Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

શું તમે પણ ગળામાં કાળો દોરો પહેરો છો ? તો જાણો તેનું મહત્વ… શુભ ગણાય કે અશુભ. 99% લોકો નથી જાણતા કાળા દોરાની આ હકીકત…

Social Gujarati by Social Gujarati
December 3, 2022
Reading Time: 1 min read
0
શું તમે પણ ગળામાં કાળો દોરો પહેરો છો ? તો જાણો તેનું મહત્વ… શુભ ગણાય કે અશુભ. 99% લોકો નથી જાણતા કાળા દોરાની આ હકીકત…

તમારા માંથી ઘણા લોકો ગળામાં કાળો દોરો જરૂર પહેરતા હશે. વળી ઘરના મોટા વડીલો આપણને આમ કરવાની સલાહ આપે છે કારણ કે તે ખરાબ નજરથી બચવામાં આપણી મદદ કરે છે. વિશેષ રૂપે બાળકોના ગળામાં કાળો દોરો એટલે પહેરાવવામાં આવે છે જેનાથી તેમની પર કોઈ ખરાબ દ્રષ્ટિ નો છાયો ન પડી શકે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

આવી કોણ જાણે કેટલીએ પ્રથાઓ પ્રાચીનકાળથી ચાલતી આવી રહી છે અને આપણે સૌ તેનું અનુસરણ પણ કરતા હોઈએ છીએ. આવી જ પ્રથાઓમાં એક છે ગળામાં કાળો દોરો પહેરવો. આપણે ભલે ફેશનનો એક ભાગ માનીએ પરંતુ કેટલીક વાર મનમાં એ પ્રશ્ન પણ થાય છે કે શું હકીકતમાં આ કાળો દોરો ખરાબ નજરથી બચાવે છે કે આ માત્ર એક ખ્યાલ છે જેને આપણે આગળ વધારી રહ્યા છીએ.ગળામાં કાળો દોરો પહેરવો કેમ શુભ માનવામાં આવે છે?:- જ્યોતિષાચાર્યએ કાળા દોરા નું મહત્વ સમજાવતા જણાવ્યું કે તેના અનેક ફાયદા છે. કાળા દોરા ના ફાયદા જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો.

કાળો દોરો શનિ ના પ્રભાવને દૂર કરે છે:- કાળા રંગ ને જ્યોતિષમાં શનિ ગ્રહનો રંગ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કોઈપણ એવી વસ્તુ જેનો રંગ કાળો હોય તે શનિ ગ્રહથી જોડાયેલો હોય છે. શનિ આપણા દરેક દુઃખો અને સમસ્યાઓનું પરિબળ પણ માનવામાં આવે છે. 

આ જ કારણ છે કે આપણે બધા શનિના દુષ્પ્રભાવથી ડરીએ છીએ અને તેના પ્રભાવને ઓછો કરવા માટે કાળા રંગનો ઉપયોગ કરીએ છીએ. કાળો દોરો ગળામાં પહેરવાથી શનિ ની ખરાબ નજરથી બચી શકાય છે અને કોઈપણ પ્રકારની સમસ્યાને દૂર કરી શકાય છે.જ્યોતિષશાસ્ત્રમાં એવી માન્યતા છે કે જે લોકો ગળામાં કાળો દોરો પહેર્યો છે તેમની પર શનિ ની ખરાબ દ્રષ્ટિ નથી પડતી. હકીકતમાં શનિ દુઃખોનું કારણ નથી પરંતુ વ્યક્તિની ઉન્નતીમાં મદદ કરે છે અને કાળો રંગ તેમને આકર્ષિત કરે છે તેથી લોકો ગળામાં કાળો દોરો ધારણ કરે છે.

ગળામાં કાળો દોરો ખરાબ નજરથી બચાવે છે:- જ્યોતિષમાં એવી માન્યતા છે કે કાળો દોરો બાળકો અને મોટા ને ખરાબ નજરથી બચાવે છે. તે જ કારણે કેટલાક લોકો તેને ગળામાં તો કેટલીક છોકરીઓ તેને પગમાં પહેરે છે. તેમજ નાના બાળકોને ગળાની સાથે કમરમાં પણ કાળો દોરો પહેરવામાં આવે છે. કાળો દોરો બાળકોમાં કોઈપણ ખરાબ પ્રભાવને દૂર કરવામાં મદદ કરે છે. બાળકોને ગળામાં કાળો દોરો પહેરાવવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે તેમને ખૂબ જ જલ્દી ખરાબ નજર લાગી જાય છે અને તેમનું સ્વાસ્થ્ય ખરાબ થવા લાગે છે. તે જ કારણે બાળકોને નજર દોષથી બચાવવા માટે કાળો દોરો પહેરવાની સલાહ આપવામાં આવે છે.શરીરની નકારાત્મક ઊર્જાને દૂર કરે કાળો દોરો:- જ્યોતિષમાં એવી માન્યતા છે કે કાળા દોરા ની અંદર બધી જ નકારાત્મક ઉર્જાઓ અવશોષિત થઈ જાય છે અને તેનો શરીર પર કોઈ પણ ખરાબ પ્રભાવ નથી પડતો. તેથી લોકો તેને ગળામાં પહેરે છે જેનાથી કોઈપણ ખરાબ શક્તિ નો પ્રભાવ તેમના શરીર, મન અને મગજમાં ન પડે. કાળો દોરો પહેરવો એક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક તત્વ છે. તેથી પરંપરાઓ અને માન્યતાઓનું સન્માન કર્યા સિવાય લોકોની માન્યતા છે કે કાળો દોરો તેમના જીવનમાં સુરક્ષા કવચના રૂપમાં કામ કરે છે.

આ પ્રકારે જો તમે જ્યોતિષ પર વિશ્વાસ કરતા હોવ તો ગળામાં કાળો દોરો પહેરી શકો છો, પરંતુ જો તમે બાળકોને ગળામાં કાળો દોરો પહેરાવતા હોય તો સાવધાની રાખવી પણ જરૂરી છે કારણ કે નાના બાળકો કેટલીક વાર આ દોરા ને ગળામાં ફસાવી પણ શકે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Astrologybad visionblack thread on neckevil eyenegative energynegative energy in the bodySafety shield in lifeWearing Black Thread Around Neck
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
પાલક-પનીર ખાવાના રસિયા હો તો થઈ જાઓ સાવધાન, નહિ તો શરીર થઈ જશે ખોખલું અને બીમાર… જાણો પાલક સાથે શું ખાવું અને શું ન ખાવું…

પાલક-પનીર ખાવાના રસિયા હો તો થઈ જાઓ સાવધાન, નહિ તો શરીર થઈ જશે ખોખલું અને બીમાર... જાણો પાલક સાથે શું ખાવું અને શું ન ખાવું...

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, મળશે બમણું રિટર્ન અને જોરદાર ધનલાભ…પૈસા ડૂબશે પણ નહિ અને થશે કમાણી.. જાણો કંઈ છે એ સ્કીમ…

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, મળશે બમણું રિટર્ન અને જોરદાર ધનલાભ...પૈસા ડૂબશે પણ નહિ અને થશે કમાણી.. જાણો કંઈ છે એ સ્કીમ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જાણો ભવિષ્યની ઘટનાઓ તમે પણ…આવો અહેસાસ થાય ત્યારે શું થાય? જાણવા માટે આ લેખને વાંચો…

જાણો ભવિષ્યની ઘટનાઓ તમે પણ…આવો અહેસાસ થાય ત્યારે શું થાય? જાણવા માટે આ લેખને વાંચો…

November 2, 2018
સામાન્ય લગતા આ દાણા છે પોષકતત્વોનો ભંડાર. આ રીતે સેવનથી શરીરની બધી જ કમજોરી અને દુઃખાવા કરી દેશે ચપટીમાં દૂર.

સામાન્ય લગતા આ દાણા છે પોષકતત્વોનો ભંડાર. આ રીતે સેવનથી શરીરની બધી જ કમજોરી અને દુઃખાવા કરી દેશે ચપટીમાં દૂર.

October 18, 2022
કેમિકલ વાળા બ્રાન્ડેડ મોંઘા જેલ લેવાની જરૂર નથી હવે ઘરે જ બનાવો પ્રાકૃતિક એલોવેરા જેલ આ રીતે

કેમિકલ વાળા બ્રાન્ડેડ મોંઘા જેલ લેવાની જરૂર નથી હવે ઘરે જ બનાવો પ્રાકૃતિક એલોવેરા જેલ આ રીતે

September 7, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.