરમાં હંમેશા ગંદકી ભર્યું વાતાવરણ રહે છે. તેનાથી પરિવારના સભ્યોને એક એક પૈસા માટે તરસવું પડે છે. જે ખૂબ જ કષ્ટદાયક હોય છે.

👉 ઘરે કબૂતરનું ગણગણવું:- જ્યોતિષાચાર્ય ની માન્યતા પ્રમાણે જો કબૂતર માળો ન બનાવે પરંતુ જો તે ક્યારેક ક્યારેક ઘરમાં આવીને કૂદી જાય તો તે શુભ સંકેત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ માતા લક્ષ્મીના ઘરમાં આગમનનો સંકેત હોય છે. જો વહેલી સવારમાં કબૂતર આપણા ઘરે આવે તો એ ધનવાન થવાની નિશાની છે.

👉 કબૂતરને શું ખવડાવવું : જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જો તમે કબુતરને અનાજ ચણતા જોશો તો તેનો એવો અર્થ થાય કે તમારા ઘરમાં ધનની વૃદ્ધિ થવાની છે. જેથી કરીને પરિવારના સદસ્યોની ઉન્નતી તથા પ્રગતિ થાય છે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ સર્જાય છે.

જોકે કબૂતરને છત પર ખવડાવવાની ભૂલ ન કરવી. તેના બદલે કબુતર ને ખવડાવવા માટે ઘરની બાલ્કની હોય કે ઘરનું આંગણું, ખોરાક – પાણી માટે શ્રેષ્ઠ જગ્યા રહેશે. આમ કરવાથી બુધ ગ્રહ શક્તિશાળી બને છે. અને તમારા ભવિષ્ય પર તેની સારી અસર થાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
Health

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

June 2, 2023
હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…
Lifestyle

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

June 1, 2023
વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…
Travel

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

June 1, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…
તથ્યો અને હકીકતો

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
Next Post
હોટેલ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ જેવી જગ્યાએ મોબાઈલ ચાર્જ કરવાની ભૂલ ન કરતા, નહિ તો ચોરાઈ જશે મોબાઈલનો બધો ડેટા… ભોગ ન બનવું હોય તો જરૂર વાંચો

હોટેલ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ જેવી જગ્યાએ મોબાઈલ ચાર્જ કરવાની ભૂલ ન કરતા, નહિ તો ચોરાઈ જશે મોબાઈલનો બધો ડેટા... ભોગ ન બનવું હોય તો જરૂર વાંચો

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન... અનેક રોગોથી મળશે છુટકારો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સુંદરકાંડમાં જણાવી છે આ 3 ખાસ વાત.  દરેક લોકોએ અવશ્ય જાણવું. જીંદગી બદલાઈ જશે

સુંદરકાંડમાં જણાવી છે આ 3 ખાસ વાત. દરેક લોકોએ અવશ્ય જાણવું. જીંદગી બદલાઈ જશે

September 17, 2019
પાણીમાં ઉકાળી આનું સેવન મફતમાં જ આંતરડા કરી દેશે સાફ. ડાયાબિટીસ, કેન્સર, હૃદય રોગ જેવી ખતરનાખ બીમારીઓ કાયમી રહેશે દુર…

પાણીમાં ઉકાળી આનું સેવન મફતમાં જ આંતરડા કરી દેશે સાફ. ડાયાબિટીસ, કેન્સર, હૃદય રોગ જેવી ખતરનાખ બીમારીઓ કાયમી રહેશે દુર…

January 13, 2023
સ્ત્રીઓ ખાસ વાંચે કારણ કે તે જે ચાંદલો લગાવે છે તેનાથી થતા સ્વાસ્થ્ય લાભથી અજાણ હશે કદાચ…..

સ્ત્રીઓ ખાસ વાંચે કારણ કે તે જે ચાંદલો લગાવે છે તેનાથી થતા સ્વાસ્થ્ય લાભથી અજાણ હશે કદાચ…..

October 29, 2018

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In