Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ ત્રણ કામ પછી સમય બગડ્યા વગર તરત જ સ્નાન કરી લેવું જોઈએ… સ્ત્રીઓ માટે પણ આ ખાસ કહેવાયું છે.

Social Gujarati by Social Gujarati
April 4, 2023
Reading Time: 1 min read
2
આ ત્રણ કામ પછી સમય બગડ્યા વગર તરત જ સ્નાન કરી લેવું જોઈએ… સ્ત્રીઓ માટે પણ આ ખાસ કહેવાયું છે.
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ ત્રણ કામ પછી તરત જ સ્નાન કરી લેવું જોઈએ….. નહિ તમારા થશે આવું સાબિત

RELATED POSTS

ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 

જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

શા માટે કારમાં બ્રેક ફેલ થાય છે ? હાઈ-વે પર અચાનક બ્રેક ફેલ થાય તો શું કરવું જોઈએ ? જાણી લ્યો આ 5 ટિપ્સ બચી જશે તમારી જિંદગી…

મિત્રો ચાણક્ય લગભગ ઈતિહાસનું એક એવું નામ છે જેને હજારો વર્ષો સુધી યાદ કરવામાં આવશે. કેમ કે તેમના કૌશલના જેટલા વખાણ કરીએ એટલા ઓછા પડે. ચાણક્ય આપણા ઈતિહાસમાં મહાજ્ઞાની પુરુષ તરીકે ઓળખાય છે. ચાણક્યએ પોતાની નીતિના કારણે ખુબ જ પ્રખ્યાત હતા. તેમણે મનુષ્યના જીવન પર કહેલી દરેક વાતો આજે સત્ય સાબિત થાય છે. પરંતુ તેમની સલાહ પ્રમાણે જો ચાલવામાં આવે તો પણ તેના ઘણા બધા ફાયદાઓ થાય છે.

તો આજે અમે તમને તેમની ત્રણ એવી જ સલાહથી વાકેફ કરાવશું. જેનું પાલન કરવામાં આવે તો ખુબ જ આનંદ મળે છે. ચાણક્યએ પોતાની નીતિમાં એવું જણાવ્યું છે કે અમુક કાર્ય કરીને તુરંત જ સ્નાન કરી લેવું જોઈએ. તો આવું કરવા પાછળ તેનું વૈજ્ઞાનિક કારણ પણ છે અને ધાર્મિક કારણ પણ છે.

પરંતુ બંનેનો સરવાળો કરીએ તો એકબીજા સાથે સંકળાયેલા છે. ચાણક્યએ એ કામો કાર્ય બાદ તરત જ સ્નાન કરી લેવા જણાવ્યું છે. જો તેવું કરવામાં આવે તો મનુષ્ય જીવને સારી અસર થાય છે. આ સલાહ મનુષ્યને ખરેખર ખુબ જ ઉપયોગી થાય છે. તો ચાલો જાણીએ કે ચાણક્યએ ક્યાં કાર્યો બાદ તરત જ સ્નાન કરી લેવા કહ્યું છે.. અને સ્ત્રીઓ માટે પણ ખાસ સૂચન કર્યા છે.

ચાણક્યએ કહ્યું છે કે હંમેશા તેલ માલીશ કરીને તરત જ સ્નાન કરી લેવું જોઈએ. આમ જોઈએ તો તેલ માલીશ આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે. તેનાથી આપણા આંતરિક શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે. ત્વચાને કોમળતા મળે છે, પરંતુ ચાણક્યનું માનવું એવું છે કે તેલ માલીશ કરવાથી આપણું શરીર અપવિત્ર બની જાય છે.

કેમ કે તેલ માલીશ કરવાથી આપણા અંગો કામ માટે સક્રિય પણ બની ગયા હોય છે. જેના કારણે આપણું શરીર અને મન બંનેને સ્નાન દ્વારા શુદ્ધ કરવા પડે છે. એટલા માટે ચાણક્યએ તેલ માલીશ બાદ સ્નાન કરવાની સલાહ આપી છે. માટે ગમે ત્યારે તમે તેલની માલીશ કરો ત્યાર બાદ તુરંત જ સ્નાન કરી લેવું જોઈએ. તેમજ સ્ત્રી તેમજ પુરુષે સમાગમ કર્યા બાદ પણ સ્નાન કરી લેવું જોઈએ. બીજું કાર્ય છે મુસાફરી. મિત્રો ચાણક્યનું કહેવું છે કે હંમેશા મુસાફરી કરીને જ્યારે પણ ઘરે આવો ત્યારે સૌથી પહેલા સ્નાન કરવું ખુબ જ આવશ્યક હોય છે. કોઈ પણ મુસાફરીને આવો એટલે અચૂક સ્નાન કરવું જોઈએ. કેમ કે ઘણી વાર આપણે એવી જગ્યાઓ પરથી નીકળતા હોઈએ અથવા ત્યાં ગયા હોઈએ તો આપણી સાથે નકરાત્મક ઉર્જા પણ સાથે આવતી હોય છે. જે આપણા ઘરમાં પણ આપણી સાથે દાખલ થઇ જતી હોય છે. પરંતુ જો આવીને સ્નાન કરી લેવામાં આવે તો તે નકારાત્મક નથી રહેતી.

બીજું કારણ એ છે કે જ્યારે પણ આપણે મુસાફરી કરી હોય ત્યાર બાદ તુરંત સ્નાન કરી લેવું જોઈએ. કેમ કે આપણા શરીરમાં બહારની ધૂળના કારણે અનેકો બેક્ટેરિયા ચોંટી જાય છે. જો ઘરે આવીને તરત જ સ્નાન કરવામાં અન આવે તો બેક્ટેરિયા આપણા શરીરમાં જામી જાય છે. જેના કારણે ચામડીને નુકશાન થાય છે અને બીજા પણ અનેક રોગો થવાની સંભાવનાઓ રહે છે. ત્રીજું કાર્ય છે મૃત્યુના અવસર પર જાવ કોઈ જગ્યાએ તો ત્યાંથી આવીને પણ તુરંત સ્નાન કરી લેવું જોઈએ. કેમ કે સ્મશાનમાં જો ગયા હોવ તો ત્યાં ઘણી વાર પ્રેતાત્માઓ અથવા તો નકારાત્મક શક્તિઓ તમારા તરફ આકર્ષણ પામી હોય છે. જે ઘણી વાર આપણા શરીરમાં પ્રવેશી પણ જાય છે અને આપણી અંદર નેગેટીવ એનર્જીને ઉભી કરે છે અને તેનાથી આપણું માનસિક સંતુલન પણ બગડી શકે છે. એટલા માટે જ્યારે પણ મૃત્યુના અવસર પર સ્મશાનમાં જાવ તો આવીને તરત જ ઘરે સ્નાન કરી લેવું જોઈએ.

એવું પણ એક કારણ છે કે સ્મશાનમાં ધુમાડાના કારણે પણ આપણી ત્વચા પર કીટાણું લાગી જાય છે. તે ધુમાડાના કીટાણું આપણા શરીર માટે ખુબ જ નુકશાનકારક છે. તેની અસર આપણા શરીર માટે ખુબ જ નુકશાનકારક હોય છે. માટે ચાણક્યનું કહેવું છે કે જ્યારે પણ કોઈના મૃત્યુના  પ્રસંગમાં ગયા હોવ ત્યારે ઘરે આવીને સૌથી પહેલા સ્નાન કરવું જોઈએ. આ ત્રણ કાર્યો કાર્ય બાદ અવશ્ય સ્નાન કરવું જ જોઈએ. કેમ કે આ કારણો બંને તરફ આંગળી ચીંધે છે, કે વૈજ્ઞાનિક અને ધાર્મિક બંને રીતે આ કાર્યો કર્યા બાદ સ્નાન કરવું આવશ્યક છે. તો મિત્રો તમારું શું કહેવું છે આ કામો સિવાય પણ એવા કામ છે જેના પછી તરત જ સ્નાન કરવું જોઈએ. તો તે કોમેન્ટ કરીને અમને ખાસ જણાવો.

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 
Breaking News

ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 

May 29, 2023
જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…
તથ્યો અને હકીકતો

જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

May 27, 2023
શા માટે કારમાં બ્રેક ફેલ થાય છે ? હાઈ-વે પર અચાનક બ્રેક ફેલ થાય તો શું કરવું જોઈએ ? જાણી લ્યો આ 5 ટિપ્સ બચી જશે તમારી જિંદગી…
તથ્યો અને હકીકતો

શા માટે કારમાં બ્રેક ફેલ થાય છે ? હાઈ-વે પર અચાનક બ્રેક ફેલ થાય તો શું કરવું જોઈએ ? જાણી લ્યો આ 5 ટિપ્સ બચી જશે તમારી જિંદગી…

May 25, 2023
બાળકોમાં વધી રહેલો મોબાઈલનો ક્રેઝ બની રહ્યો છે ગંભીર બીમારીઓનું કારણ, તમારા બાળકને બચાવવા માટે જાણો આ માહિતી… નહિ તો થઈ જશે મોડું…
તથ્યો અને હકીકતો

બાળકોમાં વધી રહેલો મોબાઈલનો ક્રેઝ બની રહ્યો છે ગંભીર બીમારીઓનું કારણ, તમારા બાળકને બચાવવા માટે જાણો આ માહિતી… નહિ તો થઈ જશે મોડું…

April 27, 2023
બે પુરુષો સાથે રહે છે આ મહિલા, 4 બાળકોને આપી ચુકી છે જન્મ… જાણો કેવી રીતે કરે છે બધું મેનેજ… જાણીને ઉડી જશે તમારા હોંશ…
તથ્યો અને હકીકતો

બે પુરુષો સાથે રહે છે આ મહિલા, 4 બાળકોને આપી ચુકી છે જન્મ… જાણો કેવી રીતે કરે છે બધું મેનેજ… જાણીને ઉડી જશે તમારા હોંશ…

April 27, 2023
વગર અવાજે કુલરના ખર્ચામાં ચાલશે આ પાવરફુલ AC, જાણો કયું છે આ AC, ફાયદા જાણીને રહી જશો દંગ…
તથ્યો અને હકીકતો

વગર અવાજે કુલરના ખર્ચામાં ચાલશે આ પાવરફુલ AC, જાણો કયું છે આ AC, ફાયદા જાણીને રહી જશો દંગ…

April 26, 2023
Next Post
આખું અમદાવાદ બધી વસ્તુઓ લેવા આવે છે આ ૧૦ સસ્તા બજારમાં… જાણો આ ૧૦ બજારોનું સરનામું..

આખું અમદાવાદ બધી વસ્તુઓ લેવા આવે છે આ ૧૦ સસ્તા બજારમાં... જાણો આ ૧૦ બજારોનું સરનામું..

દર્શન કરતા સમયે મસ્તકને ઢાંકી રાખવા પાછળ છુપાયેલું છે આ ખાસ કારણ | 99% લોકો નથી જાણતા ફાયદા

દર્શન કરતા સમયે મસ્તકને ઢાંકી રાખવા પાછળ છુપાયેલું છે આ ખાસ કારણ | 99% લોકો નથી જાણતા ફાયદા

Comments 2

  1. Dilipkumar Padwala says:
    4 years ago

    Smasan mon agnidah thayabad jo nadi ke talav hoy to tyoj snan kari pavitra thavu joie ane nahoy to gharmo pravesh ta pahela snan kari dhup batti vagere no dhumado lai pavitra thaya badaj ghar mo jau joie ane Adivasi samaj aa rivaj bakhubi nibhave chhe.Aa sivay pan jyare Besana mon athava barma ke terma na rivaj mon pan jai avya na tartaj, Ghar mo jata pahela snan karvu joie.Baki samagam ke musafari kari avya bad pan snan karvuj joie.

    Reply
  2. Gia says:
    3 years ago

    Yes that’s right

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પગની આંગળીઓ પણ જણાવે છે ગુઢ રહસ્યો, જાણો તમારી આંગળીઓ શું કહે છે?

પગની આંગળીઓ પણ જણાવે છે ગુઢ રહસ્યો, જાણો તમારી આંગળીઓ શું કહે છે?

January 1, 2022
જાણી લ્યો વિમાનનો રંગ સફેદ, લાલ, પીળો કે ભૂરો કેમ નથી હોતો ? દરરોજ ઉડાવવા વાળા પણ નથી જાણતા આ હકીકત… બેસતા પહેલા જરૂર વાંચો આ માહિતી..

જાણી લ્યો વિમાનનો રંગ સફેદ, લાલ, પીળો કે ભૂરો કેમ નથી હોતો ? દરરોજ ઉડાવવા વાળા પણ નથી જાણતા આ હકીકત… બેસતા પહેલા જરૂર વાંચો આ માહિતી..

March 17, 2023
આ છે ભારતમાં મળતી સસ્તી અને સારી 5 સૌથી બેસ્ટ ઇલેક્ટ્રિક કાર, ફક્ત એક જ વાર ચાર્જમાં ચાલશે અધધધ કિલોમીટર… જાણો તેની કિંમત અને વધુ માહિતી…

આ છે ભારતમાં મળતી સસ્તી અને સારી 5 સૌથી બેસ્ટ ઇલેક્ટ્રિક કાર, ફક્ત એક જ વાર ચાર્જમાં ચાલશે અધધધ કિલોમીટર… જાણો તેની કિંમત અને વધુ માહિતી…

December 16, 2021

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આટલું કરશો તો ક્યારેય નહિ વધે શુગર, જૂનામાં જૂની કબજિયાત તોડી વધારી દેશે કિડનીનું આયુષ્ય… જાણો આજીવન હેલ્દી રહેવાની બેસ્ટ ટીપ્સ…
  • ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 
  • શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In