Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

જીવનની બધી જ સમસ્યાઓ થઈ જશે દુર, શનિવારે કરવા જોઈએ 5 પ્રકારના દાન. શનિદેવની કૃપાથી ઘરમાં આવી જશે ધન, ધાન્ય અને સમૃદ્ધી…

Social Gujarati by Social Gujarati
October 20, 2023
Reading Time: 1 min read
0
જીવનની બધી જ સમસ્યાઓ થઈ જશે દુર, શનિવારે કરવા જોઈએ 5 પ્રકારના દાન. શનિદેવની કૃપાથી ઘરમાં આવી જશે ધન, ધાન્ય અને સમૃદ્ધી…

અઠવાડીયાના દરેક દિવસ કોઈને કોઈ દેવતાને પ્રિય હોય છે. શનિવારનો દિવસ પણ ન્યાયના દેવતા તરીકે ઓળખતા શનિદેવનો દિવસ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં શનિદેવને ન્યાયાધીશ કહેવામાં આવે છે. જેનો અર્થ છે ન્યાય કરનાર દેવતા. એવી માન્યતા છે કે, માણસને તેના ખરાબ કર્મનું ફળ શનિદેવ જ આપે છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

એવું પણ કહેવાય છે કે, જો શનિદેવ કોઈના પર પ્રસન્ન થઈ જાય તો તેનું જીવન સમૃદ્ધિથી ભરાઈ જાય છે. પણ જો તે કોઈના પર નારાજ ગુસ્સે થાય છે તો રાજાને પણ રંક બનાવતા સમય નથી લાગતો. શનિવારના દિવસે શનિદેવ સાથે જોડાયેલ ઘણી વસ્તુઓ દાન કરીને તેને પ્રસન્ન કરી શકાય છે. માણસ શનિદેવને પ્રસન્ન કરીને જીવનની પરેશાનીઓથી છુટકારો મેળવી શકે છે. તેના માટે શનિવારે આ વસ્તુઓનું દાન કરવું જોઈએ. તો ચાલો જાણીએ કંઈ વસ્તુનું દાન કરવું જોઈએ.

લોખંડના વાસણ : શનિદેવના પ્રક્રોપને ઓછો કરવા માટે જે પણ દાન કરવામાં આવે છે તેમાં લોખંડના વાસણનું ખાસ મહત્વ રહેલું છે. શનિવારે કોઈ ગરીબને લોખંડના વાસણ દાન કરવાથી તમારા પર આવેલ દુર્ઘટના સંકટ દુર થઈ જાય છે.

કાળા અડદ અને કાળા તલ : જો તમે ધન સંબંધી પરેશાનીથી ઘેરાયેલા છો તો શનિવારે સાંજે સવા કિલો અડદની દાળ અથવા કાળા તલ કોઈ ગરીબને દાન કરો. માન્યતા છે કે તેનાથી શનિને કારણે થતી ધન સંબંધી પરેશાનીથી રાહત મળી શકે છે. આ દાન ઓછામાં ઓછા 5 શનિવાર સુધી કરવું જોઈએ. દાન કરતી વખતે યાદ રાખો કે તમે જે પણ વસ્તુનું શનિવારે દાન કરો છો તે શનિવારે આ વસ્તુઓનું પોતે સેવન ન કરવું જોઈએ.

સરસવનું તેલ : શનિદેવ માટે સરસવના તેલનું દાન ખુબ જ સારું માનવામાં આવે છે. જો શનિને કારણે તમારું કોઈ કામ અટકેલુ છે અથવા તો જીવનમાં સફળતા નથી મળી તો તમારે સરસવના તેલનું દાન કરવું જોઈએ. શનિવારના દિવસે સવારે લોખંડના વાસણમાં સરસવનું તેલ લો અને તેમાં એક રૂપિયાનો સિક્કો પણ નાખો. પછી કોઈ ગરીબને તેનું દાન કરો. અથવા તો પીપળા ના વૃક્ષ નીચે મૂકી દો. 

કાળા કપડા અથવા બુટ : સ્વાસ્થ્યને લગતી કોઈ પરેશાની કે જેને એક બીમારીનું રૂપ લઇ લીધું છે તો એવામાં કાળા કપડાનું દાન કરવું જોઈએ. શનિવારની સાંજે કોઈ ગરીબને કાળા કપડા અથવા બુટ દાન કરવાથી લાભ મળે છે.7 પ્રકારના અનાજ : શનિ દોષની અસરને ઓછી કરવા માટે તમે શનિવારે 7 પ્રકારના અનાજનું દાન કરી શકો છો. આ અનાજમાં ઘઉં, મખના, જુવાર, ચોખા, ચણા અને કાળા અડદને સામેલ કરી શકો છો.

આમ તમે શનિવારે આ વસ્તુઓનું દાન કરીને પોતાના પર આવેલ સંકટને દુર કરી શકો છો. તેમજ જો તમારા પર શનિદેવની સાડા સાતી ચાલતી હોય તો તેમાં પણ રાહત મેળવી શકો છો. તેમજ શનિદેવના પ્રકોપને ઓછો કરી શકો છો. શનિદેવએ ન્યાયના દેવતા છે આથી એ તમારા કર્મ અનુસાર જ તમને ફળ આપે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: black sesameblack shirtdonate this things for grace of shanidevGod of justicehow to please shani devshani dev
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
ઓછા પ્રમાણમાં મીઠાનું સેવનથી થઈ શકે છે આવી ગંભીર બીમારીઓ, 90% લોકોને નથી ખબર દરરોજ કેટલું મીઠું ખાવું જોઈએ…

ઓછા પ્રમાણમાં મીઠાનું સેવનથી થઈ શકે છે આવી ગંભીર બીમારીઓ, 90% લોકોને નથી ખબર દરરોજ કેટલું મીઠું ખાવું જોઈએ...

મફતમાં મળતી આ ઔષધી પેટની ચરબી અને કબજિયાત કરી દેશે દુર, જાણો ઉપયોગ કરવાની પેટની બધી ગંદકી થઈ જશે સાફ…

મફતમાં મળતી આ ઔષધી પેટની ચરબી અને કબજિયાત કરી દેશે દુર, જાણો ઉપયોગ કરવાની પેટની બધી ગંદકી થઈ જશે સાફ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વાહ હાઈકોર્ટ…  હાઈકોર્ટે ખાનગી હોસ્પિટલોના ધજાગરા કરી નાખ્યા અને કહ્યું,  ઉપરવાળો બધું જુવે છે.

વાહ હાઈકોર્ટ… હાઈકોર્ટે ખાનગી હોસ્પિટલોના ધજાગરા કરી નાખ્યા અને કહ્યું, ઉપરવાળો બધું જુવે છે.

May 30, 2020
રાત્રે સુતા પહેલા દૂધ સાથે 1 ચમચી આનું સેવન ઘટાડી દેશે તમારું વજન અને બ્લડ પ્રેશર. હૃદયને આજીવન રાખશે સ્વસ્થ અને વધારી દેશે ઇમ્યુનિટી….

રાત્રે સુતા પહેલા દૂધ સાથે 1 ચમચી આનું સેવન ઘટાડી દેશે તમારું વજન અને બ્લડ પ્રેશર. હૃદયને આજીવન રાખશે સ્વસ્થ અને વધારી દેશે ઇમ્યુનિટી….

October 7, 2021
જાણો PM નરેન્દ્ર મોદી પાસે કેટલી સંપત્તિ છે ? નથી કાર, નથી આલીશાન ઘર તો પણ આંકડો જાણીને રહી જશો દંગ…

જાણો PM નરેન્દ્ર મોદી પાસે કેટલી સંપત્તિ છે ? નથી કાર, નથી આલીશાન ઘર તો પણ આંકડો જાણીને રહી જશો દંગ…

September 17, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.