Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

હિંદુ ધર્મમાં આ કારણે મૃત્યુ પછી મૃતકના મોમાં રાખવું પડે છે તુલસી પત્ર .. જાણો તેની પાછળનું કારણ અને રહસ્ય

Social Gujarati by Social Gujarati
May 20, 2019
Reading Time: 1 min read
0
હિંદુ ધર્મમાં આ કારણે મૃત્યુ પછી મૃતકના મોમાં રાખવું પડે છે તુલસી પત્ર .. જાણો તેની પાછળનું કારણ અને રહસ્ય
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

હિંદુ ધર્મમાં મૃત્યુ સમયે શા માટે તુલસી પત્ર મોં માં રાખવામાં આવે છે….  

RELATED POSTS

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 

જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

મિત્રો આપણા હિંદુ ધર્મમાં ઘણી બધી એવી પરંપરાઓ રહેલી છે જેનું મહત્વ ધાર્મિક પણ રહેલું છે અને વૈજ્ઞાનિક પણ રહેલું હોય છે. આમ જોઈએ તો કોઈ પણ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ત્યારે તેની પાછળ તેનો પરિવાર અને સગા સંબંધી, મિત્રો બધા દુઃખી જ હોય છે. પરંતુ આપણા શાસ્ત્રોમાં જીવ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે શિવને પામે છે. જીવ અને શિવ મૃત્યુ બાદ એક થઇ જાય છે. તો એક વાતે દેહ છોડ્યા બાદ માણસને મુક્તિ પણ મળી જાય છે. તો આવી મુક્તિ માટે હિંદુ ધર્મમાં ઘણી બધી પરંપરાઓ રહેલી છે.

જ્યારે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે તેના ધર્મ પરમને તેની અંતિમવિધિ કરવામાં આવતી હોય છે. જેના કારણે તે આ સંસારની મોહમાયાથી છૂટી જાય અને બહ્મ, તત, સત માં ભળી જાય. તો હિંદુ ધર્મમાં માણસનું મૃત્યુ થાય ત્યારે અંતિમવિધિ કરવામાં આવે છે. તેમાં એક એવી વિધિ હોય છે જેના વિશે લગભગ ખુબ જ ઓછા લોકોને તેની જાણ હશે. તો ચાલો જાણીએ કે શું છે તે વિધિ અને શું છે તેનું મહત્વ. આ લેખ દરેક લોકો માટે ખુબ જ ઉપયોગી થશે અને આમાં જે માહિતી આપવામાં આવી તેમાંથી દરેક વ્યક્તિએ પસાર થવું પડે છે.

તો મિત્રો તમે જોયું હશે કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે તેના મોંમાં ગંગાજળ નાખવામાં આવે છે. પરંતુ તેની પછી મૃત વ્યક્તિના મોંમાં તુલસી પત્ર પણ મુકવામાં આવે છે. આપણા ધર્મમાં ધાર્મિક રીતે તુલસીનું ખુબ જ મહત્વ રહેલું છે. તો મૃત્યુ બાદ શા માટે મોંમાં તુલસીપત્ર મુકવામાં આવે તેના વિશે આજે અમે તમને જણાવશું.

તુલસીનું પૂજન દરેક હિંદુ ઘરમાં લગભગ થતું જ હોય છે. કેમ કે તુલસી ભગવાન વિષ્ણુના મુકુટ પર સજેલી હોય છે. અને ભગવાન વિષ્ણુની પત્ની પણ છે. આપણા શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે તુલસીને ધારણ કરનાર વ્યક્તિને ક્યારેય પણ યમરાજ કષ્ટ નથી આપી શકતા. કેમ કે મૃત્યુ બાદ યમલોકમાં દરેક વ્યક્તિએ યમદંડનો સામનો અવશ્ય કરવો પડે છે. પરંતુ જો મોંમાં તુલસીપત્ર મુકવામાં આવે તો યમલોકમાં વ્યક્તિએ યમદંડનો સામનો નથી કરવો પડતો.

હિદુ ધર્મમાં ધાર્મિક કારણની સાથે સાથે વૈજ્ઞાનિક અને વ્યવહારિક કારણ પણ રહેલું હોય છે. તો હવે જોઈએ શું છે તેનું વૈજ્ઞાનિક કારણ.

મિત્રો તુલસી એક ઔષધી છે, જે ઘણા બધા ગંભીર રોગોમાં કારગર હોય છે. તેનું વૈજ્ઞાનિક કારણ એ સામે આવ્યું છે કે જો વ્યક્તિના મૃત્યુ સમયે તેના મોંમાં તુલસીની પાંદ મુકવામાં આવે તો પ્રાણ ત્યાગ કરતા સમયે કષ્ટ ન પડે અને પ્રાણ ત્યાગવામાં દેહ છોડનાર વ્યક્તિને રાહત સાથે પ્રાણ છુટ્ટી જાય. કેમ કે તુલસીપત્ર સાત્વિક ભાવ જગાવે છે.

જો વ્યહારિક રીતે જોઈએ તો મોંમાં તુલસીપત્ર રાખવાથી મૃત્યુ પામનાર વ્યક્તિ કંઈક ખાઈને ગયો છે એવું સાબિત થાય. કેમ કે ઘણી માન્યતાઓ પ્રમાણે એવું કહેવાય છે કે વ્યક્તિ જ્યારે કોઈ યાત્રા કે સારા કામ માટે જાય ત્યારે ઘરથી કંઈક ખાઈને નીકળવું જોઈએ. જેના કારણે આગળ જતા કોઈ અડચણ ન આવે.

તો મિત્રો આપણા ધર્મમાં મૃત્યુ બાદ પણ વ્યક્તિને કોઈ કષ્ટ ન મળે તેના માટે તુલસીપત્રને મૃત વ્યક્તિના મોંમાં મુકવામાં આવે છે. તો તમારો અભિપ્રાય શું છે આ વિષયમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવો…

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 
Breaking News

ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 

May 29, 2023
જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…
તથ્યો અને હકીકતો

જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

May 27, 2023
શા માટે કારમાં બ્રેક ફેલ થાય છે ? હાઈ-વે પર અચાનક બ્રેક ફેલ થાય તો શું કરવું જોઈએ ? જાણી લ્યો આ 5 ટિપ્સ બચી જશે તમારી જિંદગી…
તથ્યો અને હકીકતો

શા માટે કારમાં બ્રેક ફેલ થાય છે ? હાઈ-વે પર અચાનક બ્રેક ફેલ થાય તો શું કરવું જોઈએ ? જાણી લ્યો આ 5 ટિપ્સ બચી જશે તમારી જિંદગી…

May 25, 2023
બાળકોમાં વધી રહેલો મોબાઈલનો ક્રેઝ બની રહ્યો છે ગંભીર બીમારીઓનું કારણ, તમારા બાળકને બચાવવા માટે જાણો આ માહિતી… નહિ તો થઈ જશે મોડું…
તથ્યો અને હકીકતો

બાળકોમાં વધી રહેલો મોબાઈલનો ક્રેઝ બની રહ્યો છે ગંભીર બીમારીઓનું કારણ, તમારા બાળકને બચાવવા માટે જાણો આ માહિતી… નહિ તો થઈ જશે મોડું…

April 27, 2023
બે પુરુષો સાથે રહે છે આ મહિલા, 4 બાળકોને આપી ચુકી છે જન્મ… જાણો કેવી રીતે કરે છે બધું મેનેજ… જાણીને ઉડી જશે તમારા હોંશ…
તથ્યો અને હકીકતો

બે પુરુષો સાથે રહે છે આ મહિલા, 4 બાળકોને આપી ચુકી છે જન્મ… જાણો કેવી રીતે કરે છે બધું મેનેજ… જાણીને ઉડી જશે તમારા હોંશ…

April 27, 2023
Next Post
એક ગરબી બાપ દીકરીએ બચાવ્યા 2000 લોકોના જીવ | આ ક્રિકેટરે ગણાવ્યા પિતા-પુત્રીને દેશના અસલી હીરો | શેર કરજો .

એક ગરબી બાપ દીકરીએ બચાવ્યા 2000 લોકોના જીવ | આ ક્રિકેટરે ગણાવ્યા પિતા-પુત્રીને દેશના અસલી હીરો | શેર કરજો .

રોજ કરો આ સામાન્ય કામ …. 100% એક દિવસ બની જશો કરોડપતિ… આ ગુપ્ત માહિતી કોઈ નહિ જણાવે તમને..

રોજ કરો આ સામાન્ય કામ .... 100% એક દિવસ બની જશો કરોડપતિ... આ ગુપ્ત માહિતી કોઈ નહિ જણાવે તમને..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આટલી વસ્તુ ખાવાથી શરીરમાં બની જાય છે પથરી.. ધ્યાન રાખો આ વસ્તુનું નહીં તો ગંભીર દુખાવા અને ઓપરેશન ની નોબત આવશે

આટલી વસ્તુ ખાવાથી શરીરમાં બની જાય છે પથરી.. ધ્યાન રાખો આ વસ્તુનું નહીં તો ગંભીર દુખાવા અને ઓપરેશન ની નોબત આવશે

March 4, 2021

How Do You Find Love When You’re Stuck at Home?

March 21, 2023
દવાના પેકેટમાંથી નીકળી આ વસ્તુ, જાણો તમારી સાથે પણ બની શકે છે આવું…  શેર કરજો.

દવાના પેકેટમાંથી નીકળી આ વસ્તુ, જાણો તમારી સાથે પણ બની શકે છે આવું… શેર કરજો.

September 20, 2019

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
  • આટલું કરશો તો ક્યારેય નહિ વધે શુગર, જૂનામાં જૂની કબજિયાત તોડી વધારી દેશે કિડનીનું આયુષ્ય… જાણો આજીવન હેલ્દી રહેવાની બેસ્ટ ટીપ્સ…
  • ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In