Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

જાણી લો ચાણક્યની આ 4 વેપારનીતિ, વધી જશે તમારો વેપાર અને પૈસા. ધંધામાં આજીવન નહિ આવે આર્થિક ખોટ કે મંદી….

Social Gujarati by Social Gujarati
September 18, 2021
Reading Time: 1 min read
0
જાણી લો ચાણક્યની આ 4 વેપારનીતિ, વધી જશે તમારો વેપાર અને પૈસા. ધંધામાં આજીવન નહિ આવે આર્થિક ખોટ કે મંદી….

આચાર્ય ચાણક્ય એ એક શ્રેષ્ઠ વિદ્રાન હતા. તે કૂટનીતિ અને રાજનીતિના કુશળ જ્ઞાતા હતા. આચાર્ય ચાણક્યને વિષ્ણુ ગુપ્ત અને કૌટિલ્યના નામથી પણ ઓળખવામાં આવતા હતા. તેમણે તેમના જીવન દરમિયાન અનેક ગ્રંથોની રચના કરી હતી અને આજે પણ અનેક લોકો તેમના લખેલા ગ્રંથોને પસંદ કરે છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

આચાર્ય ચાણક્યે નીતિ શાસ્ત્રમાં જીવનથી જોડાયેલ અનેક  સારી અને ખરાબ બાબતો વિશે વાત કરી છે. આચાર્ય ચાણક્યે નીતિ શાસ્ત્રમાં જણાવ્યુ છે કે, નોકરી અને ધંધામાં સફળતા મેળવવા માટે આ ચાર વાતોનું ધ્યાનમાં રાખવું એ ખુબ જ જરૂરી છે. આવો જાણીએ આ 4 બાબતો વિશે.

કામને પ્રતિ અનુશાસન : આચાર્ય ચાણક્ય અનુસાર જે વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવા માંગે છે, તેમના જીવનમાં અનુશાસન હોવું એ ખૂબ જરૂરી છે. અનુશાસન તમારી સફળતાની પ્રથમ સીડી છે. તેનું પાલન કરવાથી વ્યક્તિના જીવનમાં પરિશ્રમની ભાવના વિકસિત થાય છે. તેથી જ સફળતા મેળવવા માટે વ્યક્તિનું પોતાના પર અનુશાસન હોવું ખુબ જ જરૂરી છે.

જોખમ લેવાનું સાહસ : ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્ય કહે છે કે, કોઈ પણ વ્યાપારમાં સફળતા મેળવવા માટે જોખમ ભરેલ નિર્ણય લેવાની ક્ષમતા હોવી જોઈએ. ચાણક્યના કહેવા અનુસાર તે વ્યક્તિ જ સફળતા મેળવે છે, જે વ્યક્તિ અસફળતાથી ડરતો નથી. સાચા સમય પર સાચા નિર્ણયની ક્ષમતા જે વ્યક્તિમાં હોય છે, તે વ્યક્તિ હંમેશા સફળ થાય છે.

કુશળ વર્તન : આચાર્ય ચાણક્ય અનુસાર નોકરી અને ધંધામાં વ્યક્તિનું વર્તન સારું હોવું એ ખુબ જ જરૂરી છે. ચાણક્ય કહે છે કે, જે લોકોની વાણીમાં મીઠાસ હોય છે, તે કઠોર વ્યક્તિના મનને પણ બદલી શકે છે. જે લોકો વાતો કરવામાં કુશળ હોય છે, તે લોકો દરેક વ્યક્તિને પ્રભાવિત કરે છે. તેનાથી લોકોને પોતાના ક્ષેત્રમાં સફળતા મળે છે. આ સિવાય જે લોકો શબ્દના ધણી હોય છે, તેમણે હંમેશા લોકોથી સન્માન મળે છે.

ટિમ વર્કની ભાવના (એકતાની ભાવના) : આચાર્ય ચાણક્ય કહે છે કે, કોઈ પણ વ્યક્તિ એકલો જ સફળ થતો નથી. સફળ તે જ થાય છે કે, જે વ્યક્તિ દરેકને સાથે લઈને ચાલે છે. સફળતા મેળવવા માટે અનેક લોકોની જરૂર પડે છે. તેવામાં જો તમે લોકોને સાથે રાખીને આગળ ચાલો છો, તો તમને જીવનમાં સફળ થતાં કોઈ પણ રોકી નહીં શકે. આ માટે તમારે ધૈર્ય અને સંયમ રાખવું પડશે.

આમ તમે પોતાના જીવનમાં અનુશાસન, કોઈ પણ જોખમને લેવાનું સાહસ, તમારું યોગ્ય વર્તન અને એકતાની ભાવના તમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેનાથી તમને જીવનમાં દરેક મુશ્કેલીઓને પાર કરીને પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ મળે છે અને તમે એક સફળ જીવન જીવી શકો છો. આ જીવનમાં ખુબ જરૂરી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: become successful as per chankya nitichankya nitiDisciplineEntrepreneurshipgoof behaviorteam work
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
ટીવી-ફ્રીજથી સહિત ઘરની આ વસ્તુઓ ચાલશે વર્ષો વર્ષ, કરો વાસ્તુના આ નિયમોનું પાલન. ક્યારેય નહિ આવે ઘરની પડતી…

ટીવી-ફ્રીજથી સહિત ઘરની આ વસ્તુઓ ચાલશે વર્ષો વર્ષ, કરો વાસ્તુના આ નિયમોનું પાલન. ક્યારેય નહિ આવે ઘરની પડતી...

જાણી લો લાંબા સમય સુધી દહીંને ફ્રીજમાં સ્ટોર કરવાની આ સરળ ટીપ્સ, રહેશે એકદમ તાજુને કડક, બગડશે કે વાસ પણ નહિ આવે…

જાણી લો લાંબા સમય સુધી દહીંને ફ્રીજમાં સ્ટોર કરવાની આ સરળ ટીપ્સ, રહેશે એકદમ તાજુને કડક, બગડશે કે વાસ પણ નહિ આવે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ બે વસ્તુનો રસ મિક્સ કરી ને અઠવાડિયામાં 2 વાર લગાવી લો.. તમારા વાળને આપશે અદ્દભુત સુંદરતા

આ બે વસ્તુનો રસ મિક્સ કરી ને અઠવાડિયામાં 2 વાર લગાવી લો.. તમારા વાળને આપશે અદ્દભુત સુંદરતા

April 5, 2023
નોકરિયાતવર્ગ માટે મોટી ખુશખબરી | 1 એપ્રિલથી પગારમાં થશે આટલો વધારો. જાણો કેટલો વધશે… 7 મું પગારપંચ

નોકરિયાતવર્ગ માટે મોટી ખુશખબરી | 1 એપ્રિલથી પગારમાં થશે આટલો વધારો. જાણો કેટલો વધશે… 7 મું પગારપંચ

March 30, 2021
જો દરરોજ શાકમાં લસણનો ઉપયોગ કરો છો, તો જરૂર વાંચો આ ખાસ માહિતી…લગભગ 99% લોકો નહિ જાણતા હોય લસણનું આ રહસ્ય…

જો દરરોજ શાકમાં લસણનો ઉપયોગ કરો છો, તો જરૂર વાંચો આ ખાસ માહિતી…લગભગ 99% લોકો નહિ જાણતા હોય લસણનું આ રહસ્ય…

July 18, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.